જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો..

 

તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જ‚રિયાત પૂરતા પૈસા મેળવવામાં જ‚ર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ સારી હશે. બીજાને કાયમ સહાનુભૂતિ આપશો. તમે લડાઈ-ઝઘડાથી કે પોલીસ-કોર્ટ-કચેરીથી દૂર રહેવાની ઈચ્છા રાખશો.  તમે તમારી બુધ્ધિ અને વાણીથી ઝઘડાઓનો નિકાલ લાવશો. કલાત્મક અને આરામની તેમ જ સફેદ વસ્તુના ધંધાથી કમાઈ શકશો. નવી જગ્યાઓ કે સ્થળો જોવાની ઈચ્છા રાખશો. વાંચનનો શોખ વધુ રહેશે. ઐતિહાસિક સ્થળો જોવાની તેમ જ એના વિષે જાણવાની પ્રબળ ઈચ્છા થશે. કોઈ પણ એક જ ધંધામાં કે નોકરીમાં તમે તમા‚ં જીવન પસાર નહીં કરો. તમારે પેટ, લીવર, મૂત્રપિંડનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

શભરંગ: લીલો, શુભનંગ: પાનું.

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૫, ૧૧, ૧૩, ૨૦, ૨૩, ૨૯, ૩૨, ૩૮, ૪૦, ૪૧, ૪૭, ૫૦, ૫૬, ૫૮, ૫૯, ૬૫, ૬૭.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 Decemmber – 31 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમોને આજથી રાહુની દિનદશા 42 દિવસ ચાલશે. તેથી રાહુ તમોને તમારા કામ પૂરા કરવા નહીં દે. તમારા પોતાના અંગત માણસોનો સાથ-સહકાર નહીં મળે તેનું દુ:ખ થશે. નાણાકીય બાબતમાં વધુ પરેશાન થશો. ધ્યાન નહીં આપો તો ઉધાર ધન લેવાનો સમય આવી જશે. રાહુના…

  • આઈએસીસી રતન ટાટાને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરે છે

    એક નિવેદન મુજબ ઇન્ડો-અમેરિકન ચેમ્બર કોમર્સ (આઈએસીસી)એ ચાલુ રોગચાળાને ધ્યાનમાં રાખીને તા. 2જી ઓક્ટોબર, 2020 ના રોજ, વૈશ્ર્વિક લીડરશીપ એવોડર્સના ભાગ રૂપે, બિઝનેસ આઈકન, રતન તાતાને જીવનકાળની સિદ્ધિ એવોર્ડ રજૂ કર્યો. આઇએસીસીએ તેના નિવેદનમાં, આપણા સમુદાયના રત્નને વધુ માન આપતા જણાવ્યું કે પ્રભાવશાળી ઉદ્યોગપતિ, પરોપકારી અને આજ સુધી માનવતાવાદી ‘રતન તાતા, જેમણે ભારતના સૌથી મોટા…

  • ઘરમાં મુક્તાદની ઉજવણી

    સમગ્ર વિશ્વમાં પારસીઓ તેમના ધાર્મિક કેલેન્ડર મુજબ વર્ષના છેલ્લા દસ દિવસને મુક્તાદ તરીકે ઉજવે છે. સામાન્ય રીતે મુક્તાદને મૃતકોને યાદ કરવાના દિવસો તરીકે જોવામાં આવે છે. આ દુનિયા અને આપણા ઘરોમાં આત્માઓ અને ફ્રવસીઓને આવકારવા, તેમને યાદ કરવા અને તેમને આતિથ્ય આપવા માટે મુક્તાદ એક આનંદદાયક પ્રસંગ છે. તેમને આપણો પ્રેમ અને કૃતજ્ઞતા બતાવવાનો આ…

  • ફિલ્ડ માર્શલ સામ માણેકશાને શ્રદ્ધાંજલિ

    27મી જૂન, 2022 ના રોજ, જે ફિલ્ડ માર્શલ સામ માણેકશાની પુણ્યતિથિ નિમિત્તે, મુંબઈમાં કોલાબા છાવણી ખાતે એચ કયુ એમ જીઅને જી એરિયા દ્વારા પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સામ બહાદુર (સામ ધ બ્રેવને) શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેઓ પ્રેમપૂર્વક જાણીતા હતા – ભારતના સર્વકાલીન યુદ્ધના મહાન અનુભવીઓમાંના એક. આ કાર્યક્રમનું સંકલન સામાજિક કાર્યકરો…

  • હસો મારી સાથે

    મારી દોસ્ત તરીકે સલાહ જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ. *** શોધ સમાચાર-પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ: ઓફીસની બહેનપણી જોડે કરેલા ભરપેટ નાસ્તા બાદ ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું. *** પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે ઘરના બધા કહે સામેવાળીને…

  • |

    નાટકમાંથી ચેટક

    પતેતીનો દિવસ હતો. મેરવાનજીની પેઢી બંધ હતી. મેરવાનજી ઘેર જ હતા. છતાં એ દિવસે મેરવાનજીને જંપના વારો ન હતો. વાત એમ હતી કે તે દિવસે સવારથી ઉપરાઉપરી ટેલિફોન આવ્યા જ કરતા હતા. ચાનો ઘૂંટડો ભર્યો ન ભર્યો ત્યાં કોઈનો ટેલિફોન આવ્યોજ હોય! નાહવા માટે બેસવાની તૈયારી કરે  કે ટેલિફોનની ઘંટડી વાગીજ હોય! છાપું વાંચવાનું શરૂ…