બેજનની બાનુ મનીજેહ

બેજનની બાનુ મનીજેહ

તેનું માથું કાન અને પુછડી બેજનના શબરંગ ઘોડા જેવી હતી. તેની ગર્દન સિંહના જેવી હતી અને તેની દોડવાની ઝડપ પવનના જેવી હતી. તું કહેશે કે રખશની ઓલાદનું તે જાનવર હતું. તે ગુરખર બીજનની સામે આવ્યું અને બેજનને તેને પકડવા તેની ઉપર કમન્દ નાખી. કમન્દ નાખતા તે ગુરખર નાસવા લાગ્યું અને બેજન તેની પછવાડે દોડયો તે…

Your Moonsign Janam Rashi This Week – 22 June, 2019 – 28 June, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
22 June, 2019 – 28 June, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી તમારા મનની વાત બે દિવસમાં જેને કહેવી હોય તેને કહી દેજો. ઉતરતી ચંદ્રની દિનદશામાં બે દિવસ શાંતિથી પસાર કરી શકશો. 25મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા તમારા મગજનો બોજો વધારી…

‘ફાધર્સ ડે’ની ઉજવણી

‘ફાધર્સ ડે’ની ઉજવણી

કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? તમારી…

હાસ્ય કલાકાર દિન્યાર કોન્ટ્રાકટરની વિદાય

હાસ્ય કલાકાર દિન્યાર કોન્ટ્રાકટરની વિદાય

શું કહેવું યોગ્ય છે કે કોમેડી કિંગ દિન્યાર કોન્ટ્રાક્ટર હવે નથી? પરંતુ જોવા જઈએ તો તે આ પૃથ્વી જેવા સ્ટેજ પર તેમના શરીરમાં નથી. પરંતુ, તે પણ ખોટું રહેશે, કારણ કે સ્ટેજ અને સ્ક્રીન પરના તેમના કામનો ભાગ મનોરંજન અને પ્રેરણા ચાલુ રાખશે અને વર્ષો સુધી આવનારા લોકોને પ્રેરણા આપશે, અને જેઓ તેમને જાણતા હતા…

સરોશ-એક શક્તિશાળી યઝદ

સરોશ-એક શક્તિશાળી યઝદ

 નિભાવ શું છે? જેમ આપણે તંદુરસ્ત શરીર માટે તંદુરસ્ત ખોરાક ખાય છે તેમ, આપણે આપણા મનને સમૃદ્ધ બનાવવા માટે સારી પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ અને વાંચીએ છીએ, અથવા આપણી લાગણીઓને જાળવી રાખવા માટે સંબંધોને પરિપૂર્ણ કરવાનું પસંદ કરીએ છીએ, તેથી આપણી ભાવનાને મજબૂત કરવા માટે આપણને મંત્રોની પણ જરૂર છે. આપણે ફકત એકવાર ખાઈ લઈએ…

મારા પપ્પા

મારા પપ્પા

મારા પપ્પા દરરોજ રાત્રે 9 વાગ્યે મને ફોન કરે જ. એક દિવસ મને થયુ કે આજે હું પપ્પા ને ફોન કરૂં. એટલે મે નવ ને બદલે સાડા આઠ વાગ્યે ફોન કર્યો. મમ્મી એ ફોન ઉપાડયો એટલે મમ્મી સાથે થોડીવાર વાત કરી મે પપ્પા ના સમાચાર પુછયા અને વાત કરાવવા કીધુ. મમ્મી એ કહયુ કે હમણા…

હસો મારી સાથે

હસો મારી સાથે

ઘરમાં બાયું, બહાર વાયુ, આમાં ક્યાં જાય ભાયું!! *** મુંબઈ સુધી મેઘરાજાની સવારી આવી ચૂકી છે, માટે બહાર નીકળો ત્યારે એકાદ નાની થેલી લઈને બહાર નીકળવુ કેમકે મોબાઈલ ને થતી ‘શરદી’ જલ્દી નહી મટે. દવા અને સારવાર ખૂબ મોંઘી છે. *** હું શું કહું છુ, આપણે આ શેઠ બ્રધર્સને કહીને દરિયામાં 250-300 કિલો ‘કાયમ ચૂર્ણ’…

પોપટને ઠાર માર્યો!

પોપટને ઠાર માર્યો!

એટલુંજ નહીં પણ જે કાંઈ બનાવ તેની હજુરમાં બનતો તે કહી આપવાનો અચરત સરખો ગુણ ધરાવતો હતો. એક પાંજરામાં નાખી તેની હજુરમાં ગયો અને પોતાની બાયડીને અરજ કરી કે તે પોપટને તેણીના ઓરડામાં રાખે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ લે. એટલી ફરમાશ કરી તે પોતાના કામ માટે જ્યાં જવું હતું ત્યાં ગયો. જ્યારે તે ઘેર…

Your Moonsign Janam Rashi This Week – 15 June, 2019 – 21 June, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
15 June, 2019 – 21 June, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી મનને શાંત રાખીને તમારા અગત્યના કામ કરી લેજો. નાના પ્લાન બનાવતા તેમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નેગેટીવ વિચાર કરતા નહીં. બીજાને મદદ કરી શકશો. ઘરવાળાની જવાબદારી પૂરી કરી શકશો. ‘તીર યશ્ત’ સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’…

વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણાનું દુ:ખદ નિધન

વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણાનું દુ:ખદ નિધન

4થી જૂન 2019ને દિને ધર્મનિષ્ઠ, વહાલા, જ્ઞાની ભાગરસાથ અંજુમનના 17માં મહેરજીરાણાના દુ:ખદ નિધનથી સમગ્ર પારસી સમુદાય શોકમાં છે. 16મી જાન્યુઆરી 1927ને દિને જન્મેલા વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણા નવસારીની ડી.એન. મહેતા હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે નિધન પામ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ નવસારીના ડબલ્યુઝેડઓ સિનિયર સિટીઝન સેન્ટરમાં રહેતા હતા. નવસારીમાં વડી દરેમહેરમાં નાવર અને…

એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીની 18માં મહેરજીરાણાના ગાદીવારસ તરીકે નિમણૂંક કરવામાં આવી

એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીની 18માં મહેરજીરાણાના ગાદીવારસ તરીકે નિમણૂંક કરવામાં આવી

પરંપરા સાથે વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી 17મા મહેરજી રાણાના ઉઠમણા પછી ગાદીવારસની નિમણૂંક કરવામાં આવી હતી. 74 વર્ષના યોજદાથ્રેગર એરવદ કૈખુશરૂ કાવસજી રાવજી નવસારીના ભાગરસાથ અંજુમન દ્વારા 18માં વારસદાર તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. એરવદ મહેરનોશ સોરાબજી માદને એમની વધુ જાણકારી આપતા તેમનો પ્રભાવશાળી બાયોડેટા વાંચ્યો હતો. પ્રથમ શાલ તેમને નવસારીના વડા દેસાઈજી,…