બાનુઓની ખરી ખૂબસૂરતી શામાં છે

‘સુરતસે કીરત બડી, બીનપંખ ઉડી જાય. સુરત તે જાતી રહે, કીરત કબુ ન જાય.’

કવીએ સાચુ જ કહ્યું છે કે ચહેરાની ખુબસુરતી કરતાં પોતે કરેલાં કિર્તી ભર્યા કાર્યો તમારી ખુબસુરતમાં વધારો કરે છે. જવાનીમાં ચહેરાની ખુબસુરતી બુઢામાં કરમાઈ જશે. અને વખતના વહેણ સાથે ઝાખી થશે. પણ સદ કાર્યો કરીને મેળવેલી કિર્તી કદી ઝાકી થતી નથી. શુભકાર્યાનો યશ આપણી સાથે રહેશે. જ્યારે જવાની જોબન અને ખુબસુરતી નાશ થવાને માટે સર્જાયેલી છે. માટે સુરત કરતાં કીરત શ્રેષ્ઠ ગણાઈ છે. સ્ત્રીઓએ એ યાદ રાખવું ઘટે કે ખુબસુરતી ગોરી ચામડી કે સોના ચાંદીના ઘરેણા નથી. ઈન્સાનની ખુબીએ તેની ખુબસુરતી ગણાય. સાચી ખુબસુરતી તો તે છે જેની મનશ્ની, ગવશ્ની અને કુનશ્ની નેક, અંત:કરણ પાક, જે ઉમદા મનનું અને ઉંચી નીતિનું હોય. ‘હેન્ડસમ ઈઝ ધેટ, હેન્ડસમ ડસ’ બાનુએ આ ખરી ખુબસુરતી મેળવવી હોય તો તેઓએ ‘આરમઈતી’ના ઉમદા મોતી એકત્ર કરી, અશોઈની અણીએ વીંધી ભલામણનાં દોરામાં પોઈને, તાબેદારીની ગરદન ઉપર પહેરવા. આરમઈતીના હીરાના હારો અમૂલ્ય છે. એવા કીમતી આભુષણો પોતે પહેરવાના અને પોતાની વહુ દીકરાઓને શણગારવાના ખુદા પાસે મુરાદ માંગવી.

Similar Posts

  • ખાંડ-સાકરને બદલે ગોળ કેમ?

    આહારમાં મીઠાશ માટે સામાન્ય રીતે ખાંડ-સાકર વગેરેને બદલે ગોળને વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ અપાય છે. કેમ કે, ગોળ વાસ્તવમાં ગુણકારી છે. સામાન્ય રીતે મીઠા પદાર્થો પચવામાં ભારે હોય છે, પણ ગોળ પચવામાં હલકો રહે છે. આ એક બહુ મોટું આશ્ર્ચર્ય છે! વળી ગોળ મીઠા હોઈને પિત્તનું-સિનગ્ધ હોઈને વાયુનું ગરમ હોઈને કફનું શમન કરે છે!…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 June, 2019 – 14 June, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં સંતોષ મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. મુસાફરીનો ચાન્સ છે. મનને શાંત રાખી કામ પૂરા કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નવા મિત્રની મુલાકાતથી ભવિષ્યમાં ફાયદો થશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી…

  • અરદીબહેસ્ત યશ્ત (2)

    આજે, આપણો દિવસ વહેલી સવારે ચાના ગરમ કપથી શરૂ થાય છે. તે આપણી સિસ્ટમમાં બનેલી એક રૂટિન છે અને લગભગ રોજ આપણે ગેસને પ્રકાશિત કરીએ છીએ, ચાની કીટલી મૂકીએ છીએ અને આપણી ચા તૈયાર થઈ જાય છે! હવે હું તમને એક હજાર વર્ષ પાછળ લઈ જાઉં છું અહીં સવાર જેવું દેખાશે. તમે ઉઠો, તમારી પાદયાબ…

  • અમારા મા-બાપ જ અમારી ધરોહર!

    સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો. ઘરમાં સોરાબ, રોશન અને…

  • ભાભા સેનેટોરિયમના લોકોના અસ્તિત્વનો પ્રશ્ર્ન

    વસ્તુસ્થિતિ કયારે બદલાશે? સમુદાયના લોકોના જીવન કરતા શું ટ્રસ્ટીઓના ઈગો વધુ મહત્વના છે? પૃષ્ઠભૂમિ: વરસો પહેલા મુંબઈમાં પારસીઓ માટે બે સેનેટોરિયમ હતા. પિટીટ સેનેટોરિયમ જે કેમ્પસ કોર્નર અને ભાભા સેનેટોરિયમ, બેન્ડ સ્ટેન્ડ બાન્દરામાં આવેલું છે. દર થોડા મહિને સુમદાયના ઘર વગરના લોકો આ સેનેટોરિયમમાં અદલાબદલી કરી રહેતા હતા. એક દિવસ પિટીટ સેનેટોરિયમે પોતાના દરવાજા બંધ…

  • ખુરશેદ યઝદ અને અહરીમનની વિલ

    લખાણના આ વિશિષ્ટ ભાગમાં, દિનબાઈએ અહરીમને આપેલા હુકમો પર ભાર મૂક્યો છે. આ સ્પષ્ટ રીતે સમજાવે છે કે અહરીમનને જીતવા અને તેને આપણા અસ્તિત્વના ક્ષેત્રમાંથી નાબૂદ કરવા માટે પાક દાદાર અહુરા મઝદા દ્વારા એક ભારે કાર્ય કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે અહરીમન દ્વારા આપવામાં આવેલ દરેક આદેશ, આજે આપણા ગ્રહને અસર કરી…