ખાસ વાંચવા જેવું

એક વાર લક્ષ્મીદેવી અને પનોતીદેવી બંને ઝઘડ્યા.
લક્ષ્મીદેવી કહે હું રૂપાળી અને પનોતીદેવી કહે હું.
બંને જણ શંકર ભગવાન પાસે ગયા અને એમને પૂછ્યું અમારા બન્નેમાં રૂપાળું કોણ છે?
શંકર ભગવાને કહ્યું આ બાબતમાં મને ખબર ના પડે.
તમે નગરના બજારમાં વાણીયા ની દુકાને જાવ જવાબ મળી જશે.
બન્ને જણ વાણીયાની દુકાને ગયા અને એને પૂછ્યું કે અમારા બન્નેમાં રૂપાળુ કોણ?
વાણીયો વિચાર કરીને કહ્યું સામે લીમડે જઈને પાછા આવો પછી હું કહું,
બન્ને જણ લીમડે જઈને પાછા આવ્યા એ પછી વાણીયા કહ્યું કે નપનોતીદેવી
તમે જાતા હો ત્યારે બહુ રૂપાળા લાગો છો અને લક્ષ્મીદેવી તમે આવતા હો ત્યારે બહુ રૂપાળા લાગો છો.થ
આમ વાણીયાએ પ્રશ્ર્નનું નિરાકરણ કર્યું.
વાણીયા ઉપર બન્ને દેવી પ્રસન્ન થઈ ગયા અને ત્યારથી વાણીયાને પનોતી ક્યારેય નડતી નથી અને લક્ષ્મી ક્યારેય ખૂટતી નથી.

Similar Posts

  • એરવદ ઝરીર ભંડારાએ દિલ જીતી લીધું

    તા. 2જી નવેમ્બર, 2019 ના રોજ, એક પ્રેરણાદાયક ધાર્મિક સેમિનાર મોબેદસ હાર્ટ ટુ મોબેદસ હાર્ટ – એરવદ ઝરીર ભંડારા દ્વારા મુંબઈના રીપન કલબમાં સવારે 11 કલાકે દર્શાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 20થી વધારે મોબેદોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કામા અથોરનાન મદ્રેસાના ભૂતપૂર્વ પ્રિન્સિપલ, એરવદ કેરસી કરંજીયા, મુખ્ય અતિથિ બીપીપીના ટ્રસ્ટી વિરાફ મહેતા અને મહેમાન…

  • કમ્યુનીટી ન્યુઝ

    પ્રોફેટ ઝોરાસ્ટરનો જન્મદિવસનું ઈરાનમાં અવલોકન કરવામાં આવશે 25 ડિસેમ્બર, 2019 ના રોજ, ઇરાનની સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલે, ઝોરાસ્ટરના જન્મદિવસ સહિત 10 રાષ્ટ્રીય પ્રસંગોનું પાલન કરવાની યોજના અપનાવી હતી, જેને તેઓ સૌથી પ્રાચીન ઇરાની પ્રબોધક તરીકે ગણે છે. સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલના સેક્રેટરી, સઈદ-રેઝા અમેલીએ જણાવ્યું હતું કે 10 નવા પ્રસંગોની ઉજવણી કરવાની યોજનાના સંદર્ભમાં ઝોરાસ્ટરનો…

  • Is Professional Wealth Management For You?

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Marzee Kerawala is a Certified Financial Planner with expertise in Income Tax and Investment products. Managing assets worth over Rs. 4 Billion, his firm ‘NiveshIndia’, designs Tailored Investment Strategy through Customised Financial Planning for individuals and NRIs, and also handles Treasury Management for corporates and SMEs. You can contact him at +91 9987567667 or Email: marzeek@niveshindia.co.in [Website…

  • નવસારી તરફથી વડા દસ્તુરજીને અપાયેલી મુબારકબાદી

    જમશેદબાગમાં 17મી જૂન 2017ને દિને નવસારી સમસ્ત પારસી ઝોરાસ્ટ્રિયન જનરલ ફંડ, નવસારી ભાગરસાથ અંજુમન અને નવસારી મલેસર બહેદીન અંજુમને સાથે મળી રજૂ કરેલો કાર્યક્રમ જેમાં વડા દસ્તુરજી ખુરશેદ કૈકોબાદ દસ્તુરજી જેમની ‘નેશનલ કમીશન ફોર માઈનોરીટી’ના પારસી સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે તે બદલ તેમને મુબારકબાદી આપવામાં આવી હતી.

  • Film Review: BEGUM JAAN

    Genre Drama Minutes 135 Director Srijit Mukherji Movie Rating 2.5/5 Shot entirely in Jharkhand and set during Independence on the western border  (the original Bengali version ‘Rajkahini’  2015, was set on the eastern border), Begum Jaan  opens with scenes of an old lady stoically  rescuing a young women from going the Nirbhaya way. Begum Jaan…

  • Darabsha On Diet

    ‘Diet’ is a four letter word. It is almost as bad as the word which, when we used to utter it, our dear mothers would threaten to scrub our tongue with soap and butara (a stick broom)! It is a different matter now, with the offending word becoming almost an accepted part of our vocabulary,…