હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

આપણને ઘડી ઘડી કહેવામાં આવે છે કે ઈરાન અને હિન્દ વચ્ચે કેળવણી પ્રચારના જ્ઞાન વૃધ્ધિના જંગલી હાલતમાંથી સુધરેલી સ્થિતિ થવાના વખતના દુનિયાના થયેલા ઉદયથી જાત જાતના સંબંધો વ્યવહારો હતા જેવા કે સામાજીક વ્યવહારો હતા, રાજકીય રાજકારોબાર વિષયક વ્યવહાર, રાજ વ્યવહારીક સંબંધો હતા. ધંધા રોજગાર સંબંધિક જ્ઞાન, સંબંધિક વ્યવહારો હતા આ બધુ જેવા કે વંદીદાદ યસ્તો વિગેરે પરથી તેમ પહેલવી લખેલા બચેલા લખાણો જેવા કે કારનામે માદિગાને ચતરંગ વિગેરે ઉપરથી તમ અરબ લેખકો જેવા કે તબરી, અલબેરૂની ઉપરથી તેમ હાલે મલતા ઈરાનના નામાઓ જેવા કે શાહનામે ફિરદોશી, તેમ કેરશાસ્પ નામે બરજોર નામે, ફરામરોઝ નામે, બહમન નામે વિગેરે પરથી તેમ જમીનના ખોદકામ ઉપરથી યા સ્તંભો વિગેરે લખાણો જે પ્રાચીન કાળનો હેવાલ આપે તેવો હેવાલોની શોધખોળ પરથી માલમ પડી આવે છે. વળી આવી શોધોમાં ભાષાઓ અને તેને લગતા સાહિત્યના અભ્યાસથી આવતા અનુમાનો અમુક હદ લગીની સચ્ચાઈ દેખાડતા અનુમાનો સિકકાઓ ઉપરના લખાણો યા ચિહ્નોના અભ્યાસ પરથી દોરવામાં આવતા અનુમાનો, મનુષ્ય જાતના ચહેરા વિગેરે ઘાટ ઘટમ ઉપર રચાયેલી વિદ્યાના અનુમાનો પણ પોતાનો ફાળો આપે છે અને જ્ઞાનનો પ્રચાર વધારે છે એમ આજે મનાતું આવે છે. આ બધા પરથી બે મૂળ અનુમાનો દોરાયેલા છે જેવાકે હિન્દમાં ઈરાનીઓ જૂનામાં જૂના વસવાટો અને ઈરાનીઓની હિન્દમાં થયેલી શહેનશાહત. (ક્રમશ)

 

Similar Posts

  • નવજોત એટલે શું?

    સ) નવજોત એટલે શું? જ) પારસી જરથોસ્તી બાળકો સદરો અને કસ્તી ધારણ કરે તે ક્રિયા ને નવજોતની ક્રિયા કહેવામાં આવે છે. સ) નવજોત શબ્દનો અર્થ શું થાય છે? જ) જે વ્યક્તિ પ્રાર્થનાથી નવો પ્રારંભ કરે છે તેને નવજોત કહેવામાં આવે છે. સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોએ નાહન અથવા પવિત્ર સ્નાન કેમ કરવું પડે છે? જ)…

  • Supreme Reality Can Only Be Experienced

    In ancient India, there were secret-schools or gurukuls where occult knowledge was given by word of mouth. Secrets regarding higher spiritual states of mental exercises (Raj-Yoga) were whispered by the Guru to his chosen disciple or shishya, and this knowledge about the Supreme Reality is the greatest treasure anyone can have or experience. The pupil…

  • ગુલકંદ

    ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ…

  • Ratan Tata Lays Foundation Stone For Cancer Hospital In Ranchi

    Tata Trust Chairman Ratan Tata, along with Chief Minister of Jharkhand, Raghubar Das recently laid the foundation stone for the world-class cancer hospital which will be established in Ranchi. The hospital will offer a fifty beds facility, along with fourteen world class Operation Theatres, an Intensive Care Unit (ICU) with twenty-eight beds, and a Blood…

  • Khushnum Motafram Awarded Gold In LLB Exams

    On 11th January, 2019, Pune’s ­­­­25-year-old Khushnum Neville Motafram was awarded the ‘P H Kothadia’ Gold medal for securing the highest marks in the subject – ‘Code of Civil Procedure and Limitation Act’, as part of the Final Year LLB examination (April 2017), at the Convocation ceremony held at Savitribai Phule Pune University. Khushnum now…