કાજુ પનીર ગ્રેવી

સામગ્રી: 200 ગ્રામ ફ્રેશ પનીર, 150 ગ્રામ કાજુની પેસ્ટ, 2 કેપ્સિકમ,

2 ડુંગળી, 10 ગ્રામ મરચાનો પાવડર, 2 મોટા ચમચા તેલ, 5 ગ્રામ આદુંની પેસ્ટ, 5 ગ્રામ લસણની પેસ્ટ, જીરું, ગરમ મસાલો, મીઠુ, સ્વાદ અનુસાર કાળા મરીનો ભૂક્કો.

રીત: સૌ પ્રથમ પનીરના ટૂકડાં કરી લો પછી કઢાઈમાં તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં જીરૂં નાંખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાંખી સામાન્ય ભૂરો રંગ પકડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાંખો. ત્યારપછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાંખો. એકાદ મિનિટ બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા નાંખો. હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખી એકાદ મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી રાંધો. હવે ગેસની આંચ બંધ કરી ગરમા-ગરમ સર્વ કરો.

Similar Posts

  • Caption This – October 28, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 1st November, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Salman: Hoon chhu Tiger! Tiger: Ane hoon Queen Elizabeth!” – By Boman Valsadwala [/otw_shortcode_info_box]

  • |

    ભારતના બંધારણમાં પારસીનું યોગદાન

    15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી ભારત સરકારે ડો. બી. આર. આંબેડકરને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું. ત્યાર બાદ તરત જ 29 ઓગસ્ટ, 1947ના રોજ તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એસેમ્બલી દ્વારા તેમને ભારતનું નવું બંધારણ લખવાનું સોંપવામાં આવ્યું. પરંતુ, આપણે…

  • ક્યોમર્ઝ ઇચ્છાપોરિયા એનસીસીનું પ્રતિનિધિત્વ કર્યુ

    26મી જાન્યુઆરી, 2020ના પ્રજાસત્તાક દિવસના રોજ, આંધ્ર પ્રદેશના રાષ્ટ્રીય કેડેટ કોપ્સ(એનસીસી) અને તેલંગણા ડિરેકટોરેટનું પ્રતિનિધિત્વ કરવા સિકંદરાબાદના 14 વર્ષીય કયોમર્ઝ ઇચ્છાપોરીયાની પસંદગી કરવામાં આવી હતી. પારસી છોકરાના એપી અને તેલંગાણા ડિરેકટોરેટનું પ્રતિનિધિત્વ કરતા હોવાના સમાચાર સાંભળીને આર્મી ચિફ પોતે જ કયોમર્ઝને પ્રોત્સાહન આપવા માટે આવ્યા હતા.

  • |

    સરગવો:

    સરગવો તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની ઉપયોગિતા અને ગુણ. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન,…

  • |

    ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

    હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ…