1300 વરસથી ઝળહળી રહેલો જરથોસ્તી માઝદયશ્ની ધર્મનો આતશ રક્ષણ માંગે છે

1300 વરસથી ઝળહળી રહેલો જરથોસ્તી માઝદયશ્ની ધર્મનો આતશ રક્ષણ માંગે છે

1300 વર્ષ પૂર્વે પારસી સમાજ બાહ્ય પરિબળોના આક્રમણ અને ત્રાસથી છૂટકારો પામવા તોખમ ઘરમ પરંપરા, તરિકટ રીતરિવાજો સાચવવા દસ્તુરાને દસ્તુર, વિદ્યવાન નેર્યાસંગ ધવલની સરદારી નીચે આ પવિત્ર સરજમીન ભારતભૂમિ પર આવ્યા અહીંના ભૂમિપુત્રોએ પારસીકોમને ધરમ અને તોખમ સાચવવા દિલોજાનથી સહારો આપ્યો. આખી દુનિયામાં કોઈપણ દેશ છૂટ ન આપે એવી છૂટ અને બાંહધરી આ દેશના ભૂમિપુત્રોએ…

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

સર્વે ત્યાંથી તાબરતોબ ઉઠયા અને દરવાજો ઉઘાડવા ગયા પણ એ કામ અગત્ય કરીને સફીયનું હતું તે પહેલી દોડી ગઈ. બીજી બહેનોએ જ્યારે જોયું કે સફીય રાબેતા મુજબ પહેલી ગઈ ત્યારે તેઓ થોભ્યા અને તેણીના પાછી ફરવાની રાહ જોવા લાગ્યા કે તે આવીને કહે કે એવો તે કોણ શકસ છે કે જે મધરાત્રને સમે તેઓના મકાનનું…

The WZO Trust Funds આયોજિત 17મો ઈનામ વિતરણ સમારંભ

The WZO Trust Funds આયોજિત 17મો ઈનામ વિતરણ સમારંભ

પા2સી સમાજના ભવિષ્યની ધ2ોહ2ને ઝળહળતી 2ાખવા અને તેને પ્રોત્સાહન પુરૂં પાડવાના શુભ આશયથી The WZO Trust Funds નવસા2ી એ તા.પ-1-2020ને 2વિવા2ના 2ોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પા2સી બોયઝ ઓ2ફનેજ, સી2વઈ પાર્ટી પ્લોટ, નવસા2ી મુકામે નવસા2ીના પા2સી બાળકો માટે ઈનામ વિત2ણ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પ2 ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન ત2ીકે શ્રી બોમી ટી….

કમ્યુનીટી ન્યુઝ

કમ્યુનીટી ન્યુઝ

પ્રોફેટ ઝોરાસ્ટરનો જન્મદિવસનું ઈરાનમાં અવલોકન કરવામાં આવશે 25 ડિસેમ્બર, 2019 ના રોજ, ઇરાનની સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલે, ઝોરાસ્ટરના જન્મદિવસ સહિત 10 રાષ્ટ્રીય પ્રસંગોનું પાલન કરવાની યોજના અપનાવી હતી, જેને તેઓ સૌથી પ્રાચીન ઇરાની પ્રબોધક તરીકે ગણે છે. સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલના સેક્રેટરી, સઈદ-રેઝા અમેલીએ જણાવ્યું હતું કે 10 નવા પ્રસંગોની ઉજવણી કરવાની યોજનાના સંદર્ભમાં ઝોરાસ્ટરનો…

હસો મારી સાથે

હસો મારી સાથે

પત્ની: સાંભળો, મકર સંક્રાંતિ આવી રહી છે હલ્દી કંકુમાં હું મારી બહેનપણીઓને શું ભેટ આપું? પતિ: તારી બહેનપણીઓને મારો મોબાઈલ નંબર આપી દે. *** પતિએ સ્ટેટસ અપડેટ કર્યુ, મકરસંક્રાતિ આવી રહી છે પતંગ પર તમારી પત્નિનો ફોટો ચિપકાવી તેને તમારાથી દૂર જતા જોઈ તેનો આનંદ લો. પત્નીએ તરત કમેન્ટ કર્યું, આનંદ વધારે બમણો થઈ જશે…

તલની ચિકકી

તલની ચિકકી

સામગ્રી: 100, ગ્રામ તલ, 100 ગ્રામ કાચા શીંગદાણા, 200 ગ્રામ ગોળ, 2-3 ચમચી ઘી, અર્ધી ચમચી એલચીનો પાવડર. રીત: પેનમાં તલને સારી રીતે શેકી લો. તેવીજ રીતે શીંગદાણાને પણ સરખી રીતે શેકી તેના છોતરા કાઢી અધકચરા વાટી લો. હવે એક પેનમાં ઘી નાખી તેમાં ગોળ નાખી તેને હલાવો ગોળ થોડો ઘટ્ટ થવા આવે કે તેમાં…

ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!

ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!

બીજા ધર્મોની જેમ હિન્દુ ધર્મમાં પણ દરેક શુભ કાર્ય મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નના મામલે લોકો આ વાતનુ વિશેષ ધ્યાન રાખે છે. વર્ષમાં કેટલોક સમય એવો આવે છે જ્યારે લગ્નના કાર્યો પર રોક લાગી જાય છે. જેવુ કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાં જતા રહે છે ત્યારે ચતુર્માસ લાગવાને કારણે શુભ…

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

સફીય બોલી કે ‘એની માગણી વાજબી છે એમ મારી પતીજ થઈ છે. એણે પુરતી રીતે આપણને ગમત આપી છે તેથી તમો જો મને ચાહતા હોવો તો એને આજની રાત આપણી સાથે રાખો!’ ઝોબીદાએ જવાબ દીધો કે, ‘પ્યારી બહેન! તમારી કાંઈપણ વાત કબુલ રાખ્યા વગર અમો જવા દેનાર નથી.’ તેણીએ પછી તે હેલકરી તરફ જોઈને કહ્યું…

ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ 2019 તેના મોટા અને સાચાં વચનને પૂર્ણ કરે છે ત્રણ દિવસમાં આખા વિશ્ર્વના 3,000 થી વધુ સમુદાયના સભ્યો હાજર હતા!

ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ 2019 તેના મોટા અને સાચાં વચનને પૂર્ણ કરે છે ત્રણ દિવસમાં આખા વિશ્ર્વના 3,000 થી વધુ સમુદાયના સભ્યો હાજર હતા!

ત્રણ દિવસીયના ગાળામાં ફક્ત ભારત જ નહીં પરંતુ આખા વિશ્ર્વના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો – આપણા સમુદાયની ખાસ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બીપીપીના ટ્રસ્ટીઓ કેરસી રાંદેરિયા, નોશીર દાદરાવાલા, ઝર્કસીસ દસ્તુર, અને વિરાફ મહેતાએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આપણા સમુદાયના યુવાન અને વૃદ્ધોએ પારસીપણું જેમકે મોનજાતો, નૃત્યો, નાટકો, ફોટોગ્રાફ્સનું પ્રદર્શન, આપણા ઇતિહાસનું ડિજિટલ પ્રદર્શન અને…

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 163માં વરસની ઉજવાયેલી સાલગ્રેહ

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 163માં વરસની ઉજવાયેલી સાલગ્રેહ

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની સરોષ રોજને તા. 31મી ડિસેમ્બરને દિને 163મી શુભ સાલગ્રેહ ઉજવવામાં આવી હતી. અગિયારીના મકાનને ચોક, તોરણ, હાર, લાઈટો વગેરેથી શણગારવામાં આવ્યું હતું. સવારે હાવનગેહમાં આતશ પાદશાહ સાહેબને માચી અર્પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુઝારીનું જશન 14મોબેદ સાહેબોની સામેલગીરી સાથે પંથકી એરવદ અસ્ફંદીયાર રૂ. દાદાચાનજી તેમજ નાયબ પંથકી હોરમઝદની આગેવાની…

દસ્તુર અઝર કૈવાન બીન અઝર ગુશાસ્પ

દસ્તુર અઝર કૈવાન બીન અઝર ગુશાસ્પ

એ જાણવું આદભુત છે કે આપણા એક પોતાના દસ્તુરજી જે એક ખૂબ વિકસિત આત્મા હતા, જે ફક્ત પારસીઓ દ્વારા જ પૂજનીય ન હતા, પરંતુ અન્ય સમુદાયો દ્વારા પણ તેમનો આદર કરવામાં આવે છે… આજે પણ. તે બીજું કોઈ નહીં પણ દસ્તુરજી અઝર કૈવાન બિન અઝર ગુશાસ્પ છે! અઝર કૈવાન નામનો અર્થ છે ઠંડો અગ્નિ અથવા…