જરથોસ્તી ધર્મ પ્રમાણે માનવીનું બંધારણ નવ તત્વોનું

બીજા ધર્મોની ફીલસુફીમાં માનવીનું બંધારણ સાત તત્વોનું બનેલું હોય છે એમ કહે છે જ્યારે જરથોસ્તી ઈલ્મે-ક્ષ્નૂમનું શિક્ષણ શીખવાડે છે કે શું હસ્તીની મીનોઈ નુરી શએ (ચીજ)ઓનું કે શું નીસ્તીની અનાસરી શએઓનું બંધારણ નવ તત્વોનું બનેલું છે. ‘ઈલ્મે-અયદાદ’ એટલે કે સંખ્યાની ફીલસુફી કે જેની અંદરજ તમામ સૃષ્ટી રચનાનો ભેદ સમાયો છે. તે બાબદમાં જોતા ગમે તેવી મોટી રકમ લઈશું તો તેની અંદર ૧ થી ૯ અને ૦ સુધીના આંકડાઓજ આવશે. જેમાનાં એકથક્ષ સાત સુધીના આંકડાઓમાં હસ્તીને લગતી ફીલસુફીનો ભેદ છે.

આંઠનો આકડો જે કચાસનો છે તે નીસ્તીનો ભેદ રાખે છે જેને નવની સર્ંપૂણ ગતિને પામવાનું છે જેથી તે દસની કમાલ્યનતને પહોંચી શકેએટલે કે તે સાહેબ અહૂ જે એકલો એક જ છે તેને પામવા માટે શુન્યની (ફ્રવષીની) હાલતમાં દરેક શુન્યને અંતે જવાનું છે. ‘ઈલ્મે-ઈન્ડીસત’ યાને ગણિતશાસ્ત્રની ‚એ જોતાં નવનાં આંકની ખાસ ખૂબી એ છે કે એને ગમે તેટલી નાની કે મોટી રકમે ગુણતાં જે જવાબ આવે છે કે જવાબના આંકડાઓને સરવાળો કરતાં પાછો નવનો જ આંકડો આવીને ઉભો રહે છે.

દાખલા તરીકે ૯ડ્ઢ૫=(૪+૫=૯)

૯ડ્ઢ૧૮૫=૧૬૬૫ (૧+૬+૬+૫=૧૮=૧+૮=૯)

આવી રીેતે જોતાં નવનો આંક સંપૂર્ણ ગતિ ધરાવનારો છે. આપણી જિંદગી નેમ પણ સંપૂર્ણતાએ પુગવાની જ હોવાથી આપણા શરીરનાં બંધારણની અંદર જુદા જુદાં નવ તત્વો કુદરત તરફથી અપાયેલા છે.

Similar Posts

  • સ્વર્ગ જેવું મંદિર

    ખુશરૂ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વર્ગનું મંદિર’ એ  ગેમ પર ખુશરૂનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી. ‘સ્વર્ગનુ…

  • Your Moonsign Janam Rashi This Week –
    16 December, 2017 – 22 December, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તમે ચેરિટી સોશિયલ કામો સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરજો.  ગુરૂની કૃપાથી કોઈ મિત્રના મદદગાર બનશો. ચાલુ કામમાં તમને આનંદ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરવામાં…

  • ખોરદાદ સાલ મુબારક!

    ખોરદાદ સાલનો તહેવાર આપણા ધાર્મિક રિવાયતો અને ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે (રોજ ખોરદાદ, માહ ફરવર્દીન) આપણા ધર્મ અને આપણા ઇતિહાસને લગતી નીચેની મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી: 1. પ્રોફેટ અશો જરથુષ્ટ્રનો જન્મ થયો હતો. 2. દાદર અહુરા મઝદાએ વિશ્ર્વનું પ્રથમ યુગલ બનાવ્યું, જેમનું નામ મશ્ય અને મશ્યાન છે….

  • પૈસા કમાવવાની સો સરળ રીત

    એક સરોવરમાં નહાવા પડેલી યુવતીને એક પોલીસ ઓફીસરે કહ્યું: અહીં નાહવાની મનાઈ છે. તો મેં કપડાં ઉતાર્યા એ પહેલા કહેવું હતું ને? કપડાં ઉતારવાની મનાઈ નથી. પોલીસ ઓફિસરે જવાબ આપ્યો. *** એક ગ્રાહક: ભાઈ, તારી દુકાનમાં જેટલા સડેલા ટમેટા, ઈંડા છે તે મારે જોઈએ છે. દુકાનદાર: કેમ તમે પણ આપણા શહેરમાં આવેલા હાસ્ય-અભિનેતાના પ્રોગ્રામમાં જવાના…

  • Indian Law Books

    This is a simple and free app which has over 540 law books at your disposal. Just download the app and all Bare Acts covering diverse areas are available right on your phone. There are Bare Acts covering Banking, Corporate, Education, Environment, Air Traffic, Human Rights and many more topics. You can search based on…

  • મન ભરીને જીવો, મનમાં ભરીને નહી

    એક 6 વર્ષનો ભાઈ અને એની 8વર્ષની બહેન… બંને ભાઇ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે…નાનો ભાઈ છટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં. રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે. ભાઈ નજીક આવી ને પૂછે છે, ‘કેમ, તારે…