અસ્પન્દાદ ની નિરંગ

સ્પેન્તા આરમઈતી, સ્પેન્દારમદ અથવા અસ્પન્દાદ એ પૃથ્વીના દેવદૂતો છે. ઘણી શક્તિશાળી પ્રાર્થનાઓમાંથી આપણને આશીર્વાદ મળે છે, તેમાંથી અસ્પન્દદાદની નિરંગ કદાચ સૌથી અનન્ય છે. તેનું ટૂંક અનુવાદ નીચે મુજબ છે:
નામ અને દાદાર અહુરા મઝદાની મદદ હોજો! સ્પેન્દારમદ મહિનાના સ્પેન્દારમદને દિવસે યઝદ, ફરિદૂન, તાગીને ધારણ કરનાર, સ્ટાર્સ તેશતર તીરની મદદથી સતાયશ, વનન્ત,અને હફતોરીંગની મદદ દ્વારા હું આ તમામ દેવો, ખરાફાસ્ટાર્સ, દરૂજી ધારણકરનાર, જાદુગરો, દુષ્ટ પરીઓ, દુષ્ટ શક્તિ વાપરનારાઓ, ઇરાદાપૂર્વક બહેરા અને બુદ્ધિશાળી અંધ, દુષ્ટ કરનારા, ચોર, વરૂ જેવા માણસોના મોઢા બાંધનાર છું અને મને અષેમ વોહુ મદદ કરે!
તે એક પીળા કાગળ પર કેસર શાહી (પાણી અને કેસરનું મિશ્રણ) સાથે એક મોબેદ સાહેબ દ્વારા લખવાનું છે. જો કે, મોટે ભાગે હવે તે સામન્ય સફેદ કાગળ પર તે લાલ શાહીમાં લખાય છે. દસ્તુરજી જે આ લખે છે તે અસ્પન્દાદ મહિનો અને અસ્પન્દાદ રોજને દિવસે જ લખી શકે છે. એમણે પહેલા તેમની રોજની પ્રાર્થના કરવી પછી તેસ્તર તીર યઝદની બાજ લીધા પછી જ તે આ નિરંગ લખવાનું શરૂ કરી શકે છે.
તે જ દિવસે, આ નિરંગ તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર મૂકવી જોઈએ. આ નિરંગ, જે પાઝેન્ડ લિપિમાં લખાયેલ છે, તે તમારા ઘરની ઢાલ છે. તે તમારા દરવાજા પર આવતા બધા નકારાત્મકતા અને અનિષ્ટને અટકાવે છે. તે દુષ્ટ લોકોની શક્તિઓને બાંધી દે છે અને તેને તમારા ઘરથી દૂર કરે છે. આ નિરંગનું દર વર્ષે નવીકરણ કરવું આવશ્યક છે અને જૂની નિરંગને જ્વાળાઓમાં સમાવિષ્ટ કરવી આવશ્યક છે. આપણા શાસ્ત્રોએ જે આપ્યું છે તે આપણે ઝડપથી ગુમાવી રહ્યા છીએ. ભલે તે દિવસ આવ્યો અને ગયો, આ નિરંગને તમારા દરવાજા ઉપર મૂકવાથી તે તમારી સારી મદદ કરશે – આ વાલી તમને ક્યારેય નિષ્ફળ નહીં કરે!

Similar Posts

  • પનીર સેન્ડવિચ પકોડા

    સામગ્રી: પનીર સેન્ડવિચ પકોડા માટે – પનીર 350 ગ્રામ, બ્રેડની સ્લાઈસ, બેસન 150 ગ્રામ, મીઠું જરૂરિયાત મુજબ, ચપટી ખાવાનો સોડા, અને હળદર. તેલ તળવા માટે. લાલ ચટણી માટે: લાલ મરચું 2 ચમચી, લસણ 7-8 કળી, મીઠું સ્વાદ અનુસાર, જીરુ 1 ચમચી નાખી તેની ચટણી પીસી લો. ફુદીના અને કોથમીરની ચટણી માટે: ફુદીનો 1 કપ, કોથમીર…

  • નાતાલનો સાચો અર્થ સમજવો!

    બેથલહેમના એક તબેલામાં એક નાનકડા બાળકનો જન્મ થયો અને તે જ સમયે નાતાલની વાર્તા શરૂ થઈ. બાળક મોટેા થઈને પરાજાઓનો રાજાથ બન્યો, માનવતાને શીખવ્યું કે જીવન જીવવાનો એકમાત્ર રસ્તો પ્રેમ છે. પ્રેમ એ નાતાલનો વાસ્તવિક અર્થ છે. ખ્રિસ્તીના જીવનનો ખરો ઉદ્દેશ્ય પતમારા પાડોશીને તમારી જેમ પ્રેમ કરોથના સંદેશને જીવનમાં આત્મસાર કરવાનો છે. જે સાંભળશે અને…

  • Caption This– September 09, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 13th September, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Stop screaming! You’re Breaking Ear-drums more than you’re Breaking News!!” – By Gulnar B. Pastakia   [/otw_shortcode_info_box]

  • નવરોઝ 2021 – આશા અને નવીકરણની ઉજવણી

    ઉત્સવોથી આશા અને આનંદ મળે છે. તેઓ બંધન અને જોડાણ માટેની તકો ખોલે છે. નવરોઝનો વસંત પર્વ કોઈ અપવાદ નથી. તે એક નવો દિવસ (નવ = ન્યુ અને રોજ = દિવસ), નવી શરૂઆત અને એકદમ નવા જીવનનો આરંભ કરે છે. આશા એ ખૂબ શક્તિશાળી અને સકારાત્મક સાધન છે. તે આપણને અશક્યને હાંસલ કરવાની પ્રેરણા આપે…

  • Parsee Gymkhana Holds Gala Navroz Celebrations

    With the recent relaxations in Covid protocols announced, the Parsee Gymkhana Managing Committee decided to hold its traditional Jamshedi Navroze function, after an interval of two years. The event, which was heavily subsidised for members, saw a huge turnout and much merriment. The 800 plus crowd was treated to a lavish spread by Cater-Inc, the…

  • આ છે એક વાર્તા પણ જીવનમાં ઉતારજો!

    એક વાર એક રાજા હતો, તેનું રાજ્ય અને સેના બહુ મોટી ન હતી અને એ રાજાનો કિલ્લો અને રિયાસત પણ નાની હતી અને સેનામાં વધીને 150-200 લોકો જ હતા. એક વખત તે રાજ્ય પર પડોશી રાજાની નજર પડી અને તેને પેલા રાજ્ય પર હમલો કરવાનું નક્કી કર્યુ, તે રાજ્ય પાસે આશરે પેલા રાજ્ય કરતા પાંચ…