સાહેર અગિયારીની 175મી સાલગ્રેહની ઉજવણી

સાહેર અગિયારીની 175મી સાલગ્રેહની ઉજવણી

હોરમસજી દાદાભોય સાહેર અગિયારીની ભવ્ય 175મી વર્ષગાંઠ પ્રસંગે, અગિયારી બિલ્ડિંગને સુંદર રીતે ફૂલો અને રંગોળીથી શણગારવામાં આવ્યા હતા. સવારે 10:00 કલાકે, પંથકી એ. આર. જાલ કાત્રક અને છ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી. ત્યારબાદ હાજર મોબેદો અને હમદીનો દ્વારા હમબંદગી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત સૌને ચાસનીનું વિતરણ કરાયું હતું. અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી,…

માસીના હોસ્પિટલને ‘ઇટી’નો બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ મળ્યો

માસીના હોસ્પિટલને ‘ઇટી’નો બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ મળ્યો

માસીના હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા સીઈઓ – ડો. વિસ્પી જોખીના નેતૃત્વ હેઠળ 17 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંબઇની તાજ લેન્ડસ એન્ડ હોટલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ‘ઇકોનોમિક ટાઇમ્સ’ બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ખૂબ જ સફળ પરિણામો સાથે, ચાલુ કોવિડ રોગચાળા દરમિયાન, 2000થી વધુ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે, માસીના હોસ્પિટલને મલ્ટિ-સ્પેશિયાલિટી ટેરટીયારી કેર હોસ્પિટલ…

સ્પ્રાઉટ પુલાવ

સ્પ્રાઉટ પુલાવ

સામગ્રી: 1 મોટો વાડકો ફણગાવેલા મગ, 1 કપ બાસમતી ચોખા, જરૂર પ્રમાણે પાણી, થોડી સમારેલી કોબીજ, સમારેલી કોથમીર, સમારેલા મરચા, સમારેલો ફુદીનો, 1 કેપ્સિકમ, 1 ગાજર, 4 – 5 ફણસી, 1 ટામેટુ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરુ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પુલાવ મસાલો. 1 ચમચી…

ઉધાર

ઉધાર

એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિને પૂછતી કે ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા – શેઠજી! અમે આ જન્મમાં તમારું ઉધાર ચુકવીશું. અને કેટલાક લોકો જે…

એનઝેડ ખુશાલીના જશનની ઉજવણી કરે છે

એનઝેડ ખુશાલીના જશનની ઉજવણી કરે છે

1લી ફેબ્રુઆરી, 2021ની પૂર્વસંધ્યાએ કિવીલેન્ડમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયમાં ખૂબ ઉત્તેજના હતી, કેમ કે તેઓએ પાકુરંગા (ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ)માં7-ડાઉલીંગ પ્લેસ પર ફરાઉદ શાહલોરી દર-બે-મેહર ખાતે નવા વરસ (2021)ના ખુશાલીના જશનની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ યઝદ કરકરીયા અને એરવદ બેહઝાદ કરકરીયા દ્વારા કરવામા આવી હતી ત્યારબાદ ચાસ્નીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લગભગ 45 આનંદિત જરથોસ્ટીઓ…

યંગ રથેસ્ટાર્સ દ્વારા સમુદાયને અપીલ

યંગ રથેસ્ટાર્સ દ્વારા સમુદાયને અપીલ

દર વર્ષે મુંબઈ દાદરના યંગ રથેસ્ટાર્સના પ્રતિબદ્ધ સભ્યો મદદ પૂરી પાડવા માટે, બીજાઓને મદદ કરનારા સુખી રહે તે કહેવત અને પ્રસિદ્ધ પારસીપણુ લક્ષણ સાચું કરવા માંડવી અને માંગરોળ (સુરત) ના તાલુકા તેમજ અંકલેશ્વરની આજુબાજુ અને ગુજરાતના આંતરિક ભાગોમાં, જેમ કે ઇલાવ, સુરાલી, ઝંખવાવ વગેરે સહિતના ગુજરાત અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને ટેકો…

વેલેન્ટાઈન ડે સ્પેશિલ

વેલેન્ટાઈન ડે સ્પેશિલ

દાદા: આખો દિવસ મોબાઈલ…!! ફેસબુક …કંટાળતો નથી? શું દાટયું છે એમાં ? પૌત્ર: દાદા, એક કામ કરો, તમે તમારા જુના ફ્રેન્ડઝ શોધો દાદા: અરે એ બધાય મારી સાથે ત્રણ-ચાર ચોપડી ભણેલા! એ લોકોને વળી આ બધું …? પૌત્ર: દાદાજી, ટ્રાય તો કરો…ને 78 વરસની ઉંમરે રમણલાલનું ફેસબુકમાં ખાતું ખુલ્યું… અડધા કલાકમાં રૂમાલજી ઠાકોર, ત્રીભોવન ભટ્ટ,…

દાંપત્યજીવનના સ્વીટ 60માં વેલેન્ટાઈન ડે ઉજવવાનું ભુલશો નહીં!

દાંપત્યજીવનના સ્વીટ 60માં વેલેન્ટાઈન ડે ઉજવવાનું ભુલશો નહીં!

દાંપત્યજીવનમાં પણ એક પછી એક વર્ષો વીતતાં જાય છે. સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની ભૂમિકામાં પરોવાતાં જાય છે. પુરુષ વ્યવસાયમાં-કારર્કિદીમાંં અને બહારની દુનિયામાં વ્યસ્ત રહે છે, તો સ્ત્રી એની પારંપરિક ગૃહિણી અને માતાની ભૂમિકામાં-ઘરસંસારમાં ખૂંપી જાય છે. હવે સંતાનો મોટાં થઈ જાય છે. ક્યારેક પરણીને કે અભ્યાસાર્થે બહાર જતાં રહે છે, ઘર ખાલી થઈ જાય…

ડુંગરવાડીની નવીનીકરણ કરેલ તારાચંદ બંગલીનું ઉદઘાટન થયું : પરોપકારી ડોનર સુનુ બુહારીવાલાનો આભાર

ડુંગરવાડીની નવીનીકરણ કરેલ તારાચંદ બંગલીનું ઉદઘાટન થયું : પરોપકારી ડોનર સુનુ બુહારીવાલાનો આભાર

31મી જાન્યુઆરી, 2021ને દિને દક્ષિણ મુંબઈના પવિત્ર ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલી, સદીઓ જૂની ધનબાઈ એમ. તારાચંદ બંગલી (નીચેની બંગલી નંબર 3 અને 4) નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદાર દાતા, સુનુ બુહારીવાલા દ્વારા શક્ય બન્યું હતું, જેમણે બંગલીને ખૂબ જ જરૂરી સુધારણા માટેે દાન આપ્યું, આમ આપણા સમુદાયના મૃતદેહના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં…

સુરતના આદરીયાન પાદશાહ સાહેબની  125માં વરસની શુભ સાલગ્રેહની ઉજવણી

સુરતના આદરીયાન પાદશાહ સાહેબની 125માં વરસની શુભ સાલગ્રેહની ઉજવણી

29મી જાન્યુઆરી, 2021માં, સુરતના આદરીયાન પાદશાહ સાહેબની 125મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. સોથી વધુ હમદિનોેએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. વડા દસ્તુરજી સાહેબની સહાયથી કાવ્યાની ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. બધા હમદીનોએ ઝંડાને સલામી આપી અને માન આપ્યું હતું. સગનની સેવ, ચાસ્ની અને લાઈટ રિફ્રેશમેન્ટ બધા ઉપસ્થિતોને…

શિશુઓ અને આપણી શ્રદ્ધા

શિશુઓ અને આપણી શ્રદ્ધા

હાલનાં સમયમાં, યુવા યુગલો માટે પેરેંટિંગ એ એક મોટો પડકાર બની ગયો છે. કહેવત છે એક બાળકને આખુ ગામ ઉછેરે છે, તે લાંબા સમયથી આપણે ભૂલી ગયા છીએ કારણ કે આપણે બધા પરમાણુ અસ્તિત્વમાં જીવીએ છીએ. તે દિવસોમાં જ્યારે મોટા પરિવારો સાથે મળીને રહેતા હતા તે પહેલાના સમયની વાત છે. આપણી પ્રાયવસી આપણને વધુ ગમતી…