જર્મન શાએર ગોએથે મુજબ જરથોસ્તી શિખવણી

જર્મન શાએર ગોએથે મુજબ જરથોસ્તી શિખવણી

ગોએથ નામનો જાણીતો જર્મન શાએર, જે ઈ.સ. 1749 થી 1832 સુધીમાં થઈ ગયો છે, તેણે જરથોસ્તી ધર્મની એ શીકવણી જણાવી છે તેણે પોતાની 65 વર્ષની પાકટ ઉંમરે વેર્સ્ટ ઈર્સ્ટન દીવાન નામની કવિતા લખી છે. કહે છે કે જાણીતા ઈરાની શાએર હાફેજની ગજલોનો જર્મન વિદ્વાન હેમરનો તરજુમો વાંચવા ઉપરથી એનું ધ્યાન પૂર્વ તરફની શાએરી ઉપર ખેંચાયું…

Your Moonsign Janam Rashi This Week –29 December, 2018 – 04 January, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
29 December, 2018 – 04 January, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમારૂં માથુ ઠેકાણા પર નહીં રહે. માનસિક તેમજ શારિરીક ચિંતા વધી જશે. જ્યાં તમે પોઝીટીવ ધારશો ત્યાં નેગેટીવ રીઝલ્ટ મળશે. નાણાકીય ખેચતાણ રહેશે. અચાનક તબિયત બગડવાના ચાન્સ છે. જયાં કામ કરતા હશો ત્યાં શત્રુઓ વધી…

શ્રી રતન તાતાને  જન્મદિનની શુભેચ્છાઓ!

શ્રી રતન તાતાને જન્મદિનની શુભેચ્છાઓ!

ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક, રતન તાતા એ તાતા ગ્રૂપ ઓફ કંપનીઝના સૌથી મોટા ભારતીય જૂથના ભૂતપૂર્વ અધ્યક્ષ છે, હાલમાં તાતા ગ્રૂપ ઓફ કંપનીના ચેરમેન એમીરેટસનો હોદ્દો ધરાવે છે, જે કેટલીક મોટી કંપનીઓને જેવી કે તાતા સ્ટીલ, તાતા મોટર્સ, તાતા પાવર, તાતા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ઇન્ડિયન હોટેલ્સ અને તાતા ટેલિસર્વિસિસને નિયંત્રિત કરે છે. રતન તાતાનો જન્મ 28…

સોદાગર તથા જીનની વાર્તા

સોદાગર તથા જીનની વાર્તા

નામદાર શાહ! આગલા જમાનામાં એક સોદાગર હતો, જે મોટી જમીન, રોકડ તથા માલમત્તા મળી મોટી મીલકત ધરાવતો હતો. તે સાથે તેને ત્યાં ઘણાક નોકરો, કારભારી અને ગુલામો રાખવામાં આવતા હતા. એક દિવસે તેને લાંબી મુસાફરીએ જવાની જરૂર પડી તેથી તે ઘોડે સ્વાર થયો અને ખોરાક તરીકે નાન તથા ખજુર એક જોલામાં ભરી પોતાની ખાંધ પર…

નાતાલ 25 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

નાતાલ 25 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?

નાતાલ એ પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્મ જયંતિ છે અને એ વિશ્ર્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જો કે, બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હોવાનો કોઇ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. પરંતુ તેમાં એવી અનેક બાબતો મળી આવે છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે જેમકે, એ સમયે ઘેટાપાળકોની ઘેટાઓ સાથેની સીમોમાં…

Your Moonsign Janam Rashi This Week –22 December, 2018 – 28 December, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
22 December, 2018 – 28 December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ ગુરૂની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરનો સાથ મળી રહેશે.  ગુરૂની દિનદશાને લીધે ચેરીટીનું કામ કરી શકશો. 25મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા ચાલુ થતા ખરાબ સમય રહેશે. જે પણ વિચાર કરો તેમાં સ્થિર નહીં રહો. ઘરમાં અશાંતિ વધી જશે….

શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!

શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!

તેણીએ સર્વેથી પહેલાં તો પોતાની બહેન દીનારજાદીએ ખુણામાં લઈ જઈ કહ્યું મારી પ્યારી બહેન જે જોખમ ભર્યુ મહાભારત કામ મેં માથે ઉઠાવ્યું છે તેમાં તારી મદદની મને અતિ ઘણી જરૂર છે અને મને પુરતી ખાતરી છે કે તેવી મદદ આપવાને તું પ્યારી બહેન મને કદીબી ના પાડશે નહીં. જેવી હું સુલતાનની હજુર જઈ પહોંચીશ તેવીજ…

મરહુમ એર માર્શલ અસ્પી મેરવાનને આજે તેમના 106 વર્ષના જન્મદિન પ્રસંગે યાદ કરતા ગર્વ અનુભવ થાય છે

મરહુમ એર માર્શલ અસ્પી મેરવાનને આજે તેમના 106 વર્ષના જન્મદિન પ્રસંગે યાદ કરતા ગર્વ અનુભવ થાય છે

એર માર્શલ અસ્પી મેરવાન એન્જીનીયરનો જન્મ 15મી ડિસેમ્બર 1912માં પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેઓ ભારતીય હવાઈદળના અધિકારી હતા. એર માર્શલ અસ્પી મેરવાને પોતાની રેન્કમાં વધારો કરી ચીફ ઓફ એર સ્ટાફ બન્યા હતા. 17 વર્ષની ઉંમરમાં જીપ્સી મોથમાં લંડનથી દિલ્હી જવા માટેના પ્રથમ ભારતીય પાયલટ તરીકે તેઓ આગાખાન ટ્રોફી જીતી ગયા હતા તે સમયના તેઓ…

અહુરમજદનું ખોરેહ વધારવાનો  એક માર્ગ ફર્માનબરદારી

અહુરમજદનું ખોરેહ વધારવાનો એક માર્ગ ફર્માનબરદારી

આપણે કાયદાની બાજુએ ઉભું રહેવાની બાબત બાબે જરા વધારે અહીં બોલીશું. અહુરમજદની નકલ કરવાનો એક માર્ગ ફર્માનબરદારી છે. યાદ રાખવું કે ફર્માનબરદારી તે કાંઈ ગોલામગીરી નથી. ફર્માનદારી કંઈ છુટાપણાને આડે આવતી નથી. ફર્માનબરદારી એટલે કે કાયદા કાનુનોને માન આપી ચાલવું. કુલ કુદરત આપણને તે દાદારનો કાયદો શીખવે છે તે દાદાર પોતે પોતાની હકુમત કાયદા કાનુનોની…

સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

તન, મન અને ઉરવાનની બંદગીનું બળ ધરાવનાર શક્સ અણદીઠ રીતે આ દુનિયામાં પોતાની જન્મ લેવાની નેમ કેવી સરળ અને સરસ રીતે પાર પાડી પોતાને તેમજ કુદરતને કેટલો ફાયદો કરે છે તેનો ટૂંકમાં જ સાર આપ્યો છે. આપણી સૌથી ઉત્તમ અવસ્તા બંદગીની સાથે સાથે સચ્ચાઈ, ઉદારતા, નીતીરીતી, સંતોષ, નમ્રતા, સાદાઈ, પરમાર્થ, સાફ અંત:કરણ, નેક નીયત અને…

Your Moonsign Janam Rashi This Week –15 December, 2018 – 21 December, 2018
|

Your Moonsign Janam Rashi This Week –
15 December, 2018 – 21 December, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો પોજીટીવ રાખી શકશો. નાણાકીય મુશ્કેલી જરાબી નહી આવે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથથી ચેરીટીના કામો કરાવી દેશે. કોઈ પણ જાતની આફતમાં ગુરૂ તમને બચાવી લેશે. કુટુંબીઓનો સાથ…