જવ કેટલા ઉપયોગી છે?

જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ  રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી વ્યક્તિ માટે વધુ સારા! જવ મેદહર હોવાથી જાડી વ્યક્તિ માટે પણ લાભપ્રદ રહે છે! મધુપ્રમેહ ડાયાબિટીસમાં જવ ગુણકારી ગણાય. ચામડીના સઘળા રોગોમાં જવ લાભ પહોંચાડે છે. જવ મૂત્રલ હોવાથી મૂત્રજનન માર્ગ વિષયક રોગો તેમજ શરીર પરના પાણીના સોજામાં ખૂબ ઉપયોગી સિધ્ધ થાય છે. કફ અને પિત્તની ફરિયાદોમાં અકસીર ઔષધ જેવા જવના રોજિંદા આહારમાં પ્રયોગ-ઉપયોગ તરફ આપણે કેમ ધ્યાન નથી આપતાં?

Similar Posts

  • જરથુસ્ત્ર: માનવજાતના મસીહા

    અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો. જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ…

  • અલિ શાહજાદી સાથે પરણ્યો!!

    ત્રણે શાહજાદાઓએ સુલતાનની દલીલ સાંભળી લીધી. તેમને પણ લાગ્યું કે આહમદે શાહજાદીનો જાન બચાવ્યો કરો, પણ અલિની દૂરબીન વગર તે તેની માંદીગીની વાત જાણી જ કેમ શકતે? અને વાત જાણી, દવા પાસે છતાં શાહજાદી બહુ દૂર હોવાથી હુસેનના ગાલીચા વગર આંખના પલકારામાં શાહજાદીને બચાવવા આવી પણ કેમ શકાત? તેથી તેઓ ત્રણેએ બીજી પરીક્ષા આપવા કબૂલ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 June, 2018 – 15 June, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ કામમાં મુશ્કેલી નહીં આવે. મનને શાંત રાખીને કામ કરવામાં આનંદ આવશે. હાલમાં લીધેલા ડીસીઝન  ખરાબ સમયમાં સારૂં ફળ આપીને રહેશે. ઘરવાળાની વાત  ઈશારાથી સમજી લેશો. બીજાની ભલાઈનું કામ કરી દુવા મેળવશો. મુસાફરીનું આયોજન…

  • હસો મારી સાથે

    એક મિત્રને વેલણથી બચવા માટે મેં સલાહ આપી કે, રોટીમેકર લઇ લે. 5-6 દિવસ પછી એનો ફોન આવ્યો વોશીંગ મશીન કઈ કંપનીનું સારું આવે છે? હવે તો ધોકા મારે છે. *** દર્દી: હું તો એટલો મોદી ભક્ત થઈ ગયો છું ને કે મારા શરીરમાં એક જગ્યાએ નાનું કમળ ઉગ્યું છે. ડોકટર: અરે ગધેડા, એ કમળ…

  • હયુજીસ રોડની વાચ્છાગાંધી અગિયારીની 161મી સાલગ્રેહની ઉજવણી

    તા. 31મી ડિસેમ્બર, સરોષ રોજના દિવસે વાચ્છા ગાંધી અગિયારીની સાલગ્રેહનો શુભ પ્રસંગ ઉજવાયો હતો. સવારે હાવનગેહમાં માચી બાદ 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીના જશનની ક્રિયા પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાન્જી અને બેટા હોરમઝદની આગેવાની હેઠળ 11 મોબેદોની હમશરીકીથી થયું હતું. ઘણી સારી સંખ્યામાં હમદીનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જશનબાદ સર્વેએ હમ-બદંગી કરી હતી. સાંજે…

  • લેખક અને ઇતિહાસકાર મર્ઝબાન ગિયારાનું નિધન

    મર્ઝબાન જમશેદજી ગિયારા, પ્રખ્યાત લેખક અને ઇતિહાસકાર, તેમની પારસી ધર્મ અને સંસ્કૃતિના સંશોધન માટે કુશાગ્રતા વ્યાપકપણે માનવામાં આવે છે, તેમનું 3જી નવેમ્બર, 2022ના રોજ મુંબઈના બાન્દરા કામા કોન્વેલેસેન્ટ હોમમાં અવસાન થયું, જ્યાં તેઓ તેમની પત્ની સાથે થોડા દિવસોથી રહેતા હતા. પારસી સમુદાય તેમના દ્વારા લખાયેલા અત્યંત સારી રીતે સંશોધન પામેલા પુસ્તકોના વારસાથી આપણને સમૃદ્ધ કરવા…