શાહનામાની સુંદરીઓ: ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ તરીકે મેહેરબાની દેખાડવી જોઈએ.”

તેની એ વર્તણુંકથી તેનો પોતાનો બેટો ગુશ્તાસ્પ નારાજ થતો. તે ચીંતા રાખતો, કે જેમ કએખુશરૂએ પોતાના બપાવા કૌસનાં ખાનદાનના નબીરાઓનો હક બાજુએ મેલી બીજી શાખાના શાહાજાદાને રાજ આપ્યું, તેમ  રખેને મારો બાપ લોહોરાસ્પ મારો હક મેલી દઈ, કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓ તરફ તે મારા કરતાં વધુ મેહેરબાની દેખાડે છે, તેઓને રાજ આપે. એવી ચિંતાથી, જ્યારે લોહોરાસ્પ, કૌસનાં ખાનદાનીઓ તરફ સભ્યતા ખાતર પણ મેહરબાની દેખાડતો, ત્યારે ગુશ્તાસ્પ તે નાપસંદ કરતો, અને બાપ તરફથી પોતાનો ગેરઈનસાફ થતો માનતો, જો કે લોહોરાસ્પનાં મનમાં રાજગાદી ઉપરથી ગુશ્તાસ્પનો હક દૂર રાખવાનો કાંઈ પણ વિચાર નહિ હતો.

એક દિવસ પાદશાહ લોહરાસ્પે પોતાના મહેલના બાગમાં ખુશીખુશાલીની એક મિજલસ – હાલના શબ્દોમાં બોલીએ તો એક ગાર્ડન પાર્ટી બોલાવી હતી. ત્યાં શરાબનો દોર ચાલતો હતો. શાહના બેટા ગુશ્તાસ્પે શરાબ જરા વધારે લીધો હતો. તેની ખુરમીમાં તેને પોતાની ઉપલી ચીંતાનો ખ્યાલ આવ્યો. તેને લાગ્યું કે પાદશાહ તેનાં કરતાં કૌસનાં ખાનદાનીઓ તરફ વધારે મેહેરબાની દેખાડે છે, તેથી તેણે શરાબની ખુમારીમાં ત્યાં ને ત્યાંજ બાપ પાસે રાજ્યગાદીની તેની હૈયાતીમાંજ નીચે મુજબ માંગણી કીધી –

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11th June – 17th July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તબિયતની સંભાળ રાખજો. ખાવા-પીવામાં ધ્યાન આપજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈ પણ મિત્ર કે સગા સંબંધી તમારી પાસે ધનની માગણી કરે તો તેમને મદદગાર થવાની ભૂલ કરતા નહીં. ઘરમાં ભાઈ બહેન નારાજ થશે. ગુસ્સા…

  • કદમી અથવા પ્રાચીન નવું વર્ષ

    પારસી ટાઈમ્સ તેના બધા વાંચકોને નવા વર્ષની હૃદયપૂર્વક સાલ મુબારક પાઠવે છે. આ નવું વર્ષ કોમમાં એકતા, શાંતિ, સમૃધ્ધિ અને સુખ લાવીને દરેકના ચહેરા પર સ્મિત કાયમ માટે લાવે તેવી શુભેચ્છા. એક કોમ તરીકે આપણી સંખ્યા ઓછી છે પરંતુ આપણે હમેશા તહેવારની ઉજવણી મોટા પાયે કરીને ‘સાચા બ્લુ બાવાજી’ બનીએ છીએ. આપણા માટે તો દરરોજ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 March – 11 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 14મી એપ્રિલ સુધી શુક્રની દીનદશા ચાલશે. તમે તમારા મોજશોક ઓછા નહીં કરી શકો. ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. નવા મિત્ર કે પાર્ટનર મળવાથી ખુશ થશો. મનગમતી વસ્તુ મેળવવા માટે એકસ્ટ્રા કામ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 December – 30 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો દિવસ જ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. બને તો આજે ફેમીલીના વ્યક્તિને નારાજ કરતા નહીં. બાકી કાલથી રાહુની દિનદશા 42 દિવસમાં તમને દિવસે તારા બતાવી દેશે. રાહુને કારણે જે પણ કામ કરેલા હશે તેની ઉપર પાણી ફરી જતા વાર નહીં લાગે….

  • કરૂણા – 2022 માટેનો મંત્ર!

    જીવન નામના આ વ્યસ્ત જીવનમાં ફસાયેલા, આપણને જે જોઈએ છે તેના માટે બલિદાન આપવું પડશે. કારકિર્દી, સંબંધો, નાણાં, કુટુંબ ઉછેરનો તાણ આપણી યાદી અનંત છે. આપણામાંના ઘણા ફક્ત આપણા સંબંધો ઉપર જ નહીં, પણ આપણા સંબંધોની કિંમતે પણ આપણા કામને પ્રાથમિકતા આપે છે. અને જ્યારે એકલતાની લાગણી અથવા સાથીદારી/મિત્રતાની જરૂરિયાત આખરે આપણી સાથે આવે છે,…

  • |

    સરગવો:

    સરગવો તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની ઉપયોગિતા અને ગુણ. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન,…