નેક ખ્યાલ
ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર
તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર
દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા
રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર
રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો
ઈજ્જત આબથી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને
ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર
તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર
દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા
રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર
રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો
ઈજ્જત આબથી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમારા રોજના કામ વીજળી વેગે પૂરા કરી શકશો. તમારા શત્રુઓને મીઠી જબાન વાપરી પોતાના કરી લેશો. જે પણ કામ કરતા હશો ત્યાં થોડી મહેનત કરવાથી ઇન્કમ વધારી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે.દરરોજ…
જાલેજરની બાનુ રોદાબે જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે…
15મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ટાઇમ મેગેઝિને તેની 2021ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી હતી, જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ના સીઇઓ આદર પુનાવાલા, પીએમ નરેન્દ્ર મોદી અને કેટલાક અન્ય ભારતીયો સાથે હતા. સમાચાર અહેવાલો મુજબ, આદર પુનાવાલાએ વર્ષની શરૂઆતમાં પત્રકાર અભિષ્યંત કિદાંગુર સાથે આ વર્ષે મુદ્દાઓની શ્રેણી રજૂ કરી – પુણેમાં તેના પ્લાન્ટમાં…
ખીમા સમોસા સામગ્રી: 250 મટન/ચીકન ખીમો, 6-7 ઝીણા સમારેલા કાંદા, 5 થી 6 લીલાં મરચાં પીસેલા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ચીકન મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર, ઝીણા સમારેલી કોથમીર અને ફુદીનો. સમોસાની પટ્ટીનું પેકેટ રીત: ખીમા ને સાફ કરી બાફી લો. એક વાસણમાં થોડું તેલ મૂકી…
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલાં 4 દિવસ જ શનિની દીનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઉતરતી શનિની દીનદશા તમારી તબીયતને બગાડી જશે. 26મી સુધી નાની બાબતમાં બેદરકાર રહેતા નહીં. 27મીથી ગુરુની દિનદશા તમારા રોકાયેલા કામને ફરી ચાલુ કરવા માટેનો રસ્તો બતાવશે. નાણાકીય છુટછાટ સારી થતી જશે….
મુંબઈમાં પરેલ ખાતે આવેલી બાળકો માટેની બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ અમેરિકન એક્રેડિટેશન કમિશન ઈન્ટરનેશનલ (એએસીઆઈ) તરફથી માન્યતા પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ હોસ્પિટલ બની ગઈ છે, આમ ભારતમાં દરજ્જો મેળવનારી એકમાત્ર હોસ્પિટલ છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ સિદ્ધિ અને માન્યતા માટે વાડિયા હોસ્પિટલના સીઈઓ ડો. મિની બોધનવાલાને સન્માનિત કર્યા. એએસીઆઈ (ભારત) એ 25-27 ઓગસ્ટ, 2022ની…