ઝેડટીએફઆઈ ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022 યોજે છે – નવી પહેલ ધ ઝેડટીએફઆઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી –

ઝેડટીએફઆઈ ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022 યોજે છે – નવી પહેલ ધ ઝેડટીએફઆઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી –

ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ) એ 12મી નવેમ્બર, 2022ના રોજ કામા બાગ ખાતે તેનો વાર્ષિક ઉત્સવ 2022 યોજ્યો હતો. સાંજની શરૂઆત બે જરથોસ્તી બાળકો – વરઝાન ભગવાગર અને ટિયાના સુખડિયાના શુભ અને હૃદયસ્પર્શી નવજોત સમારોહ સાથે થઈ હતી, જેનું ભવ્ય આયોજન ઝેડટીએફઆઈ અને સપોટર નવજોત ડોનરો રશીદ પટેલ અને રશના મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું…

સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

સંજાણ ડે દર વર્ષે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાના દિવસ તરીકે અને સ્થાનિક શાસકો દ્વારા સ્વીકારવામાં આવે છે તે માટે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જરથોસ્તીઓ મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાંથી, સડક અને રેલ માર્ગે, સંજાણ ડેના પ્રસંગની ઉજવણી કરવા સારી સંખ્યામાં આવે છે. આ વર્ષે સંજાણના સ્થંભની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. દિવસની શરૂઆત…

ભારતમાં પારસીઓનું આગમન

ભારતમાં પારસીઓનું આગમન

સંજાણ ડે દર વર્ષે સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, આપણાં સમુદાયના ઐતિહાસિક મૂળને યાદ કરવા માટે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારત પ્રત્યેની આપણી વફાદારી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. પ્રારંભિક પારસીઓના ભારતમાં આગમન વિશે બહુ ઓછું જાણીતું અથવા દસ્તાવેજીકૃત છે. સૌથી જૂનો રેકોર્ડ 1599 એ.સી.માં લખાયેલ કિસ્સે-સંજાણ છે….

Your Moonsign Janam Rashi This Week –  26 November – 2 December 2022
|

Your Moonsign Janam Rashi This Week –
26 November – 2 December 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા ધર્મન દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈ વ્યક્તિનું ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતમાં સારો સુધારો રહેશે. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખી શકશો. રીસાયેલી વ્યક્તિને મનાવી લેજો. રોજના કામમાં રૂકાવટ નહીં આવે. જે લાભ મળતો હોય તે લઈ લેજો. હાલમાં…

યુએઈ ક્રિકેટમાં યશના કોમીસેરીયેટનો ચમકારો

યુએઈ ક્રિકેટમાં યશના કોમીસેરીયેટનો ચમકારો

15 વર્ષની યશના નૌશિરવાન કોમીસેરીયેટની પસંદગી યુએઈ ક્રિકેટ ટીમના ભાગ તરીકે કરવામાં આવી હતી જે સીઆઈએસસીઈ ગર્લ્સ અંડર-17 પ્રાદેશિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા. જે તામિલનાડુના તુતીકોરીનમાં ઓકટોબરના અંતથી નવેમ્બર, 2022ની શરૂઆતમાં યોજાઈ હતી. મુંબઈ, રૂસ્તમ બાગમાં રહેતા યશના હાલમાં દુબઈની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. એક સારા પેસ બોલર તરીકે પોતાના કૌશલ્યમાં વધારો કરતા,…

સેન ડિએગો પાસે નવી દરે મહેર

સેન ડિએગો પાસે નવી દરે મહેર

કેલિફોર્નિયા ઝોરાસ્ટ્રિયન સેન્ટર (સીઝેડસી), જે એફઈઝેડએએનએ મેમ્બર એસોસિએશન છે, તાજેતરમાં સેન ડિએગો, યુએસએમાં તેમની ત્રીજી દરે મહેરનું અનાવરણ કર્યું, અને તેમણે ઉત્તર અમેરિકામાં ચૌદમું દરે મહેર બનાવ્યું. દરે મહેર માટે તાજેતરમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને 7મી નવેમ્બર, 2022ના રોજ એક ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્ર 1721 હોર્નબ્લેન્ડ સેન્ટ, સાન ડિએગો, સીએ 92109 ખાતે…

હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાટીંગ  ચેમ્પિયનનો તાજ પહેર્યો

હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાટીંગ ચેમ્પિયનનો તાજ પહેર્યો

મુંબઈના ગોદરેજ બાગના રહેવાસી હોશમંદ ઈલાવિયાએ ઈન્ડીકાર્ટિંગ પ્રો રેસની પ્રો જુનિયર કેટેગરીમાં ઓવરઓલ ટાઇટલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 15 વર્ષીય ખેલાડીએ કુલ 98 પોઈન્ટ સાથે ચાર રાઉન્ડ પૂરા કરવાનું પ્રભુત્વ હાંસિલ કર્યુ હતું. હોશમંદ ચારેય ઇવેન્ટમાં વિજેતા સાબિત થયા હતા. હું આ ટાઇટલ જીતવા માટે રોમાંચિત છું. ઘણા મહિનાઓથી કરવામાં આવેલી તમામ મહેનતનું ફળ…

જેહાન ઈરાનીએ આઈસીએન (ભારત) ખાતે પ્રથમ પ્રયાસમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેળવ્યા

જેહાન ઈરાનીએ આઈસીએન (ભારત) ખાતે પ્રથમ પ્રયાસમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેળવ્યા

મુંબઈ સ્થિત, 22 વર્ષના જેહાન ઈરાનીએ પ્રતિષ્ઠિત આઈ કોમ્પિટ નેચરલ (આઈસીએન) ઈન્ડિયા, બોડી-બિલ્ડિંગ અને ફિટનેસ સ્પર્ધાના ભારતીય ચેપ્ટરમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર જીત્યા હતા, જે સ્પર્ધા 5મી નવેમ્બરે 2022, યશવંતરાવ ચવ્હાણ કેન્દ્ર, નરીમાન પોઈન્ટ, દક્ષિણ મુંબઈમાં યોજાઈ હતી. સમગ્ર ભારત અને અન્ય દેશોમાંથી 60 પ્રતિભાગીઓએ વિવિધ કેટેગરીમાં જીતવા સ્પર્ધા કરી હતી, જ્યાં કુદરતી રમતવીર,…

Your Moonsign Janam Rashi This Week –  19 November – 25 November 2022
| |

Your Moonsign Janam Rashi This Week –
19 November – 25 November 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમે તમારા અધુરા કામ પુરા કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાં માન ઈજ્જત વધુ મળશે. નાણાકીય બાબતમાં ખુબ સારા સારી થતી જશે. જે પણ ધન મેળવશો તેને સારા કામ  પાછળ ખર્ચ…

લેખક અને ઇતિહાસકાર  મર્ઝબાન ગિયારાનું નિધન

લેખક અને ઇતિહાસકાર મર્ઝબાન ગિયારાનું નિધન

મર્ઝબાન જમશેદજી ગિયારા, પ્રખ્યાત લેખક અને ઇતિહાસકાર, તેમની પારસી ધર્મ અને સંસ્કૃતિના સંશોધન માટે કુશાગ્રતા વ્યાપકપણે માનવામાં આવે છે, તેમનું 3જી નવેમ્બર, 2022ના રોજ મુંબઈના બાન્દરા કામા કોન્વેલેસેન્ટ હોમમાં અવસાન થયું, જ્યાં તેઓ તેમની પત્ની સાથે થોડા દિવસોથી રહેતા હતા. પારસી સમુદાય તેમના દ્વારા લખાયેલા અત્યંત સારી રીતે સંશોધન પામેલા પુસ્તકોના વારસાથી આપણને સમૃદ્ધ કરવા…

શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ  ભારતભરના પારસી/ઈરાની અંજુમન  સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગ કરી

શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ ભારતભરના પારસી/ઈરાની અંજુમન સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગ કરી

માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી, શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ 30મી ઓક્ટોબર, 2022ના રોજ મુંબઈમાં મંચેરજી જોશી મેમોરિયલ હોલ, દાદર અથોરનાન ઈન્સ્ટિટ્યૂટ ખાતે, ભારતભરના પારસી અને ઈરાની અંજુમનોના વડાઓ સાથે એક વાર્તાલાપ બેઠક યોજી હતી. આ પહેલ ઈરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજી ખુરશેદ કૈકોબાદ દસ્તુરજી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદરણીય…