જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો..

 

તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જ‚રિયાત પૂરતા પૈસા મેળવવામાં જ‚ર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ સારી હશે. બીજાને કાયમ સહાનુભૂતિ આપશો. તમે લડાઈ-ઝઘડાથી કે પોલીસ-કોર્ટ-કચેરીથી દૂર રહેવાની ઈચ્છા રાખશો.  તમે તમારી બુધ્ધિ અને વાણીથી ઝઘડાઓનો નિકાલ લાવશો. કલાત્મક અને આરામની તેમ જ સફેદ વસ્તુના ધંધાથી કમાઈ શકશો. નવી જગ્યાઓ કે સ્થળો જોવાની ઈચ્છા રાખશો. વાંચનનો શોખ વધુ રહેશે. ઐતિહાસિક સ્થળો જોવાની તેમ જ એના વિષે જાણવાની પ્રબળ ઈચ્છા થશે. કોઈ પણ એક જ ધંધામાં કે નોકરીમાં તમે તમા‚ં જીવન પસાર નહીં કરો. તમારે પેટ, લીવર, મૂત્રપિંડનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

શભરંગ: લીલો, શુભનંગ: પાનું.

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૫, ૧૧, ૧૩, ૨૦, ૨૩, ૨૯, ૩૨, ૩૮, ૪૦, ૪૧, ૪૭, ૫૦, ૫૬, ૫૮, ૫૯, ૬૫, ૬૭.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 December – 16 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા સારા વિચારો તમે આગળ લઈ જવામાં મદદગાર થશે. ગુરૂની કૃપાથી તંદુરસ્તીમાં સારો સુધારો થતો રહેશે. જે પણ કામ કરશો તેમાં તમારા સેલ્ફકોન્ફીડન્સથી કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી થોડીક બચત કરી શકશો. દરરોજ ‘સરોશ…

  • ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં

    શ્રી ઈરાનશાહ આતશબહેરામના વડા દસ્તુર ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં કેન્સર સાથેની લાંબી અને સાહસભરી લડાઈ બાદ, ૭૨ વર્ષની વયે, મુંબઈની જસલોક હોસ્પિટલ ખાતે રવિવાર, ૨૬મી જૂન, ૨૦૧૬ (રોજ ગોશ, માહ બહમન)ના દિવસે ગુજર પામ્યા છે. આપણી કોમના સૌ કોઈ માટે આ ખોટ લાંબો સમય પુરાય એવી નથી, કેમ કે તેઓ મિત્રતાભર્યા, મદદ‚પ થવા તત્પર…

  • હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

    સાસાનીઅન ઈરાનની આણ હિન્દ પર હતી એવો ઈતિહાસ જાહેરમાં નથી પણ સિકકાઓ વિગેરેથી તે સિધ્ધ થાય છે. વળી ઈરાનીઓ વ્યાપાર અર્થે ઠરીઠામ હિન્દમાં થયેલા અને પોતાના ધાર્મિક સંસ્થાઓને ખુદ સાસાન જમાનામાં સ્થાપેલી, તેવી કંઈબી ખુલ્લી ઈતિહાસિક નોંધે આજે નથી. પણ સાસાનીઅન શહેનશાહતના પડવા પછીથી પારસીઓ દેશાગમન કરી ઈરાનને છોડી જતા હતા તેની વિગતો પર જોયું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    7 January – 13 January 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે નાનામાં નાના કામમાં પરેશાન થતા રહેશો. તમે સીધા ચાલશોે તો પણ તમારા દુશ્મન તમને શાંતિથી બેસવા નહીં દે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. રાહુને શાંત કરવા દરરોજ…

  • શિરીન

    એક ઘંટી મારી તે જવાને તેના પ્યુન આગળ શિરીનને બોલાવી મંગાવી. થોડીકવારે તે ગરીબ બાલા ઓશકાતી ગભરાતી દાખલ થઈ કે ફિરોઝ ફ્રેઝરે બારણું બંધ કરી તેણીને પોતા પાસ ખુરશી પર બેસાડી પછી ગમગીન સાથ પૂછી લીધું. ‘શિરીન, શિરીન તે કાંય નહીં મને તારા ભઈ વિશે જણાવ્યું?’ ‘પણ..પણ ફિલ, તમોએ તેને પકડાવી આપવાના સોગંદ લીધા હતા.’…