શરીરમાં કાર્ય કરતી જાનની શક્તિનો પ્રભાવ

આપણા અઝદ શરીરની અંદર બે જાતની ગરીમીઓના દોરો થયા કરે છે. એક ગરમી કે જે શરીરને ખરી સજીવન શક્તિ આપનારી છે તે ઈલ્મીયતમાં ‘હરારતે-ગેરેઝીયા’ કહે છે, બીજી ગરમી જે બદ જુસ્સાઓને લગતી છે તેને ‘હરારતે-ગેરેબીયા’ કહે છે. આ બન્ને ગરમીઓનાં દોરનાં સાથે મળવાથી એક વર્તુળ ઉભું થાય છે, જેમાં અંદર ઉશ્તાન-આપમાંની કુદરત ‘વને-ઝીવત-બીશ’(જીવનનું ઝાડ)નું આબે હયાત આવવાથી જાનની શક્તિ ઉભી થાય છે. ઈન્સાનનો દરેક ભોગવટો અને બલિહારી આ જાન અને તેની છ શક્તિઓથી જ છે, જેનું વર્ણન આપણાં બુલંદ પાજંદ ભણતર ‘દુવા નામ સેતાયશ્ન’માં મળે છે. ત્યાં આપણે ભણીયે છીએ કે ‘અવીજેહ દારમ ખુદી આસ્નીદેહ-કુનશ્ન પાહરીજશ્ન, પાક શશ જોરાન-ઈ જાન-કુનશ્ન, ગવશ્ના, મીનશ્ન વ વીર, વ હોશ, વ ખેરદ’ એટલે કે ‘ખુદીની જાતિ કરણીથી તથા પરહેજીથી જાન (યાને ઉશ્તાન)ની પવિત્ર છ શક્તિઓ કરણી, વાચા, મીથ્ર (વિચાર) પાયદારી, ભાન, તથા ડહાપણ ને ખાલેસ રાખુ છુ.’

ત્યારે એક ઈન્સાનને આપણે જીવતો જાગતો હાલતો ચાલતો પુર ભાન સહિત વિચાર-વચન અને કાર્યો કરતો જોઈએ છીએ, તે આ અઝદ શરીરમાં થતા બે જાતની ગરમીઓના દોરનાં વર્તુળમાં ઉશ્તાનનું જોડાણ થવે ઉભા થતા ‘જાન’ના પ્રભાવથી જ છે.

Similar Posts

  • Your Moonsign Janam Rashi This Week –
    27 January, 2018 – 02 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશાનું છેલ્લુ અઠવાડિયું બાકી છે તેથી આ અઠવાડિયામાં તબિયતની ખાસ સંભાળ રાખજો. ખાવાપીવાથી થતી માંદગીથી પરેશાન થશો. રાહુને કારણે તમે ખોટી ચિંતાઓથી પરેશાન થશો. 3જી તારીખ સુધી કોઈ સાથે ખોટી બોલાચાલીમાં પડતા નહીં. રાહુને કારણે આ અઠવાડિયામાં લેતીદેતી કરવાની ભુલ કરતા…

  • |

    સરગવો:

    સરગવો તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની ઉપયોગિતા અને ગુણ. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન,…

  • દુનિયાના સૌથી તાકતવર ઈન્સાન મારા પપ્પા

    એક પિતા એના દીકરાના આલીશાન ઓફીસમાં જાય છે, એના દીકરાને જુએ છે અને એની પાછળ જઈ ઉભા રહી જાય છે, ફકરથી એને પૂછે છે અને એના ખભા ઉપર હાથ રાખી પૂછે છે. દીકરા તને ખબર છે ‘આ દુનિયામાં સૌથી તાકતવર માણસ કોણ છે?’ દીકરાએ ઝડપથી જવાબ આપ્યો કે નસ્ત્ર પિતાનું દિલ થોડું બેસી ગયું એક…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    એક વંશીય સમુદાય તરીકે હજાર વરસોથી પારસી સમુદાય ભારતમાં અસંખ્ય પૌરાણિક માન્યતાઓ સાથે જીવે છે અને આપણા સમુદાયના કેટલાક વડીલો સાથે તાજેતરમાં વિચારવિમર્શ કરતા સમજાયું કે તેના પરથી પ્રસંગોપાત ધૂળ સાફ કરવી પણ જરૂરી છે. પરંતુ જાણવા મળ્યું કે આપણા વડીલોજ કેટલીક બાબતો અને સત્યથી અજાણ છે તો આપણે યુવાનો તેમની પાસેથી શું આશા રાખી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20th June – 26th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ શાંતિમાં પસાર કરવાના બાકી છે. તમારા હાથમાં અગત્યના કામો હોય તે 25મી સુધી પૂરા કરી લેજો. ઘરવાળાને નારાજ કરતા નહીં. જોઈતી વસ્તુ ઘરમાં વસાવી લેજો. 26મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા ખૂબ પરેશાની આપશે. દરરોજ 34મુ…

  • Your Moonsign Janam Rashi This Week –
    03 July – 09 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તેથી તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. મંગળને કારણે ઘરમાં શાંતિ નહીં રહે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળને કારણે ખોટા ડીસીઝન લેશો. ઉતાવળમાં કોઈ પણ કામ કરતા નહીં નહીંતો સુધરેલા કામ પણ બગડી જશે….