પારસી ગેટ: બીએમસી ડિઝાઇનને ફાઇનલ કરે છે

પારસી ગેટ: બીએમસી ડિઝાઇનને ફાઇનલ કરે છે

સમાચારના અહેવાલો મુજબ, મુંબઈની નાગરિક સંસ્થા, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ મરીન ડ્રાઇવ પર પારસી ગેટને સંરક્ષણ આપવા માટે આખરી રૂપ નક્કી કર્યું છે. બીએમસીએ બે વિકલ્પ સાથે બોમ્બે પારસી પંચાયતને મંજૂરી માટે દરખાસ્ત રજુ કરી છે – કાં તો મરીન ડ્રાઇવ ખેંચાણની દક્ષિણ બાજુ (અલ-સબાહ કોર્ટ બિલ્ડિંગની નજીક) તરફ સ્મારક સ્થળાંતર કરવા અથવા બે…

નવી ર્જીણોદ્ધાર થયેલી ભાભા બંગલીનું ઉદઘાટન ઉદાર દાતા નોશીર ગોટલા એમ કહે છે: ‘પારસી – તારૂં બીજું નામ સખાવત છે!’

નવી ર્જીણોદ્ધાર થયેલી ભાભા બંગલીનું ઉદઘાટન ઉદાર દાતા નોશીર ગોટલા એમ કહે છે: ‘પારસી – તારૂં બીજું નામ સખાવત છે!’

18મી ઓકટોબર, 2020ની સવારે, મુંબઇની ડુંગરવાડી નવી જીણોદ્ધાર થયેલી ભાભા બંગલીનું ઉદઘાટક કરવામાં આવ્યું હતું ઉદાટનમાં હાજર વર્તમાન અને ભૂતપૂર્વ બી.પી.પી. ટ્રસ્ટીઓ, કેરસી રાંદેરિયા, વિરાફ મહેતા, ખોજેસ્તે મીસ્ત્રી, અરનવાઝ મીસ્ત્રી, દિનશા તંબોલી અને અનાહિતા દેસાઈ અને અન્ય સહિતના સમાજના કેટલાક આદરણીય વ્યક્તિત્વ હાજર હતા, આદરણીય નોશીર ગોટલા, જેમણે એકલા હાથે બંને ભાભા બંગલીના નવીનીકરણ માટે…

માફ કરતા શીખો!

માફ કરતા શીખો!

પાનખર પહેલાં વૃક્ષનાં બધાં જ પાંદડાઓ એકબીજાને ગળે મળીને ‘મને માફ કરજો’ કહેતાં હોવાં જોઈએ. ખરી પડવાની ઋતુમાં પવનની એક થપાટ સાથે ડાળીએથી અળગા થઈ જતા પહેલા, એકબીજાને મન ભરીને પ્રેમ કરી લેવાનું નામ એટલે જિંદગી. મૃત્યુની મોસમ પૂરબહારમાં ખીલી છે અને જે રીતે પરિચિતોના અણધાર્યા અને અચાનક દેહાંતના સમાચાર મળી રહ્યા છે, એ જોતા…

હસો મારી સાથે

હસો મારી સાથે

થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરીને મળ્યો. થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા નેટ પરજ વધી. એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારા પતિ ઘરે નથી ને વરસાદ ખુબ પડે છે ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા આવો. હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે, એટલે મેં પૂછ્યું…

ચાલ જીવી લઈએ!

ચાલ જીવી લઈએ!

થોડા સમય પહેલાની વાત છે મને જ્યારે પણ નિરાશા જેવું ફીલ થાય એટલે હું ઉદવાડા ઈરાનશાહ દર્શન કરવા નીકળી પડું. મને ત્યાં જઈ ઘણી રાહત મળે. ઈરાનશાહના દર્શન કરી મન ભરાય જાય. પાછુચં મુંબઈ આવવા ટ્રેનની રાહ જોતો હતો. બાજુમાં જ એક બાવાજી બેઠેલા હતા. કપડાં વ્યવસ્થિત હતા સફેદ રંગનો શર્ટ નીચે સફેદ પાટલુન માથા…

Your Moonsign Janam Rashi This Week – 31st October – 06th November, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
31st October – 06th November, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. ગુરૂ તમારા રાશિના માલિક મંગળનો મિત્ર હોવાથી તમારા રિસાયેલા મિત્રો ફરી તમારી સાથે ફ્રેન્ડશીપ બાધવા તૈયાર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ…

ભૂતપૂર્વ બીપીપી અધ્યક્ષ દિનશા મહેતા  સામે ચાર્જશીટ ફાઇલ કરાઈ

ભૂતપૂર્વ બીપીપી અધ્યક્ષ દિનશા મહેતા સામે ચાર્જશીટ ફાઇલ કરાઈ

– દાદી હાઉસ વિવાદ આખરે કોર્ટમાં – 16મી ઓકટોબર, 2020ના રોજ, ‘વિશ્ર્વાસનો ભંગ’ અને ‘છેતરપિંડી ’ના આરોપો હેઠળ શ્રી આઈ આર શેખની હેઠળ બેલાર્ડ પિયરમાં એડિશનલ 38મા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ, પૂર્વ-બીપીપી અધ્યક્ષ – દિનશા મહેતાને અંતે ચાર્જશીટ કરવામાં આવ્યા હતા અને જામીન કરવામાં આવ્યા હતા. સમુદાયના સભ્યો આ ચર્ચાસ્પદ મુદ્દાને યાદ કરશે, જેમાં દાદી…

તાતા સ્ટીલે સર દોરાબજી તાતા  પાર્કને જમશેદપુરના નિવાસીઓને ફરી સમર્પિત કર્યો

તાતા સ્ટીલે સર દોરાબજી તાતા પાર્કને જમશેદપુરના નિવાસીઓને ફરી સમર્પિત કર્યો

10મી ઓકટોબર, 2020, સર દોરાબજી તાતાના પત્ની લેડી મેહરબાઈ તાતાની 141મી જન્મજયંતિ નિમિત્તે તાતા સ્ટીલ (જમશેદપુર) એ પાર્કની સિલ્વર એનિવરસરી નિમિત્તે જામશેદપુરના રહેવાસીઓને બિસ્તાપુરના સર દોરાબજી તાતા પાર્કને ફરીથી સમર્પિત કર્યો. આ પ્રસંગે, તાતા સ્ટીલના સીઇઓ અને મેનેજિંગ ડિરેકટર, ટીવી નરેન્દ્રએ, નવીનીકરણ પાર્કનું અનાવરણ કર્યું હતું, અને તેમની પત્ની, રૂચી નરેન્દ્રને, લેડી મેહેરબાઈ તાતાની પ્રતિમાનું…

જેઝીલ હોમાવઝીરને એનિમેશનમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો

જેઝીલ હોમાવઝીરને એનિમેશનમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો

6ઠ્ઠી ઓકટોબર, 2020ના રોજ, જેઝીલ હોમાવઝીરને એનિમેશન એક્સપ્રેસ એવીસીજી 40-અંડર-40 ઓળખપત્ર આપવામાં આવ્યું, જે મૂળરૂપે એનિમેશન અને વીએફએક્સ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા લોકોની સ્વીકૃતિ આપે છે અને સન્માન કરે છે જેમણે આ માધ્યમમાં મોટો ફાળો આપ્યો છે. જેઝીલને કોમિક્સ એન્ડ એનિમેશન કેટેગરીમાં આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે તથા તેની…

દશેરામાં શમી પૂજનનું મહત્વ

દશેરામાં શમી પૂજનનું મહત્વ

દશેરો કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમી એક…

અમારા મા-બાપ જ અમારી ધરોહર!

અમારા મા-બાપ જ અમારી ધરોહર!

સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો. ઘરમાં સોરાબ, રોશન અને…