મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

નરગિસ કેખશરૂ બામજી ‘ધ ફ્લોરેન્સ નાઇટિંગેલે ઓફ એજ્યુકેશન’નો જન્મ તા. 2જી જુલાઇ, 1917ના રોજે થયો હતો. આવતી કાલે તેઓ તેમના 100 વરસ પૂર્ણ કરશે. તેમણે સર જેજે ફોર્ટ ગર્લ્સ હાઇ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે પોતાની છોકરીઓના મનમાં જ્ઞાનના દીવા પ્રગટ કર્યા હતા, જ્યાં તેમણે ચાળીસ વર્ષથી વધારે સેવા આપી હતી. તેમણે તેમના જીવનના તમામ પાસાઓમાં સફળતા મેળવવા માટે સ્માર્ટ યુવા મહિલા તરીકે જીવી શકે તે રીતે તેમનો ઘાટ ઘડી દુનિયામાં મોકલ્યા હતા.

સો વરસની ઉંમરે પણ તેઓ ખૂબ સચેત છે અને મહાન સ્મૃતિઓ ધરાવે છે. તેમને તેમની સ્કુલ સાથે જોડાયેલા જૂના લોકો અને છોકરીઓને મળવાનું ઘણું જ ગમે છે.

તેઓ જેબી પીટીટ સ્કુલમાં ભણ્યા હતા અને તેમણે તેમની વહાલી યાદોની વહેંચણી કરી હતી કે તેમના પ્રિન્સીપાલ જે સરોજીની નાયડુના બહેન હતા.

મીસ બામજી અને મીસ પાલ જેમણે સર જે.જે. સ્કુલ (બોયઝ અને ગર્લ્સ) એલ્યુમની અશોશિએશનને મહત્વનો ફાળો આપ્યો હતો જયાં આ લખનાર આજે પ્રેસિડન્ટ છે. આ સંગઠન મીસ બામજીના હૃદયને ખૂબ પ્રિય છે. તે અમારા મિત્ર, આશ્રયદાતા અને માર્ગદર્શિકા છે. ભગવાન તેમને આશિર્વાદની સાથે સારૂં સ્વાસ્થય આપે!

મીસ બામજીને જન્મદિનની શુભ કામનાઓ!

Similar Posts

  • આ પપ્પા એટલે?

    પપ્પા એટલે ખાલી એક નામ? પપ્પા એટલે ખાલી એક દેખાવ જ? પપ્પા એટલે ખાલી એક પદ? પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ? ‘ના’. પપ્પા એટલે પરમેશ્ર્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક… આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10April – 16th April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 22મી પહેલા ઓપોજીટ સેકસની સાથે સારા સારી રાખી શકશો. આપેલા પ્રોમીશ પુરા કરી લેજો નહીં તો 13મીથી સુર્યની દિનદશા 20 દિવસ માટે તમારા મગજને તપાવી દેશે. અચાનક તબિયતમાં બગાડો થઈ જશે. વડીલવર્ગ…

  • જીવનનું દરેક સુખ તમને મળે!

    સરળ અને છતાં સુંદર સંદેશ! ઘાસનું દરેક તણખલું, સૂર્યપ્રકાશનું કિરણ, સમુદ્રનું મોજું, ખડકાળ પર્વત, શાંત પવન, ખળખળ કરતી વહેતી નદી અને પાક દાદર અહુરા મઝદાની સર્જનોની પોતાની આગવી સુંદરતા છે. તેઓ જે સામનો કરે છે તે પ્રદૂષણ, માનવસર્જિત અવરોધો, વસાહતોની ખીણોમાંથી કોતરકામ, તેમના પ્રવાહને નિયંત્રિત કરતા ડેમ, તેમના પર તરતા કચરાના ટાપુઓ, સતત વધતી માનવ…

  • પતંગનો પર્વ એટલે ઉત્તરાયણ

    મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાંસ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની…

  • ઝેડટીએફઆઈ ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022 યોજે છે – નવી પહેલ ધ ઝેડટીએફઆઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી –

    ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ) એ 12મી નવેમ્બર, 2022ના રોજ કામા બાગ ખાતે તેનો વાર્ષિક ઉત્સવ 2022 યોજ્યો હતો. સાંજની શરૂઆત બે જરથોસ્તી બાળકો – વરઝાન ભગવાગર અને ટિયાના સુખડિયાના શુભ અને હૃદયસ્પર્શી નવજોત સમારોહ સાથે થઈ હતી, જેનું ભવ્ય આયોજન ઝેડટીએફઆઈ અને સપોટર નવજોત ડોનરો રશીદ પટેલ અને રશના મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું…

  • શિરીન

    ‘શું બોલ્યો?’ ને બીજી ઘડીએ તો ફિરોઝ ફ્રેઝર એક વાઘની અદાએછ સામ તલાટીના આંગ પર ધસી જઈ તેને ગળચીમાંથી પકડી લીધો, કે પોતાનાં જાન માટે તરફળિયાં મારતો તે જેમ તેમ દમ ભરતો બોલી પડયો. ‘મને…મને છોડ, ને ફિરોઝ ફ્રેઝર હું…હું તને બધી ખરી વાત જણાવીશ.’ ‘તું બોલેબોલ જૂઠો હોવાથી મને તારી વિગત જાણવીજ પથી, સામ…