શું થવા બેઠું છે ખબર નથી

શરાબની લતે ચઢેલો માનવી,

દીગમ્બર થઈ નાચે તો નવાઈ નહિ

જુગારી સ્વ પત્નીને દાવમાં મુકે

તો તાજુબ નહિ

લંપટ પોતાના કુટુંબને લજવે તો અચરજ પામશે નહિ

ભારતની પવિત્ર ભૂમિ, પરદેશીઓ અભડાવે તો નવાઈ નહિ

પાયા વિનાની ઈમારત કયારે ભસ્મીભૂત થાય કહેવાય નહિ

ઝેરીલો માણસ કયારે ઝેર ઓકશે કહેવાય નહિ

સત્તાખોરના હાથમાંથી ખુરશી કયારે છટકી જશે કહેવાય નહિ

‘માલ્યા’ જેવા મફત ખાનારા, હજીયે કેટલા પાકશે, નવાઈ નહિ

લક્ષ્મી ચંચળ છે, એકબીજાના હાથમાંથી કયારે સરકી જાય, ખબર નથી.

‘દીયા ઓર બાતી’ સુનામીની આંધીમાં બુઝાઈ તો નવાઈ નહિ.

ભારેલો અગ્નિ કયારે રાખ થઈ જશે તે ખબર નથી.

‘હાય-ફાય’ નારી લગ્ન મંડપમાંથી કયારે નાસી જાય તો નવાઈ નહિ.

ગર્દભના સહવાસથી મનુષ્ય લાત મારતા શીખે તો નવાઈ નહિ.

Similar Posts

  • મેટ્રો 3ની અપડેટ

    ગુરુવાર, 28મી જૂન, 2018ના રોજ, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ મુંબઈ મેટ્રો 3 પ્રોજેકટની ગોઠવણીનો વિરોધ કરતા પારસી સમુદાય દ્વારા દાખલ કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી મેળવવાનો હેતુ સાથે ભૂગર્ભ ટનલિંગ પ્રવૃત્તિને લીધે મુંબઇના બે સૌથી જૂના આતશ બહેરામ – વાડિયાજી આતશ બહેરામ અને અંજુમન આતશ બહેરામની પવિત્રતાને અને માળખાકીય રીતે નુકસાન ન…

  • આપણા મોબેદો – આપણા સમાજની જીવાદો2ી

    સૌ પ્રથમ આપણા શહેનશાહી નવા વ2સ (ય.ઝ.1389) ની ઉજવણીના શુભ પ્રસંગે આપણા સમાજના બધા સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવાની તક લઉ છું. પા2સી ટાઈમ્સના સંપાદક કુ. અનાહિતા સુબેદા2ે આપણા સમાજના ધર્મગુરૂઓ વિશે પા2સી ટાઈમ્સના નવા વ2સના વિશિષ્ટ વિશેષાંકમાં મને થોડા શબ્દો લખવા માટે વિનંતી ક2વા બદલ હું તેમનો ખુબ આભા2ી છું. કોઈપણ સમુદાયની સમૃધ્ધતા અથવા તે…

  • એફડીયુનો ઈતિહાસ અને આઇયુયુની ઉત્પત્તિ

    ઉડવાડાના વિકાસનો ઈતિહાસ (એફડીયુ) 22મી સપ્ટેમ્બર, 2003 ના રોજ સ્થાપવામાં આવેલા, વડા પ્રધાન, માનનીય શ્રી નરેન્દ્ર મોદીની પહેલ પર, ઉદવાડાના વિકાસનો (એફડીયુ) ઇતિહાસ ખુબ જ જીવંત છે! જાન્યુઆરી 2002માં, ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, શ્રી મોદી, અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટના ફાઉન્ડેશન સ્ટોન મૂકવાના સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે ભારત સરકારના પૂર્વ માનનીય પ્રધાન…

  • હસો મારી સાથે

    ચોમાસા દરમ્યાન હળવું ભોજન લેવું. પાણી એકદમ હળવું છે. પણ પાણીમાં તેલ નાખો તો તેલ તરે છે એટલે પાણીથી હળવું તેલ છે. તેલ ઉકળતું હોય એમાં ભજીયાં નાખો તો ભજીયા તરે છે એટલે એ સૌથી હળવાં કહેવાય. માટે ચોમાસામાં ભજિયાં ખાવ અને હળવા હળવા રહો. *** કોઈ વધારે દારૂ પીતા હોય એમને બૂમ ના પાડશો….

  • 25મી ફેબ્રુઆરી, 2018ના રોજ મેહર બાબાની 124મી જન્મજયંતિ

    અવતાર મેહર બાબા, પુણેમાં 25મી ફેબ્રુઆરી 1894માં મેરવાન શેરિયાર ઇરાની તરીકે જન્મ્યા હતા. 1921માં તેમના આધ્યાત્મિક ધ્યેયની શરૂઆત કરી, એમના પાંચ અધ્યક્ષ હઝરત બાજન, ઉપાસણી મહારાજ, સીર્ડીના સાંઈ બાબા, નારાયણ મહારાજ અને તાજુદ્દીન બાબાની સંગતમાં રહી તેમની આગેવાની હેઠળ આધ્યાત્મિકપણાને પરિપૂર્ણતા મળી હતી. મેહર બાબાએ જ્યાં સુધી પોતાનું ભૌતિક શરીર છોડયું નહીં ત્યાં સુધી એટલે…

  • અજમલગઢમાં ઉજવવામાં આવનાર સૌ પ્રથમ જશન અને ગંભાર

    ભૂતકાળમાં કસોટીઓ અને મુશ્કેલીઓના સમયમાં, આપણા પૂર્વજોએ આપણા પવિત્ર શ્રીજી પાક ઈરાનશાહને સમયાંતરે અલગ-અલગ સ્થળોએ સ્થળાંતર કરીને સુરક્ષિત રાખ્યા હતા જેમાં સમાવેશ થાય છે, સંજાન (669 વર્ષ), બાહરોટની ગુફાઓ (12 વર્ષ: 1393 – 1405 એસી), વાંસદાના જંગલો – 14 વર્ષ: 1405 – 1418 એસી), નવસારી (313 વર્ષ: 1419 – 1732 એસી), સુરત (3 વર્ષ: 1733…