આવાં અરદવીસુર અનાહિતાબાનુ, તેજસ્વી આવાં યઝદ

કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જ‚રી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વ‚પો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા દાદાર અહુરામઝદાની પ્રાર્થના કરીએ છીએ આવા યઝદને ખાતરી છે કે આપણે સુરક્ષિત છીએ કારણ વહેતા પાણીમાં દાદાર અહુરમઝદની શક્તિઓ છુપાયેલી છે અને આપણે આપણા જીવનમાં આનંદ, સારા સ્વાસ્થ્ય, સમૃધ્ધિથી સુરક્ષિત છીએ. આવાં નીઆએશ કહે છે કે ‘હું અહુરા મઝદા, અરદવીસુરાના શક્તિશાળી બળનો રચનાર છું.’

આવાં શબ્દ એ અવેસ્તન શબ્દો ‘આપસ’ અને ‘આપમ’ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘પાણી.’

‘અરદવી’ વર્ણવે છે હિવાઈન દેવદૂતની ક્ષમતા જે આપણને આધ્યાત્મિક અને સંપૂર્ણ ભૌતિ તરફ દોરી લઈ જાય છે.

‘સુરા’ તેના હથિયારોનો ઉલ્લેખ કરે છે વહેતા પાણી જેમાં છલકાતા ઈલેકટ્રોમેગ્નેટિક દળોનો સમાવેશ થાય છે.

‘આવાં યશ્ત’ અથવા ‘આવાં નીઆએશ’ની માત્ર હાવન, રપીથવન અને ઉજીરન ગેહમાંજ પ્રાર્થના કરવી જોઈએ કારણ નકારાત્મકતા સમીસાંજ પછી પ્રાણીસ્ત્રોત નજીક પ્રવર્તે છે.

આવાં યઝદ જેમણે સોનાથી એમ્બ્રોઈડરી કરેલું આવરણ પહેરેલ છે જેના કાનમાં સોનાના ઈયરિંગ્સ છે જેના ચાર ખૂણાઓ છે. તે ચાર ઘોડાવાળા રથ એટલે કે પવન, વરસાદ, વાદળ અને કરાનો વરસાદવાળા રથ પર બીરાજમાન છે. અને તેમને આબોહવાના કોઈ તત્વોનો અવરોધ નડતો નથી.

અમા‚ં હૃદય આવાં યઝદ માટે  રાજમહેલ સમાન છે કારણ અમે જરથોસ્તી ધર્મનું પાલન કરનાર છીએ અને અમારા હૃદયમાં છે ફકત સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો જેનું અમે હંમેશા પાલન કરીએ છીએ.

Similar Posts

  • સિંગાપોરે પ્રથમ પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમનું અનાવરણ કર્યું

    સિંગાપોરના લોકોને હવે પારસી ઝોરાસ્ટ્રિયન સમુદાય વિશે વધુ જાણવાની તક મળશે, જેની સંખ્યા અહીં લગભગ 350 છે, 14મી માર્ચ, 2022ના રોજ રોચોરમાં આવેલા ઝોરાસ્ટ્રિયન હાઉસ ખાતે પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમ ખોલવામાં આવ્યું. આ મ્યુઝિયમ પારસી ઈતિહાસ, પરંપરાઓ અને પારસી ધર્મનું પ્રદર્શન કરે છે, જે સિંગાપોરના દસ માન્ય ધર્મોમાંથી એક છે. બે માળનું કાયમી પ્રદર્શન, શીર્ષક…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th March – 03rd April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે સાથે સાથે તમને તેની પાસેથી ફાયદો પણ થશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈને મદદ કરી શકશો. 13મી એપ્રિલ પહેલા સરકારી કામ પૂરા કરજો. ચાલુ કામકાજમાં ફાયદો મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ની…

  • શાહજાદાનું શું થયું?

    હવે શાહજાદી જાગી ઉઠી. તેણે આંખો ઉઘાડી જોયું તો તેની મોટી અજાયબી વચ્ચે તેણે એક સુંદર ચહેરાના યુવકને, ભપકભર્યા પોષાકમાં પોતાના પલંગ આગળ બેટેલો દીઠો! તે તો થોડીવાર સુધી તેની સામે ટગર ટગર જોઈ રહી. રાજકુંવરી મનમાં વિચાર કરવા લાગી, કે તે સ્વપ્નુ જુએ છે કે ખરેખર કોઈ માણસને જુએ છે? તે જરાય ગભરાયેલી દેખાઈ…

  • ખાંસીનો ઉપદ્રવ

    અત્યારે મોસમ બદલાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે કફ અને ખાંસીએ ઉપદ્રવ મચાવ્યો છે. ઘરમાં બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને થોડા ઘણા અંશે આ બીમારી હેરાન તો કરતી જ રહે છે. તમે આ બીમારીને દૂર ભગાવવા ઘરે જ પોતાની જાતે એક સિરપ બનાવી શકો છો. 250 મિલી લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ, સૂંઠના બદલે તમે…

  • ચાલ જીવી લઈએ!

    થોડા સમય પહેલાની વાત છે મને જ્યારે પણ નિરાશા જેવું ફીલ થાય એટલે હું ઉદવાડા ઈરાનશાહ દર્શન કરવા નીકળી પડું. મને ત્યાં જઈ ઘણી રાહત મળે. ઈરાનશાહના દર્શન કરી મન ભરાય જાય. પાછુચં મુંબઈ આવવા ટ્રેનની રાહ જોતો હતો. બાજુમાં જ એક બાવાજી બેઠેલા હતા. કપડાં વ્યવસ્થિત હતા સફેદ રંગનો શર્ટ નીચે સફેદ પાટલુન માથા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 January, 2019 – 25 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાનામાં નાના કામમાં અડચણ આવશે. તમારા દુશ્મનો તમારા કરેલ કામમાં ભૂલ શોધી માથું ફેરવી નાખશે. ઘરવાળા તમારી લાગણી સમજી નહીં શકે તેનું દુ:ખ થશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. જયાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો થશે. સંતોષ…