ચણાના લોટનાં ઢોકળાં

ચણાના લોટનાં ઢોકળાં

સામગ્રી: 1 કપ ચણાનો લોટ, 1 ટી. સ્પૂન લીંબુના ફૂલ, 1 ટી. સ્પૂનખાંડ, ચપટી હળદર, 1 ટી. સ્પૂન ફ્રૂટ સૉલ્ટ અથવા બૅકિંગ પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું.વઘાર માટે: 1 ટી. સ્પૂન તેલ, 1 નંગ લીલા મરચાં, 1 ટી.સ્પૂન રાઈ, મીઠો લીમડો, સજાવટ માટે કોથમીર અને લીલુંકોપરું. બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ લેવો. એક વાટકીમાં લીંબુના ફૂલ,…

તેર બીના જીયા જાયે ના!

તેર બીના જીયા જાયે ના!

રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી. પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી…

Your Moonsign Janam Rashi This Week – 28th November – 04th December, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
28th November – 04th December, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે ફેમીલીના મદદગાર થશો સાથે સાથે ચેરીટીના કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ગુરૂની કૃપાથી જે પણ કામ કરશો તેમાં સફળ થઈને રહેશો. ફેમીલીમાં ગેટ ટુ ગેધર જેવા કાર્યક્રમો થશે. મનગમતી વ્યક્તિને…

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ ડો. ઝરીર ઉદવાડીયાને  ‘વર્લ્ડના ટોપ 2% રેસ્પિરેટરી મેડિસિન સાયનટીસ્ટોમાં માન્યતા મળી

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ ડો. ઝરીર ઉદવાડીયાને ‘વર્લ્ડના ટોપ 2% રેસ્પિરેટરી મેડિસિન સાયનટીસ્ટોમાં માન્યતા મળી

પારસી ટાઇમ્સ એ જાણ કરવામાં આનંદ અનુભવે છે કે, વૈશ્ર્વિક સ્તરે 5,000 ડોકટરોમાંથી, શ્ર્વસન ચિકિત્સાના ક્ષેત્રમાં, પ્રતિષ્ઠિત પલ્મોનોલોજિસ્ટ અને આપણા સમુદાયના ખૂબ માનનીય ડો. ઝરીર ઉદવાડીયાને તાજેતરના અહેવાલ મુજબ, વિશ્ર્વના પ્રતિષ્ઠિત ટોપ 2 ટકા તરીકે ઓળખવામાં આવે છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો અહેવાલ, જે વૈશ્ર્વિક સ્તરે વૈજ્ઞાનિકો અને ડોકટરોને તેમના ક્ષેત્રના ટોપ રેન્ક 2% માં સ્થાન…

ટાટા સ્ટીલ જમશેદપુર 500 કર્મચારીઓના બાળકોને રોજગાર આપશે

ટાટા સ્ટીલ જમશેદપુર 500 કર્મચારીઓના બાળકોને રોજગાર આપશે

ટાટા વર્કર્સ યુનિયન (ટીડબ્લ્યુયુ) ની એક પ્રેસ મીટીંગમાં ટાટા સ્ટીલ જમશેદપુરના મેનેજમેન્ટ સાથે લેન્ડમાર્ક એગ્રીમેન્ટની ઘોષણા કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત કર્મચારીઓના 500 રજિસ્ટર્ડ આશ્રિતોને ત્રણ વર્ષના તબક્કામાં, ફેબ્રુઆરી-માર્ચ, 2021થી શરૂ કરવાની સંમતિ આપવામાં આવી છે. એક દાયકામાં આ પહેલીવાર બનશે જ્યારે ટાટા સ્ટીલ અગાઉના કર્મચારીઓના નોંધાયેલા પુત્રો અને આશ્રિતોની નોંધણી કરશે. આ કરાર પર…

માસિના હાર્ટ ઇન્સ્ટિટ્યુટે રોગચાળા દરમિયાન હાર્ટ દર્દીઓ માટે ભારતનું પહેલું પોર્ટેબલ એડવાન્સ્ડ કાર્ડિયાક કેર યુનિટ શરૂ કર્યું છે

માસિના હાર્ટ ઇન્સ્ટિટ્યુટે રોગચાળા દરમિયાન હાર્ટ દર્દીઓ માટે ભારતનું પહેલું પોર્ટેબલ એડવાન્સ્ડ કાર્ડિયાક કેર યુનિટ શરૂ કર્યું છે

સસ્તી જૂની માસિના હોસ્પિટલનું સાહસ માસિના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, જે પોસાય તેવા આરોગ્ય સંભાળની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે, તાજેતરમાં ફિલિપ્સ દ્વારા પ્રિ-ફેબ્રિકેટેડ, ટ્રાન્સપોર્ટેબલ આઇસીયુ (ઇન્ટેન્સિવ કેર યુનિટ) સ્થાપિત કર્યું હતું. આ ઇન્સ્ટોલેશનનો ઉપયોગ એડવાન્સ્ડ કાર્ડિયાક કેર યુનિટ (એસીસીયુ) તરીકે કરવામાં આવશે, જેનો હેતુ સંક્રમિત થવાની સંભાવના વિના, સંપૂર્ણપણે કોવિડ-સલામત વાતાવરણમાં કાર્ડિયાક દર્દીઓની સારવાર કરવાનો છે. 4થી…

વહાલી જાનેજીગર દીકરીનો હક

વહાલી જાનેજીગર દીકરીનો હક

અડધી રાતે પપ્પાને હાર્ટએટેક આવ્યો અને એ પણ જ્યારે મોટાભાઈ શહેરની બહાર અરે! રાજયની સીમાથી પણ બહાર હતા ઘરમાં મમ્મી અને ભાભી બે જણ હાજર, બાળકો તો ડઘાઈ, ગભરાઈને કોઈ ખૂણામાં ઉભા રહ્યા હતા એ કટોકટીની ઘડીમાં મમ્મીએજ પોતાને ફોન કરીને તાત્કાલિક બોલાવી હતી ને! વાત પૂરી થઈ કે તરત જ પતિને જગાડીને હકીકતથી વાકેફ…

Your Moonsign Janam Rashi This Week – 21st November – 27th November, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
21st November – 27th November, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામ વીજળીવેગે પૂરા કરી શકશો. તમારા કામની અંદર કોઈબી વ્યક્તિ મુશ્કેલી ઉભી નહીં કરી શકે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ફેમિલી મેમ્બર તરફથી ખુબ માન મળશે. તેમની ડિમાન્ડ 25મી ડિસેમ્બર સુધી પુરી કરી…

ભારતમાં 14મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ‘બાલ દિવસ’

ભારતમાં 14મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ‘બાલ દિવસ’

27 મે, 1964ના રોજ પંડિત નેહરૂના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે ચાચા નેહરૂના જન્મદિવસ 14મી નવેમ્બરના રોજ ‘બાલ દિવસ’ મનાવામાં આવશે. બાલ દિવસ દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ દર્શાવે છે આ દિવસે લોકોને બાળ અધિકારો પ્રત્યે જાગૃત કરાય છે. પંડિત નેહરૂ બાળકોને…

હસો મારી સાથે

હસો મારી સાથે

લાલુ: દીવાળીના રોકટથી શું શીખ મળે છે? પપ્પુ: એજ કે ઉંચાઈ સુધી પહોંચવા બોટલનો સહારો લેવોજ પડે છે. *** ઓછામાં ઓછા શબ્દોમાં, સુખ, શાંતી અને ખુશીનું વર્ણન કરવાની હરિફાઇ હતી. લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ: સુતેલી પત્નિ નિર્ણાયક આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું. *** દિકરો…

દિવાળીની બક્ષિસ

દિવાળીની બક્ષિસ

બેલા બેન બોલ્યા”ઈરા, અગાધ, બેટા દિવાળી આવી રહી છે. કોરોનામાં ક્યાંય જશું નહિ પણ ગામડે જતાં રહેશું, છતાં આપણે ઘર તો સાફ કરવું જ રહ્યું.કાલ થી શરૂ કરીશું. ‘છોકરાં ઓ મમ્મીની વાત માની ગયાં. ચાર પાંચ દીવસમાં આખું ઘર સૌએ સાથે મળીને સાફ કરી નાખ્યું. આજે દિવાળી હતી. બેલાબેન એમના પતિ દિગંત ભાઈ ને કહેતાં…