હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ

હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ કરી દરેમહેરનું ઉદઘાટન થયું ‘યઝશ્ને અને વંદીદાદની ક્રિયાઓ મરહુમ પેરિન કેરસાસ્પ દસ્તુરની યાદમાં તેમની દીકરીઓ મહેર કેરસાસ્પ દસ્તુર અને ફરિદા કેરફેગર આંટિયા અને તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન સનાયા ફરહાદ ચીચગર, ખુશરો કેરફેગર આંટિયા તરફથી એરવદ આદિલ ભેસાનિયા અને એરવદ માહિયાર પંથકી તથા મુંબઈના યોઝદાથ્રેગર મોબેદો દ્વારા કરવામાં આવી હતી. યઝશ્નેનો સમારોહ 26મી જૂન 2017એ સવારે સ્ટે. ટા. 6.30 કલાકે શરૂ થયો હતો. ત્યારબાદ 27મી જૂન 2017ને દિને વંદીદાદની ક્રિયા રાત્રે સ્ટે. ટા. 12.30 કલાકથી સવારે સ્ટે. ટા. 6.30 કલાક સુધી ચાલી હતી. બધી ક્રિયાઓના સમાપન પછી સવારે સ્ટે. ટા. 7.00 કલાકે આતશ પાદશાહ સાહેબને નવીનીકરણ કરેલા કેબલાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.

હૈદ્રાબાદ અગિયારી અને સિક્ધદરાબાદની વિકાજી મહેરજી અગિયારીની આઠ મોબેદો તથા એરવદ અસ્પંદિયાર દાદાચાનજી અને મુંબઈના બે યોઝદાથ્રેગર મોબેદો દ્વારા હાવનગેહની માચી અને આભારનું જશન કરવામાં આવ્યું હતું. એરવદ અસ્પંદિયાર દાદાચાનજી દ્વારા ‘આતશ બાદશાહની બંદગી અને તેના ફાયદા’ પર સરસ ભાષણ આપવામાં આવ્યું હતું. દરેમહેરના પંથકી સાહેબ એરવદ મહેરનોશ ભરૂચાએ ટ્રસ્ટીઓ, એરવદ અસ્પંદિયાર દાદાચાનજી અને મુંબઈથી આવેલા યોઝદાથ્રેગર મોબેદોને સમારંભને સફળતાપૂર્વક પાર પાડવા માટે આભાર માનવામાં આવ્યો હતો.

ટ્રસ્ટના સેક્રેટરી અને ખજાનચી રૂસી કે. ડોકટર દ્વારા બે દિવસના સમારંભનુું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું. હૈદ્રાબાદ અને સિક્ધદરાબાદ એ બે શહેરોમાંથી મોટી સંખ્યામાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી.

Similar Posts

  • નહેરૂજીનો બાળપ્રેમ

    પંડિત જવાહરલાલ નહેરૂ 14 નવેમ્બર 1889 ના રોજ અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નહેરૂને બાળકો માટે ખૂબ જ લાગણી હતી અને તેમણે બાળકોને દેશના ભાવિ તરીકે ગણ્યા હતા. બાળકો પ્રત્યેના સ્નેહના કારણે, બાળકો પણ તેમને પ્રેમ કરતા હતા. પંડિત નહેરૂના જન્મદિનને ચિલ્ડ્રન્સ ડે (બાલદિન) તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે…

  • પરવરદેગારના શુક્રાના!

    શિરીનને દરરોજ સૂતા પહેલા ડાયરી લખવાની ટેવ હતી. તે દિવસના બધાજ બનાવો તે ડાયરીમાં નોંધતી અને પરવરદેગારનો આભાર માનવાનું નહીં ભુલતી. તેનો દિવસ સારો જાય કે ખરાબ તે મનમાં ફકત સારા જ વિચાર કરતી અને એને મનમાં હતું કે પરવરદેગાર હમેશા તેની મદદ માટે તત્પર રહેતા! એક રાતે શિરીને લખ્યું કે હું ખુબ જ સુખી…

  • ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

    ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ….

  • Caption This– September 16, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 23rd September, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Being Chapla with the Japla!” – By Jarbanoo Dotiwala   [/otw_shortcode_info_box]

  • Avan Ard-vi-Sur Banu Beresad

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…

  • Jehan Irani Scores 3 Golds, 1 Silver In First Attempt At ICN (India)

    Mumbai-based, 22-year-old Jehan Irani, won three Golds and one Silver in the prestigious ‘I Compete Natural’ (ICN) India, the Indian chapter of the body-building and fitness competition, which was held on 5th November, 2022, at the Yashwantrao Chavan Centre, Nariman Point, in South Mumbai. Sixty participants from across India and other countries competed to win…