મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

નરગિસ કેખશરૂ બામજી ‘ધ ફ્લોરેન્સ નાઇટિંગેલે ઓફ એજ્યુકેશન’નો જન્મ તા. 2જી જુલાઇ, 1917ના રોજે થયો હતો. આવતી કાલે તેઓ તેમના 100 વરસ પૂર્ણ કરશે. તેમણે સર જેજે ફોર્ટ ગર્લ્સ હાઇ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે પોતાની છોકરીઓના મનમાં જ્ઞાનના દીવા પ્રગટ કર્યા હતા, જ્યાં તેમણે ચાળીસ વર્ષથી વધારે સેવા આપી હતી. તેમણે તેમના જીવનના તમામ પાસાઓમાં સફળતા મેળવવા માટે સ્માર્ટ યુવા મહિલા તરીકે જીવી શકે તે રીતે તેમનો ઘાટ ઘડી દુનિયામાં મોકલ્યા હતા.

સો વરસની ઉંમરે પણ તેઓ ખૂબ સચેત છે અને મહાન સ્મૃતિઓ ધરાવે છે. તેમને તેમની સ્કુલ સાથે જોડાયેલા જૂના લોકો અને છોકરીઓને મળવાનું ઘણું જ ગમે છે.

તેઓ જેબી પીટીટ સ્કુલમાં ભણ્યા હતા અને તેમણે તેમની વહાલી યાદોની વહેંચણી કરી હતી કે તેમના પ્રિન્સીપાલ જે સરોજીની નાયડુના બહેન હતા.

મીસ બામજી અને મીસ પાલ જેમણે સર જે.જે. સ્કુલ (બોયઝ અને ગર્લ્સ) એલ્યુમની અશોશિએશનને મહત્વનો ફાળો આપ્યો હતો જયાં આ લખનાર આજે પ્રેસિડન્ટ છે. આ સંગઠન મીસ બામજીના હૃદયને ખૂબ પ્રિય છે. તે અમારા મિત્ર, આશ્રયદાતા અને માર્ગદર્શિકા છે. ભગવાન તેમને આશિર્વાદની સાથે સારૂં સ્વાસ્થય આપે!

મીસ બામજીને જન્મદિનની શુભ કામનાઓ!

Similar Posts

  • શિરીન

    દિલ્લા ફ્રેઝરે ચેસ્તા સાથ જણાવી નાખ્યું કે મોલી કામા વિકરાળ બની જઈ ધસારાબંધ ફિરોઝ ફ્રેઝરની ઓફીસમાં પુગી ગઈ. પછી પોતાનાં બન્ને હાથોમાં માથું નાખી દઈ તેણીએ એક બાળક મીશાલ રડી પડી ગોધ્યારૂં કરી મૂકયું. ‘ફિરોઝ તમારી… તમારી બેન મને કેટલું બધું ઈનસ્લટ કરેછ, ને…ને બોલેચ કે હું એક નીચ કાપડ વેચવાવાળાની છોકરી થાવું ને તમો……

  • પીએમ મોદી એસઆઈઆઈ સુવિધાથી પ્રભાવિત થયા

    28મી નવેમ્બર, 2020ના રોજ, નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયત્નોની તૈયારીઓ, પડકારો અને માર્ગદર્શિકા માટે પ્રથમ શહેરની મુલાકાત લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પુણેના સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા ખાતે એક કલાકથી વધુ સમય ડો સાયરસ અને આદર પૂનાવાલાની અધ્યક્ષતામાં પસાર કર્યો. એસઆઈઆઈએ કોવિશિલ્ડ રસી બનાવવા માટે એસ્ટ્રાઝેનેકા અને યુનિવર્સિટી ઓફ ઓકસફોર્ડ સાથે ભાગીદારી કરી છે અને…

  • ફટફટ ફટાકડા ફૂટે!!

    આજથી 82 વર્ષ પૂર્વે જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા બાવા ફટાકડા ફોડવાના સખત વિરોધી હતા. અમારા ઘરમાં ફટાકડા તો શું નાની અમસ્તી ફટાકડીને પણ પ્રવેશ કરવા દેતા નહી અને કહેતા કે આપણા ધર્મની વિરૂધ્ધ છે. ફટાકડા ફોડાવાથી પવિત્ર આતશ પર ‘આજાર’ પડે છે, આજાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ આફત, મુસીબત થાય…

  • ઈરાનનું પ્રાચીન આતશગાહ બાકુ ફાયર ટેમ્પલ

    અઝરબૈજાનની રાજધાનીમાં સ્થિત આતશગાહ બાકુ ફાયર ટેમ્પલ, કુદરતી ગેસ વેન્ટ પર બાંધવામાં આવ્યું હતું, અને તેનું નિર્માણ 17મી સદીના અંતમાં અને 18મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. જો કે, એવા પુરાવા છે કે એક વખત આ સ્થળ પર એક જૂનું મંદિર હતું. આતશગાહ બાકુ ફાયર ટેમ્પલની રસપ્રદ વિશેષતા એ છે કે પારસી, હિંદુઓ અને શીખો…

  • ગંભારનું મહત્વ

    ગંભારનો અર્થ થાય છે એકઠું/સંગ્રહ કરવાનો સમય. સામાન્ય રીતે કહીએ તો, તે સારા કાર્યો અને કુદરતના આશીર્વાદો એકત્રિત કરવાનો અથવા લણવાનો સમય છે. કેટલાક લોકો આ શબ્દને કૃતજ્ઞતા આપવા માટે એકત્ર સમુદાયના અર્થઘટન તરીકે પણ કરે છે. આધુનિક સમયમાં, કેટલાક પરોપકારી પારસી અને ઈરાની પારસી લોકો પણ ગંભારને તેમના વહાલાની વિદાયની સ્મૃતિમાં, આધ્યાત્મિક યોગ્યતાના કૃત્ય…

  • નાટક ઉત્તેજકના મૂળ માલેકો

    મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, મરહુમ કાવસજી ન. કોહીદા‚ અને મરહુમ હોરમસજી ધ. મોદી એ ત્રણ સાહેબોએ, એક નવી નાટક ટોળી ઉંચા ધોરણ ઉપર ઉભી કરવાની પોતપોતામાં મસલત ચલાવી હતી. એ બનાવ લગભગ ઈ.સ. ૧૮૭૪-૧૮૭૫ના સાલથી શ‚ થયો હતો. એ વરસોમાં ગ્રાન્ટ રોડ ઉપર હિન્દુસ્થાની ભાષામાં નાટકો થવા લાગ્યા હતા. એટલે નાટક તખ્તા ઉપર શુધ્ધ ગુજરાતી…