હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ

હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ કરી દરેમહેરનું ઉદઘાટન થયું ‘યઝશ્ને અને વંદીદાદની ક્રિયાઓ મરહુમ પેરિન કેરસાસ્પ દસ્તુરની યાદમાં તેમની દીકરીઓ મહેર કેરસાસ્પ દસ્તુર અને ફરિદા કેરફેગર આંટિયા અને તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન સનાયા ફરહાદ ચીચગર, ખુશરો કેરફેગર આંટિયા તરફથી એરવદ આદિલ ભેસાનિયા અને એરવદ માહિયાર પંથકી તથા મુંબઈના યોઝદાથ્રેગર મોબેદો દ્વારા કરવામાં આવી હતી. યઝશ્નેનો સમારોહ 26મી જૂન 2017એ સવારે સ્ટે. ટા. 6.30 કલાકે શરૂ થયો હતો. ત્યારબાદ 27મી જૂન 2017ને દિને વંદીદાદની ક્રિયા રાત્રે સ્ટે. ટા. 12.30 કલાકથી સવારે સ્ટે. ટા. 6.30 કલાક સુધી ચાલી હતી. બધી ક્રિયાઓના સમાપન પછી સવારે સ્ટે. ટા. 7.00 કલાકે આતશ પાદશાહ સાહેબને નવીનીકરણ કરેલા કેબલાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.

હૈદ્રાબાદ અગિયારી અને સિક્ધદરાબાદની વિકાજી મહેરજી અગિયારીની આઠ મોબેદો તથા એરવદ અસ્પંદિયાર દાદાચાનજી અને મુંબઈના બે યોઝદાથ્રેગર મોબેદો દ્વારા હાવનગેહની માચી અને આભારનું જશન કરવામાં આવ્યું હતું. એરવદ અસ્પંદિયાર દાદાચાનજી દ્વારા ‘આતશ બાદશાહની બંદગી અને તેના ફાયદા’ પર સરસ ભાષણ આપવામાં આવ્યું હતું. દરેમહેરના પંથકી સાહેબ એરવદ મહેરનોશ ભરૂચાએ ટ્રસ્ટીઓ, એરવદ અસ્પંદિયાર દાદાચાનજી અને મુંબઈથી આવેલા યોઝદાથ્રેગર મોબેદોને સમારંભને સફળતાપૂર્વક પાર પાડવા માટે આભાર માનવામાં આવ્યો હતો.

ટ્રસ્ટના સેક્રેટરી અને ખજાનચી રૂસી કે. ડોકટર દ્વારા બે દિવસના સમારંભનુું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું. હૈદ્રાબાદ અને સિક્ધદરાબાદ એ બે શહેરોમાંથી મોટી સંખ્યામાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી.

Similar Posts

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box]   January (Lucky No. 17; Lucky Card: Star): A great sense of balance will preside over all areas of your life – including your health, wealth, mental peace and emotional satisfaction. You…

  • |

    તંત્રીની કલમે

    જમશેદી નવરોઝ મુબારક વ્હાલાં વાંચકો, દર વર્ષે, આપણે જમશેદી નવરોઝના શુભ પ્રસંગની ઉજવણી કરવા શું કરવું તેની સુચિ સાથે તૈયાર હોઈએ છીએ. આપણા ઘરોની સફાઈ, સજાવટ, નવા કપડા ખરીદવા, પ્રિય લોકોને આપવા મીઠાઈના ઓર્ડર કરવા, નાટકની ટિકિટ બુક કરાવવી અને રાત્રિના જમણ માટે ટેબલો બુક કરાવીએ છીએ વગેરે વગેરે. મોટાભાગે, આપણે આ બધા બાહ્ય દેખાવામાં…

  • |

    નવરોઝમાં સકારાત્મક રીતે તમારા માર્ગમાં આગળ વધો!!

    શું તમે જાણો છો કે શારીરિક રોગ એ માત્ર શરીરમાં અસંતુલન જ નથી, પરંતુ વાસ્તવમાં આપણી લાગણીઓ અને વિચારોનું અભિવ્યક્તિ સાબિત થાય છે? ભાવનાત્મક સમસ્યાઓ શારીરિક રોગના આધ્યાત્મિક કારણો છે. મેટાફિઝિક્સ એ મનનું વિજ્ઞાન છે જે જણાવે છે કે શરીરમાં કોઈપણ રોગ નકારાત્મક વિચારોનું સીધું પરિણામ છે. આપણા શરીરના જુદા જુદા ભાગો આપણા જીવનના વિવિધ…

  • મેટ્રો 3ની અપડેટ

    ગુરુવાર, 28મી જૂન, 2018ના રોજ, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ મુંબઈ મેટ્રો 3 પ્રોજેકટની ગોઠવણીનો વિરોધ કરતા પારસી સમુદાય દ્વારા દાખલ કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી મેળવવાનો હેતુ સાથે ભૂગર્ભ ટનલિંગ પ્રવૃત્તિને લીધે મુંબઇના બે સૌથી જૂના આતશ બહેરામ – વાડિયાજી આતશ બહેરામ અને અંજુમન આતશ બહેરામની પવિત્રતાને અને માળખાકીય રીતે નુકસાન ન…

  • |

    Don’t Leave Me Alone!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Shirin Merchant is India’s pioneering Canine Behaviourist and Trainer. For the past 25 years, she has worked hard to ensure that dogs in India are trained using reward-based methods.  [/otw_shortcode_info_box] A year ago, when the pandemic struck, it changed our lives and those of our dogs’ too. We were all stuck at…

  • ‘Fat And Fit’ or ‘Lean And Mean’? Whose Life Is It Anyway!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Being larger than the average sized person is seen as not normal and the first perceptions most jump to, are always negative – that of heart diseases, sluggishness, gluttony and unhealthy lifestyle. Noshir Dadrawala busts both – myths and stereotypes – with this article, which elucidates how being healthy is not the reserve…