Astrophysicist Nergis Mavalvala Named Dean Of MIT School Of Science

Astrophysicist Nergis Mavalvala Named Dean Of MIT School Of Science

On 18th August, 2020, Pakistan-born, Zoroastrian quantum astrophysicist Nergis Mavalvala has been named the new Dean of the prestigious MIT School of Science, one of the five schools of the Massachusetts Institute of Technology (MIT). As the hitherto Associate Head of the Physics Department, Mavalvala will take over as the new Dean from September 1,…

Cawas Sorabji Panthaki – A Tribute

Cawas Sorabji Panthaki – A Tribute

[otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Cawas Sorabji Panthaki, our highly regarded BPP CEO, and a much respected and loved member of our community, passed away on 14th August, 2020, at 6:15 am, at Reliance Foundation Hospital, after braving a long and difficult illness. BPP Trustee Kersi Randeria shares a tribute… [/otw_shortcode_info_box] The loss of Cawassa (as I would…

WINNERS OF NEW YEAR SPECIAL ISSUE CONTEST

WINNERS OF NEW YEAR SPECIAL ISSUE CONTEST

[otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#f932fc” background_color=”#dbfff9″] We thank all our lovely participants for sharing your amazing talents, celebrating the most important and dependable, central figure in our lives – our Pappa! Heartiest Congratulations to our Top Winners and Special Mentions. Winners are requested to pick up their prizes by connecting with PT Office at editor@parsi-times.com [/otw_shortcode_info_box]…

From the Editors Desk

From the Editors Desk

Saal Mubarak! Dear Readers, It brings me great pleasure in presenting PT’s Bumper Parsi New Year (Super)Special issue! What makes this issue special is the content, in keeping with the times, which we hope, will bring you smiles and laughter, as it is based on the theme – ‘Celebrating Hope’! Hope – much needed during…

સ્વતંત્રતા દિવસની કેટલીક આશ્ર્ચર્યજનક વાતો

સ્વતંત્રતા દિવસની કેટલીક આશ્ર્ચર્યજનક વાતો

ભારત સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા…

ન્યુ યર સ્પેશિયલ

ન્યુ યર સ્પેશિયલ

ચિકન ટિક્કા મસાલા સામગ્રી: 6 ચિકન થાઈ પીસ બોનલેસ ટિક્કાને મેરીનેડ કરવાની સામગ્રી, 6 ચમચી દહીં, 1 ચમચી લાલ મરચુ પાવડર, 1 ચમચી લસણ પેસ્ટ, 2 ચમચી આદુ પેસ્ટ, 1 ચમચી જીરૂં પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 4-5 ચમચી લિંબુ રસ, મીઠું સ્વાદ મુજબ. ગ્રેવી બનાવવાની સામગ્રી: 2 ટામેટા, 1 કાંદો, 1 ચમચી આદુ…

આશા અમર છે! સફળતા અવશ્ય મળશે!!

આશા અમર છે! સફળતા અવશ્ય મળશે!!

આપણે બધા આપણી વ્યવસાયિક કારકિર્દીનો સફર ઘણા સપના, લક્ષ્યો, આશાઓ અને પ્રેરણાથી શરૂ કરીએ છીએ. તે સમયે, આપણા મનમાં ફકત એક વાત હોય છે સફળતા – હું જીતીશ. આપણે સમાજને આપણા જીવનમાં કંઈક બતાવવાની અને બનવાની યોજના બનાવી હોય છે. અને બને તેટલી વહેલી તકે સફળતા મેળવવા માંગીએ છીએ. પરંતુ માર્ગ પર, તમે સંજોગો અને…

સારા સમયની શરૂઆત: એક ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણ

સારા સમયની શરૂઆત: એક ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણ

અત્યારની પરિસ્થિતિ પર હું ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણથી થોડો પ્રકાશ પાડવા માગું છું. વાયરસ, પેન્ડેમિક અથવા કોઈપણ પ્રકારનું દરદ કે બીમારી પરવરદિગાર તરફથી આવતી નથી. પરવરદિગાર શ્રેષ્ઠ છે અને આથી, તેમના તરફથી હંમેશાં માત્ર સારું અને શ્રેષ્ઠ જ આવી શકે છે. અનિષ્ટ કે ખરાબ પરવરદિગારની બહારની સત્તા તરફથી આવે છે, જેનું નામ છે અહરિમન. આપણે કોને વધુ…

નવા વરસને દિવસે જાણીએ સુખની રેસિપી!!

નવા વરસને દિવસે જાણીએ સુખની રેસિપી!!

અમેરિકાનું એક આ શહેર, ત્યાંની સમૃદ્ધિ વિશે તો વાત જ શું કરવી. અહીં કરતા ત્યાંનું જીવન ખૂબ જ સારું છે, એવું ઘણા લોકો માને છે. ત્યાંની કમાણી પણ અહીંની કમાણી કરતા લોકોને વધુ સારી લાગે છે. આપણો પારસી પરીવાર ત્યાં રહે છે. ગુલુના ધણી ગુજર્યા બાદ ગુલુ તેના દીકરા પાસે અમેરિકામાં જ સેટેલ થઈ ગઈ…

નવા વર્ષની ભેટ

નવા વર્ષની ભેટ

શાયાન 12 વરસની હતી. તે નવસારીમાં તેના પપ્પા-મમ્મી-ગ્રેની અને તેનાથી મોટી બહેન ફ્રીયા સાથે રહેતી હતી. તે જ્યારે નાની હતી ત્યારે તેને તાવ આવ્યો અને તેના પગને પોલીયો થઈ ગયો. તે સરખી રીતે ચાલી નહોતી શકતી તેના પગમાં મેટલનું પગને સપોર્ટ આપવા પહેરેલું એક સ્ટેન્ડ હતું. તેની સાથે તે ધીમે ધીમે ચાલતી હતી. શાયાન ખુબ…

આપણી પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓમાં સાજા કરવાની શક્તિ

આપણી પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓમાં સાજા કરવાની શક્તિ

આપણામાંના કેટલાક લોકો માને છે કે પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ ગાથાઓના સંદેશને અનુરૂપ નથી. અશો ઝરથુષ્ટ્રનો દિન અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા અથવા અજ્ઞાતના ભય પર આધારિત નથી. આમ છતાં, ઝોરાષ્ટ્રિનિઝમમાં ધર્મશાસ્ત્ર અને ધર્મની ધાર્મિક વિધિઓની પરંપરા બંનેનો પૂરેપૂરો સમાવેશ થાય છે. ‘ધાર્મિક વિધિઓ’ અને કારણ આ બંને આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયાનાં પૂરક પાસાં છે, જેનો જન્મ જીવનના રહસ્યો…