Your Moonsign Janam Rashi This Week – 24th October – 30th October, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
24th October – 30th October, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આવતા ત્રણ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 27મી પછી અગત્યના કામ શરૂ કરવામાં સફળતા મળશે. ઉતરતી શનિની દિનદશા તમને સાંધાના દુખાવાથી પરેશાન કરશે. ત્રણ દિવસ સંભાળજો તમારા ઘરવાળા તમારાથી નારાજ થઈ શકે છે. 27મી પછી ઘરનું વાતાવરણ બદલાઈ જશે….

આઈએસીસી રતન ટાટાને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરે છે

આઈએસીસી રતન ટાટાને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરે છે

એક નિવેદન મુજબ ઇન્ડો-અમેરિકન ચેમ્બર કોમર્સ (આઈએસીસી)એ ચાલુ રોગચાળાને ધ્યાનમાં રાખીને તા. 2જી ઓક્ટોબર, 2020 ના રોજ, વૈશ્ર્વિક લીડરશીપ એવોડર્સના ભાગ રૂપે, બિઝનેસ આઈકન, રતન તાતાને જીવનકાળની સિદ્ધિ એવોર્ડ રજૂ કર્યો. આઇએસીસીએ તેના નિવેદનમાં, આપણા સમુદાયના રત્નને વધુ માન આપતા જણાવ્યું કે પ્રભાવશાળી ઉદ્યોગપતિ, પરોપકારી અને આજ સુધી માનવતાવાદી ‘રતન તાતા, જેમણે ભારતના સૌથી મોટા…

ગ્રાન્ડ ફાધર ઘડિયાળોએ ગુમાવી રહ્યા છે તેમનું ચાઈમ

ગ્રાન્ડ ફાધર ઘડિયાળોએ ગુમાવી રહ્યા છે તેમનું ચાઈમ

તા. 6ઠ્ઠી ઓક્ટોબર, 2020 એ સુરતના પારસી સમુદાય માટે એક ઉદાસી દિવસ હતો કારણ કે આપણે આપણા ગ્રાન્ડ ઓલ્ડ મેન શ્રી જાલ રૂસ્તમજી કાટપીટીયાને ગુમાવ્યા હતા. તેઓ એક એવા સજ્જન હતા જેમણે તેમના જીવનકાળમાં ઘણા લોકોને ભરપૂર ઉત્સાહ અને પ્રેરણા આપી હતી. તેમણે શરૂ કરેલી ફાઈજર ફાર્માસ્યુટીકલસથી કારકિર્દીથી જાલભાઈ જાણીતા બન્યા હતા. દવા ક્ષેત્રે તેમને…

રોગાચાળાને કારણે ઈરાને મેહેરેગાન  ઉત્સવ રદ્દ કર્યો

રોગાચાળાને કારણે ઈરાને મેહેરેગાન ઉત્સવ રદ્દ કર્યો

કોરોનાવાયરસ રોગચાળાને કારણે લગભગ તમામ મેહેરેગાનની ઉજવણી ઇરાનમાં રદ કરવામાં આવી હતી. અરદકનના યઝદ પ્રાંતમાં તા. 1લી ઓકટોબર 2020માં ઉજવણી હતી. મેહેરેગાન જે ઇરાની કેલેન્ડરના 196માં દિવસે આવે છે (સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરમાં 2જી ઓક્ટોબર) જે પરંપરાગત પાનખરની ઋતુમાં કાપણીના સમયમાં ઉજવાતો તહેવાર છે. ઈરાનમાં મેહેરેગાન મિત્રતા, સ્નેહ અને પ્રેમની પ્રાચીન દેવી મિથ્રાની ઉજવણીમાં ઇરાની…

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ!

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ!

હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા છીએ હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી…

Your Moonsign Janam Rashi This Week – 17th October – 23rd October, 2020
| |

Your Moonsign Janam Rashi This Week –
17th October – 23rd October, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓક્ટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તેથી નાની બાબતોમાં પણ ઇરીટેટ થશો. ઉતરતી શનિની દિનદશા તબિયત ખરાબ કરશે ખાવા પીવામાં ધ્યાન આપજો. કામ કરવા માટે મુશ્કેલી આવશે. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. ખોટા ખર્ચાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો….

એનએસએસ મુજબ જરથોસ્તી સમુદાય,  બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ

એનએસએસ મુજબ જરથોસ્તી સમુદાય, બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ

જુલાઈ, 2020માં પ્રકાશિત રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (એનએસએસ) ના 75માં રાઉન્ડના પરિણામો મુજબ, ભારતના ધાર્મિક સમુદાયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જરથોસ્તી સમુદાય બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ રહે છે. ભારત સરકારના ‘સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય’ એ ‘હેલ્થ ઇન ઈન્ડિયા’ શીર્ષકના સર્વેનો અહેવાલ બહાર પાડ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના આરોગ્ય ક્ષેત્ર પર મૂળભૂત, જથ્થાત્મક માહિતી એકત્રિત…

શાહેન-ની-બાજની ઉદવાડામાં ઉજવણી

શાહેન-ની-બાજની ઉદવાડામાં ઉજવણી

માનવતા પર પડેલા દુષ્પ્રભાવવને હટાવવા 26મી સપ્ટેમ્બર, 2020 ના રોજ ઉદવાડાના નવ પરિવારો શહેનશાહી અથોરનાન અંજુમનના નેજા હેઠળ શાહેનની બાજની ઉજવણી કરવામાં આવી. ઉદવાડા ડુંગરવાડી પર એરવદ કોબાદ ભરડા દ્વારા સવારે 9.40 કલાકે બાજની ક્રિયા કરવામાં આવી હતી તેની સાથે ઈરાનશાહના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર તથા બીજા દસ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી…

ખોરશેદ યશ્ત – 1

ખોરશેદ યશ્ત – 1

‘હું ચાહુ છું કે જ્યારે તમે એકલા અથવા અંધારામાં હો ત્યારે હું તમને બતાવી શકું, તમારા પોતાના અસ્તિત્વનો આશ્ચર્યજનક પ્રકાશ.’ – હાફિઝ આપણે બધા આપણા પાક દાદર અહુરા મઝદાએ આપણને આપેલી તેજસ્વીતા સાથે જન્મેલા છીએ. શુદ્ધ જીવનશૈલી, આશા અને આનંદ દ્વારા, સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો દ્વારા આ તેજસ્વીતામાં વધારો થાય છે. જીવવાની…

હસો મારી સાથે

હસો મારી સાથે

છોકરીઓ ભલે શાહરૂખ ખાન કે સલમાન ખાન પર ફીદા થાય છે પરંતુ છેલ્લે લગ્ન તો જેઠાલાલ જેવા સાથે જ કરે છે. *** આ વેકસિનની રાહ જોતાં જોતાં તો હવે વેસેલીન લગાવવાના દિવસો આવી ગયા. *** એક ભાઇએ મને પૂછ્યું: ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે? મે જવાબ આપ્યો: આપણા બૈરાઓ તેના ઉપર કપડાં…

મહેનત રંગ લાવી!

મહેનત રંગ લાવી!

ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નહોતો. વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક…