જીવતી જિંદગી દરમ્યાન શરીરમાં ચાલતું મનનું રાજ્ય

ઈન્સાનના જડ તેમજ સુક્ષ્મ તનનાં બંધારણમાં ‘ગવ’ અને ‘વોહુન’ એવાં બે તત્વો છે. ઉરવાનમાં જે ઉંચ નૂરી તત્વ પડેલું છે, તે જીવીને પોતિકા ઉતરતા ભાગને પોતાના જેવોજ ઉંચ નૂરી બનાવવા માંગે છે, તેને ‘ગવ’ કહે છે. ઉરવાનની સાથે જે ‘હોવીયત’ અંધકારી સરશોક-અહૂ તરફનું ભાન ભુલાવી દેનારો દએવ ગવની સાથે રહેલો છે, તે જ્યારે ઘટ ‚પ પકડીને નીસ્તી-ગેતીમાં શરીર ‚પે દેખાવ દે છે, ત્યારે તેને ‘વોહુન’ કહે છે. આ બન્ને તત્વોમાંથી તેઓ દરેકનાં દોરો નીકળે છે, જેઓ અંતકરશનાં દશમાં ચખ્રમાં એકમેકને મળી જઈને ‘મન’ નામની ચીજને ઉભી કરે છે. ત્યારે આ મનની ગતિ હમેશાં બે પ્રકારની હોય છે. તે ભલીગોસ્પંદી હોય તેમજ બૂરી ખ્રફસ્ત્રી પણ હોય. આપણો દરેકનો આ તો જાતિ અનુભવ છે કે કોઈક વખત આપણને ઘણા જ ઉમદા નેક અને ભલા વિચારો આવે છે, જ્યારે બીજી વખત નહિ ધારેલા બૂરા નુકસાનકારક વિચારો મનની અંદર આવે છે. આનું કારણ મનની અંદર થતા ગવ અને વોહુનના દોરોનું છે.

આપણા જેવા સાધારણ ઈન્સાનનાં તનમાં ‚વાન પોતે તો ઘણું ઘણું બચપણના પહેલા ૧૬ મહિના લગીથી તે ૪૮ મહિના લગી સચેત રહી શકે, પણ પાંચમા સાલથી આ ખાકી અનાસરી શરીરની ‘સમીયત’ (ઝેરી ખસ્તલ) વધયે, ‚વાનના હોશ ઉપર ‘બંદ-દરોશ’ની બેડી પડે છે, જેથી શરીરનાં રાજ્યનો કારોબાર ‚વાન મનને સોંપી તેને પ્રેસિહન્ટ નેમે છે અને તેને તાકીદ કરે છે કે ‘તારે વહીવટ કરતી વખતે કેબિનેટનાં બન્ને સાઈડનાં સભાસદોનું (ગવને લગતાં ગોસ્પંદી તત્વોનું તેમજ વોહુનને લગતાં ખ્રફસ્ત્રી તત્વોનું) મત લઈ પછી બેઓદાંગની પાસેથી તે માટેની બહાલી મેળવીને જ જિંદગીમાં વર્તવું. આવી સલાહ આપી ‚વાન પોતે ગફલતીની નિંદમાં પડે છે અને મન બધો વહીવટ કરે છે. બુરામાં બુરાં માણસને વટીક કંઈબી ખોટું કામ કરતાં અંતકરણમાં જે ડંખ થાય છે, તે મનની આવી કુદરતી બનાવટને લીધે છે. માટે આપણે ઈન્સાનોએ આ અંત:કરણના ડંખને સમજતા થઈને ખોટાં કામો કરવાથી જિંદગી દરમ્યાન બાઝ રહેવું જોઈએ. જો તેમ કરવામાં આવે નહીં અને મન વોહુનને લગતા ખ્રફસ્ત્રી સભાસદોની સલાહ અનુસાર જ વર્તયા કરે ગવને લગતા ગોસ્પંદી સભાસદોની સલાહ માન્ય ન રાખે, તો પછી તેઓ પોતાનું મત આપતા બંધ પડે છે, અને મન ઈન્સાનને બુરાઈ તરફ જ સદા દોરવ્યા કરે છે. આવી કંઈક વિગત મનને લગતી છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 July – 22 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરથી પરેશાન થતા હો તો દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. ઘરવાળા સાથે મતભેદ થતાં વાર નહીં લાગે. બીજાઓ તમારો…

  • પ્રશ્ર્ન છે ફકત પસંદગીનો!!

    જેરી એક હોટલનો મેનેજર હતો. તે સૌનો ઘણો માનીતો હતો કારણ કે તે હમેશા સારા મૂડમાં જ જોવા મળતો. કોઈની સાથે પણ ગુસ્સે થવાને બદલે દરેક સાથે તે સમજાવટથી કામ લેતો. જ્યારે જ્યારે જેરી પોતાની નોકરી બદલતો ત્યારે તે હોટલના ઘણા વેઈટર પણ તે હોટલ છોડી તેની સાથે બીજી હોટલમાં કામ કરવા જતા, કારણ કે…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    અફ્રાસીઆબે તેને પૂછયું ‘ઓ જવાન ભરવાડ! દિવસ અને રાતની તારી પાસે શું આગાહી છે ગોસફન્દોનું તું શું કરે છે? તું બકરા અને મેંઢાને કેમ ગણે છે? કેખુશરોએ દીવાનાની માફક જવાબ આપ્યો કે શેકારનાં હથિયારો નથી મારી પાસે કમાન કે તીર નથી. પછી અફ્રાસીઆબે તેને તેના શિક્ષક બાબે પૂછયું અને જમાનાના નેક અને બદ ચકરાવા માટે…

  • સુખી સ્ત્રી!

    ખરેખર સુખી એ સ્ત્રી છે, જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર નિર્ભર નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ! સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 June – 16 June 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે અઠવાડિયા ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા અગત્યના કામો પુરા કરી લેજો. જૂના કામની ઉપર ધ્યાન આપજો. ચંદ્રની કૃપાથી ઘરમાં રહેવાનું ઓછું થશે. કામકાજને પુરા કરવા માટે ભાગદોડ કરવી પડશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરશો. ચંદ્ર તમારા મનને શાંત…

  • રપિથ્વન ગેહ

    (ગયા અંકથી ચાલુ) રપિથ્વન ગેહ બપોરના લોકલ સમય 12-33થી 3 વાગ્યા સુધી બીજી હાવન ગેહ: બપોરના 12 વાગાથી તે 3 વાગ્યા સુધી. ઉજીરન ગેહમાં માંડેલુ ભણતર જો તે ગેહની આખેરી સુધીમાં પુરૂં ન થાય તો બીજી વધારાની 36મીનીટ લઈ તે અધુરૂં ભણતર પૂરૂં કરવું. આ વધારાની 36મીનીટનો કાયદો હમેશને માટે નથી. ન છુટકે કદાચ તેવું…