આપવાવાળો કોઈ બીજો છે

આપણે બધા એમજ ચાહતા હોઈએ કે આપણા માટે કોઈ કંઈ કરે. અગર આપણે કોઈને મદદ કરી હોય કે કંઈ વસ્તુ ભેટ આપી હોય તો આપણે ચોકકસ ચાહીયે છીએ કે ભવિષ્યમાં એ મારસ આપણી મદદ જ‚ર કરે.

આપણે બધા જાણીયે છીએ કે ભગવાન છે પણ કેટલા લોકો તેના પર ભરોસે કરે છે. જો ભરોસો કરતા હોત તો એમ ભાઈ બીજા ભાઈ સાથે બાપની મિલ્કત પર ઝગડો નહીં કરતે. બધા લોકોને લેવાનું ગમે છે પણ આપવાનું કોઈને નહીં.

આપણે ગાય કે કુતરાને જ્યારે રોટલી ખવાવીયે છીેએ કે કોઈ ભિખારીને મદદ કરીએ છીએ તો શું આપણે એમની પાસેથી બદલમાં પાછું કંઈ માંગીએ છીએ? નહીં ને? કારણકે આપણે માનીયે છીએ કે ભગવાન આનો બદલો આપણને જ‚ર આપશે. આપણે હમેશા ભગવાનનો આભાર મનાવો જોઈએ. માંગવાવાળાની લાઈનો લાંબી હોય છે પણ આપવાવાળા ઘણા જ ઓછા હોય છે. તો શા માટે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ માટે કંઈ કરી નથી શકતા.

એકવાર એક વ્યક્તિ ગાડી સાફ કરી રહ્યો હતો. બીજી વ્યક્તિ ત્યાંથી પસાર થતા પૂછયું ‘આ ગાડી કોની છે’ તે વ્યક્તિએ જવાબ આપ્યો ‘આ ગાડી મારા ભાઈને છે અને એણે મને ભેટ આપી છે.’ તે વ્યક્તિ એ કહ્યું કે ‘કાશ મારો પણ ભાઈ મને ગાડી ભેટમાં આપતે.’

થોડીવાર પછી બીજો વ્યક્તિ ત્યાંથી પસાર થયો એણે પણ એજ સવાલ પૂછયો. તે વ્યક્તિ ફરી તે જ જવાબ આપ્યો, ‘મારા ભાઈએ મને ભેટ આપી છે.’

ત્યારે તે વ્યક્તિ બોલ્યો ‘કાશ મારો પણ કોઈ ભાઈ હતે અને હું પણ તેને ભેટમાં કાર આપતે જરા વિચાર કરો તમે કયાં વ્યક્તિ બનવા માંગો છો

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 December – 16 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા સારા વિચારો તમે આગળ લઈ જવામાં મદદગાર થશે. ગુરૂની કૃપાથી તંદુરસ્તીમાં સારો સુધારો થતો રહેશે. જે પણ કામ કરશો તેમાં તમારા સેલ્ફકોન્ફીડન્સથી કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી થોડીક બચત કરી શકશો. દરરોજ ‘સરોશ…

  • ‘ચ’ ચકલીનો ‘ચ’

    મારા બાળમંદિરના (ક્ધિડરગાર્ટન) માસ્તર ચુનીલાલ કંઈ લખ્યા કરતા, જાતે ભણાવે નહીં પણ એક વડો નિશાળિયો (મોનીટર) અમને ક કમલનો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ, એમ બોલાવતો ત્યારે અમે એટલું બધું હસતા કે ચ ચકલીનો ચ આવે ત્યાં સુધી અમારૂં હસવાનું રોકાતું નહીં. ચાલો! ત્યારે હું તમને ચ વિશે ચર્ચા કરી તેની સાથે તમારી…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: શા માટે આપણે એક સમુદાય તરીકે, હજારો વર્ષોથી ખર્ચાળ ચંદન જેવું બળતણ, અર્થહીન વિધિઓ અને અહુરા મઝદાને સીધી રીતે પ્રાર્થના કરવાને બદલે આતશને પ્રાર્થના કરીએ છીએ? શું જે પ્રાર્થના હાથ કરે છે તે હોઠો કરતા નથી? શા માટે અગિયારીઓની જાળવણીમાં આટલો બધો ખર્ચ કરીએ છીએ? મોંઘીદાટ ધાર્મિક વિધિઓ  પર ખર્ચ કરવા બદલ ગરીબો અને…

  • Your Moonsign Janam Rashi This Week –
    14th September, 2019 – 20th September, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું જ બુધની દિનદશા માં પસાર કરવાનું બાકી છે. તેથી આ અઠવાડીયામાં લેતી-દેતીના કામો પહેલા પુરા કરી લેજો. જેબી પ્લાન બનાવો તે 45 દિવસ બાદ પુરા થશે તેવું વિચારીને આગળ વધજો. તમારા માથાની જવાબદારી ભરેલા કામને ઓછા કરી લેજો. તેથીથી શનીની…

  • હૈદરાબાદની ચીનોય અગિયારીના કોલોની નિવાસીઓ કરી નવરોઝની ઉજવણી

    હૈદરાબાદની બાઇ માણેકબાઈ એન. ચીનોય અગિયારીના કોલોનીના રહેવાસીઓએ 20મી માર્ચ, 2021 ના રોજ અગિયારીના હોલમાં જમશેદી નવરોઝ ટેબલ સ્પ્રેડથી સ્પ્રિંગ ઇક્વિનોક્સની ઉજવણી કરવાની પરંપરા ચાલુ રાખી હતી. અગિયારીના રહેણાંક સંકુલમાં રહેતા તમામ 36 પરિવારમાંથી દરેક પરિવારે ટેબલ પર એક વસ્તુનો ફાળો આપ્યો હતો. નવરોઝના આગમનને આવકારવા અને ઉજવણી કરવા માટે બપોરના તમામ વસાહત રહેવાસીઓ અગિયારી…

  • મેટ્રો 3ની અપડેટ

    ગુરુવાર, 28મી જૂન, 2018ના રોજ, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ મુંબઈ મેટ્રો 3 પ્રોજેકટની ગોઠવણીનો વિરોધ કરતા પારસી સમુદાય દ્વારા દાખલ કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી મેળવવાનો હેતુ સાથે ભૂગર્ભ ટનલિંગ પ્રવૃત્તિને લીધે મુંબઇના બે સૌથી જૂના આતશ બહેરામ – વાડિયાજી આતશ બહેરામ અને અંજુમન આતશ બહેરામની પવિત્રતાને અને માળખાકીય રીતે નુકસાન ન…