જરથોસ્તી ધર્મ પ્રમાણે માનવીનું બંધારણ નવ તત્વોનું

બીજા ધર્મોની ફીલસુફીમાં માનવીનું બંધારણ સાત તત્વોનું બનેલું હોય છે એમ કહે છે જ્યારે જરથોસ્તી ઈલ્મે-ક્ષ્નૂમનું શિક્ષણ શીખવાડે છે કે શું હસ્તીની મીનોઈ નુરી શએ (ચીજ)ઓનું કે શું નીસ્તીની અનાસરી શએઓનું બંધારણ નવ તત્વોનું બનેલું છે. ‘ઈલ્મે-અયદાદ’ એટલે કે સંખ્યાની ફીલસુફી કે જેની અંદરજ તમામ સૃષ્ટી રચનાનો ભેદ સમાયો છે. તે બાબદમાં જોતા ગમે તેવી મોટી રકમ લઈશું તો તેની અંદર ૧ થી ૯ અને ૦ સુધીના આંકડાઓજ આવશે. જેમાનાં એકથક્ષ સાત સુધીના આંકડાઓમાં હસ્તીને લગતી ફીલસુફીનો ભેદ છે.

આંઠનો આકડો જે કચાસનો છે તે નીસ્તીનો ભેદ રાખે છે જેને નવની સર્ંપૂણ ગતિને પામવાનું છે જેથી તે દસની કમાલ્યનતને પહોંચી શકેએટલે કે તે સાહેબ અહૂ જે એકલો એક જ છે તેને પામવા માટે શુન્યની (ફ્રવષીની) હાલતમાં દરેક શુન્યને અંતે જવાનું છે. ‘ઈલ્મે-ઈન્ડીસત’ યાને ગણિતશાસ્ત્રની ‚એ જોતાં નવનાં આંકની ખાસ ખૂબી એ છે કે એને ગમે તેટલી નાની કે મોટી રકમે ગુણતાં જે જવાબ આવે છે કે જવાબના આંકડાઓને સરવાળો કરતાં પાછો નવનો જ આંકડો આવીને ઉભો રહે છે.

દાખલા તરીકે ૯ડ્ઢ૫=(૪+૫=૯)

૯ડ્ઢ૧૮૫=૧૬૬૫ (૧+૬+૬+૫=૧૮=૧+૮=૯)

આવી રીેતે જોતાં નવનો આંક સંપૂર્ણ ગતિ ધરાવનારો છે. આપણી જિંદગી નેમ પણ સંપૂર્ણતાએ પુગવાની જ હોવાથી આપણા શરીરનાં બંધારણની અંદર જુદા જુદાં નવ તત્વો કુદરત તરફથી અપાયેલા છે.

Similar Posts

  • હસો મારી સાથે

    બેટી બચાઓ, બેટી ભણાઓ, અને સરખુ  એક્ટિવા હાંકતા પણ શીખવાડો… માંડ માંડ બચ્યો.. બાકી આજે ઉડાડી જ દેત. *** અમુક લોકો નાળિયેર કાને રાખીને એટલી વાર ચેક કરે, કે નાળિયેર પણ અંદરથી બોલે ભાઈ લઇ લે હું જ છું! *** પતિ ઉતરેલી કઢી જેવું મોઢુ લઈ ને ઘેર આવ્યો. બૈરીએ પુછ્યું શું થયું? પતિ: આજ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25th June – 31st July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. આજથી તમે તમારા બધાજ કામ બુધ્ધિબળ વાપરી કરવામાં માનશો. જે પણ કમાશો તે કરકસર કરી બચાવશો. નવા કામ મેળવવામાં સફળ થશો. થોડી ભાગદોડ કરવાથી અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. કોઈ સારા સમાચાર મળશે. આજથી દરરોજ…

  • લગ્ન બંધન!

    ખુશરૂ અને ખુશનુમાના મેરેજ થયાને એક વર્ષ જ થયું છે. બંન્નેના મેરેજ પોતાના માતા-પિતાની મંજુરીથી થયા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંન્ને એકબીજા સાથે બોલતાં નથી. બન્ને પાસે એકબીજા માટે અનેક ફરીયાદોનો રાફળો છે. ખોરશેદના ધ્યાનમાં આવ્યું કે કોઈ તો વાત છે કે, બંન્ને વચ્ચેનું હાસ્ય ગાયબ છે. જેની અસર ઘરના દરેક કાર્યમાં દેખાય રહી છે….

  • નાની પાલખીવાલાને માન આપતું ફેસ્ટક્રિફટ

    તા. 16મી જાન્યુઆરી, 2020 માં ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નાનાભોય (નાની) અરદેશીર પાલખીવાલા, નાની એ. પાલખીવાલા મેમોરિયલ ટ્રસ્ટની જન્મ શતાબ્દી નિમિત્તે, આ દિવસે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તેના વાર્ષિક વ્યાખ્યાનનું આયોજન કરવા ઉપરાંત, ફેસ્ટક્રિફટ પણ બહાર પાડયું (નાના પાલખીવાલાના માનમાં પ્રકાશિત લખાણોનો સંગ્રહ) ‘એસે એન્ડ રેમીનીસેન્સીસ: એ ફેસ્ટક્રિફટ ઈન હોનર ઓફ નાની એ પાલખીવાલા’ ના…

  • જસ્ટીસ રોહિન્ટન નરીમાન નિવૃત્ત

    દેશના સૌથી પ્રબળ કાનૂની અગ્રણીઓમાંના એક – સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટીસ રોહિન્ટન ફલી નરીમાન, 12 ઓગસ્ટ, 2021 ના રોજ ન્યાયાધીશ તરીકેના સાત વર્ષના કાર્યકાળ પછી નિવૃત્ત થયા. લગભગ 13,565 કેસોનો નિકાલ કર્યા પછી, ન્યાયમૂર્તિ નરિમાને 35 વર્ષથી વધુ સમય સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી અને 2014માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સીધા…

  • માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

    માયા મેહરબાની એ મેહર યજદનો એક સદગુણ છે. આપણા પુસ્તકોમાં કહે છે કે મેહર દાવર ચીનવદ પુલપર એક તરાજુ લઈ બેસે છે અને આ દુનિયામાંથી ગુજર પામતા માણસોનાં ભલાં અને ભુંડા કામોનો જોખ કરે છે. આ અલંકારીક કેહતી આપણને પેલા શબ્દોની યાદ આપે છે કે જે શબ્દો કહે છે કે ડાહ્યા આદમીએ તરાજુ ઉપર શીખામણ…