લીલવાની કચોરી

સામગ્રી: અઢીસો ગ્રામ લીલવા (લીલી તુવરના દાણા) તેના બદલે તમે લીલા વટાણા પણ વાપરી શકો છો. 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, 1 ચમચી તલ, 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું.
300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો
બનાવવા માટે ની રીત: લીલવાને ધોઈને બાફી લો. મીકસરમાં અધકચરા વાટો, લીલા મરચાં, આદુને પણ વાટો. આ પછી એક વાસણમાં તેલ લઈને રાઈ, તલ, લીલાં મરચાં, આદુ નાખી લીલવા વઘારો, મીઠું નાખો બધો મસાલો નાખી સરખું મીશ્રણ તૈયાર કરો. ઘઉના લોટમાં અથવા મેંદામાં થોડો ઘઉનો લોટ નાખીને ચમચી મીઠુ અને બે ચમચી તેલ નાખી લોટ બાંધો. પૂરી વણીને મસાલો ભરી કચોરી વાળો તથા ગરમ તેલમાં તળી લો.કચોરી તૈયાર.

Similar Posts

  • The Legacy Of Zarathushtra

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…

  • ZTFI Holds Navroze Special ‘Feed-A-Family’ Program

    On March 9, 2019, the Zoroastrian Trust Funds of India (ZTFI) held its Navroze Special Feed-a-Family programme at Cama Baug. It was a fun-filled evening with numerous games and delightful entertainment, giving gifts and spreading joy and smiles to all the beneficiaries and winners. And rightly so, as Navroze is the season of giving and…

  • Greetings For Parsi Times

    Padmashri and Arjuna Awardee Diana Edulji, Former Captain of the Indian Women’s Cricket Team “Congratulations to Parsi Times, editor Anahita Subedar and the entire team on its 11th Anniversary. I am an avid reader and look forward towards all the informative articles every Saturday in PT. It is extremely great to see the ‘Sports Section’…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 October, 2018 – 26 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈના ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. ઉતરતી દિનદશા નાની માંદગી આપી શકે છે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. વડીલવર્ગની ચિંતાથી પરેશાન થશો, નાની વાતમાં મતભેદ પડતા જશે. શનિનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’…

  • આત્માનો કરાર

    દરેક આત્મા પૃથ્વી ગ્રહ પર એક હેતુ માટે આવે છે, જે તેના કર્મ-દેવા ચૂકવવા, અન્ય લોકો માટે આખું જીવન બલિદાન આપવા, પોતાને સાજા કરવા, અન્ય આત્માઓને સાજા કરવા અથવા અન્યને કંઈક ભેટ આપવા માટે હોઈ શકે છે. અસંખ્ય ધર્મો અનુસાર, અવતાર લેતા પહેલા, આત્મા બ્રહ્માંડ સાથે ચોક્કસ ધ્યેયો પૂરા કરવા માટે પવિત્ર કરાર કરે છે….

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો ‚સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે? એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું…