A Beautiful Sunset at Harnai Beach

હરનાઈની સફર નરેન્દ્ર અગ્રવાલ સાથે

NA2જ્યારે આપણે રેતાળ સમુદ્ર કિનારાનો વિચાર કરીએ ત્યારે આપણી નજર સમક્ષ સૌપ્રથમ આવે છે ગોવા.
હા ગોવાનો દરિયા કિનારો, સફેદ રેતાળ દરિયાકિનારો અને સોનેરી સૂર્યાસ્ત, ગોવામાં રતન જેવા ઘણા જ સુંદર રેતાળ દરિયા કિનારાઓ છે અને આવું જ એક સુંદર મણી જેવું છે ‘હરનાઈ’. મુંબઈથી હરનાઈ ૨૩૦ કિલોમીટર દૂર છે. મુંબઈથી જૂના મુંબઈ ગોવાના બાય રોડ જતા હરનાઈ પહોંચવા પાંચ કલાક લાગે છે. ‘બીચ બમર્સ’થી પહેલાં જ દરિયાકિનારો ભરેલો હોય છે અને ત્યાંના રહેવાસીઓ પોતાની વસ્તુઓ વેચવા જલ્દીમાં હોય છે.
ઉત્તરમાં હરનાઈ છે પરંતુ હકીકતમાં હરનાઈ, કરડે, પલાંડે અને મુ‚ડ એમ ચાર દરિયાકિનારાઓ છે. હરનાઈ ફકત એક દરિયાકિનારો નથી પરંતુ તે સંસ્કૃતિ અને સમુદ્રનો ઐતિહાસિક વારસો સાચવી રહ્યો છે. ત્યાંનો સુવર્ણદુર્ગનો કિલ્લો, દુર્ગાદેવી મંદિરની નજીક હરનાઈનું માછલી બજાર જે તાજા સીફૂડને પ્રાધાન્ય આપે છે. અહીં પરંપરાંગત કોંકણી અને માલવણી શૈલીમાં રાંધવામાં આવે છે અહીં શાકાહારીઓ માટે પણ ખાવાની કમી નથીે.
ઈકોમંત્રાના લોટસ બીચ રિસોર્ટ ચલાવનારા મહા‚ખ બલસારા કહે છે કે ‘તમે આરામ અને એડવેન્ચર બન્નેમાંથી કંઈપણ પસંદ કરી શકો છો કારણ કે તમે
ભારતના સૌથી સુરક્ષિત બીચ પર છો.’ તમે પર્વતારોહણ તથા લોટસ બીચ રિસોર્ટ ઓફર કરે છે ઈલેકટ્રિક સીગવે રાઈડ્સ. સ્થાનિક ગામના લોકો ડોલ્ફિન સફારી, પેરા-સેલિંગ, જેટ સ્કીઈંગ અને અરબી સમુદ્રમાં બનાના બોટ પર સવારીનું પણ આયોજન કરી આપે છે.

Similar Posts

  • |

    મીનો અશીશવંઘ બેરેસાદ

    મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ….

  • |

    Your Moonsign Janam Rashi This Week – 16 July To 22 July

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડીયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા મગજ ઉપર કંટ્રોલ ગુમાવતા વાર નહીં લાગે. નાની વાતમાં ઈરીટેટ થઈ જશો. ઉતરતી મંગળની દિનદશા ભાઈ-બહેનો કે મિત્રો વચ્ચે મતભેદ પાડી દેશે. તમારા વાંક-ગુના વગર તે લોકો તમારાથી નારાજ થઈ જશે. નાણાંકીય મુશ્કેલીનો સામનો…

  • શેહરેવર પરબ – દૈવી શક્તિ અને ધાર્મિક શક્તિની ઉજવણી

    શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય) એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે અને અહુરા મઝદાના ‘ઇચ્છનીય પ્રભુત્વ’ નું પ્રતિનિધિત્વ કરે છે. તે ધાતુઓ અને ખનિજો પર અધ્યક્ષતા કરતા અમેશા સ્પેન્ટા છે. શેહરેવરના ગુણો અને શક્તિ છે અને શેહરેવર આ બંને ગુણોનો ઉપયોગ આ વિશ્ર્વમાં શાંતિ અને અહુરા મઝદાની ઇચ્છનીય પ્રભુત્વ લાવવા ન્યાયથી કરે છે. ‘શ્રેષ્ઠ શાસન’ માટે…

  • હિમ્મતવાન શેહરાજાદી!!

    શેહરાજાદીએ જવાબ દીધો કે પેદર અગર જો હું મારા વિચારને વળગી રેવા માંગુ તો તમોએ તમારા મનમાં બુરૂ લાવવું નહીં. તે સ્ત્રીની વાર્તાથી હું મારા ઠરાવથી જરા પણ હાલતી નથી, કારણ કે તે સ્ત્રીએ તો નકામી અને બેવકુફી ભરી જીદ્દ કીધી હતી પણ મારો ઠરાવ તો હજારો કુંવારી ક્ધયાઓના જાનના બચાવ કરવા માટેની એક હિંમત…

  • ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

    ‘પારસી સમુદાયના સભ્યો માત્ર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝમાં જ નહીં પરંતુ અણુ ઊર્જા, ઉદ્યોગ, સંરક્ષણ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કાનૂની વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પારસી સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં પ્રચંડ યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિ, નેતૃત્વ, સંગઠન અને સમાજને સમર્પણ કરીને આપણા રાષ્ટ્રીય જીવનને સમૃદ્ધ કર્યું છે. હું આયોજકો, સહભાગીઓ…

  • લેખક અને ઇતિહાસકાર મર્ઝબાન ગિયારાનું નિધન

    મર્ઝબાન જમશેદજી ગિયારા, પ્રખ્યાત લેખક અને ઇતિહાસકાર, તેમની પારસી ધર્મ અને સંસ્કૃતિના સંશોધન માટે કુશાગ્રતા વ્યાપકપણે માનવામાં આવે છે, તેમનું 3જી નવેમ્બર, 2022ના રોજ મુંબઈના બાન્દરા કામા કોન્વેલેસેન્ટ હોમમાં અવસાન થયું, જ્યાં તેઓ તેમની પત્ની સાથે થોડા દિવસોથી રહેતા હતા. પારસી સમુદાય તેમના દ્વારા લખાયેલા અત્યંત સારી રીતે સંશોધન પામેલા પુસ્તકોના વારસાથી આપણને સમૃદ્ધ કરવા…