Caption This! – June 3, 2017

Calling all our readers to caption this picture!
The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com
by 7th June, 2017.

.

.

.

.

.[otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”]

Winning Caption

“Haath pakro ne Rani-Baug chalo, penguin jova!!”

– by Hormoz Shahriarian

 

[/otw_shortcode_info_box]

 

Similar Posts

  • TechKnow With Tantra: Pinterest

    If you’re looking for creative ideas for travel, home design concepts, fashion and fitness or recipes, Pinterest is an inspirational tool. You can innumerable possibilities across all aspects, from creating extra home storage space, finding your new favourite passion, exploring articles on trending and recommended topics. Collaboration with friends for your next project is easy….

  • રંગોની ઉજવણી એટલે હોળી

    દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં  હોય છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા…

  • Your Moonsign Janam Rashi This Week –
    14 July, 2018 – 20 July, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશાના 10 દિવસ પસાર કરવાના બાકી છે તેથી ભાઈ બહેનની સાથે સંબંધ નહીં બગાડવા માંગતા હો તો તે લોકોની સાથે કાઈ જાતની દલીલ કરતા નહીં. બહારગામ જવાના પ્લાન બનાવતા નહીં. મનગમતી વ્યક્તિ સાથે નાની બાબતમાં ઝગડા થતા રહેશે. વધુ પડતી ચિંતા…

  • સારા વિચારો – વોહુમનો

    જરથુષ્ટ્રે ભગવાનને સર્વશક્તિમાન તરીકે જોતા નથી, કેમકે તેમણે તેમના સ્તોત્રોમાં જાહેર કર્યું છે કે, માણસના સારા વિચારો, શબ્દો અને કાર્યોની સંચિત શક્તિ દ્વારા ભગવાન વધે છે. બહમન અમેશાસ્પંદ બધા ગોશપન્દ (પશુ)ઓના દેવદૂત છે અને સારા વિચારો ઉપર વડપણ કરનાર દેવ છે (વોહુમનો). આજે આપણા વિચારો આપણી વાસ્તવિકતા કેવી રીતે બનશે તેનો સામનો આપણે કરવાનો હોય…