આપણું શરીરશાસ્ર

આપણું શરીરશાસ્ર

મજબૂત ફેફસા: આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. આવી કોઇ ફેક્ટરી નથી: આપણું શરીર દર સેક્ધડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર…

જીવનમાં સાદગી હોવી પણ જરૂરી છે!!

જીવનમાં સાદગી હોવી પણ જરૂરી છે!!

એ ખૂબ જ પૈસાદાર કુટુંબ હતું, કુટુંબમાં દાદા-દાદી તેનો એકનો એક દિકરો અને દિકરાની ઘરે પણ એક દીકરો તેમજ દીકરાની વહુ એમ કુલ મળીને પાંચ જણા રહેતા હતા. પાંચ જણા હોવા છતાં વિશાળ બંગલો હતો, ઘરમાં પૈસાની કોઈપણ ખામી હતી નહીં, એટલે બંગલામાં નોકરચાકર પણ રાખ્યા હતા, કોઈપણ જાતની તકલીફ ન પડે એવી સાહેબી હતી….

2020માં કોવિડ-19 ઓફિસો: જ્યારે તમે કામ પર પાછા ફરો ત્યારે શું અપેક્ષા રાખવી

2020માં કોવિડ-19 ઓફિસો: જ્યારે તમે કામ પર પાછા ફરો ત્યારે શું અપેક્ષા રાખવી

જ્યારે આપણામાંના ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ શાસનનો સામનો કરી રહ્યાં છે, આશ્ર્ચર્ય છે કે એમ્પ્લોયરો આપણે ઘરે કેવી રીતે કામ કરી રહ્યા છીએ અથવા આપણે પાછા ઓફિસમાં ફરશું તો તેઓ શું તૈયારીઓ કરશે? જ્યારે આપણે કોવિડ-19 વિશે દરરોજ વધુ શીખી રહ્યા છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે તે ફ્લૂ અને સામાન્ય શરદી જેવા વાયરસ…

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ: કોવિડ રાહત અને પુનર્વસન પ્રોગ્રામ પર અપડેટ

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ: કોવિડ રાહત અને પુનર્વસન પ્રોગ્રામ પર અપડેટ

અમારું છેલ્લું અપડેટ 10 મે, 2020 ના રોજ કોવિડ -19 રોગચાળોને કારણે આર્થિક રીતે અસરગ્રસ્ત ગરીબ જરથોસ્તીઓને ટેકો આપવા માટે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોથી માહિતગાર કરવા દાતાઓ, શુભેચ્છકો અને સમુદાયના સભ્યો સાથે શેર કરવામાં આવ્યું હતું. અમારૂં પ્રારંભિક ધ્યાન મુખ્યત્વે ગુજરાતનાં શહેરો, નગરો અને ગામડાઓમાં જરથોસ્તી  પરિવારોને અનાજ પ્રદાન કરવા પર હતું,…

દિન્યાર પટેલ દ્વારા દાદાભાઇ નવરોજીના  જીવનચરિત્રનું વિમોચન કરાયું

દિન્યાર પટેલ દ્વારા દાદાભાઇ નવરોજીના જીવનચરિત્રનું વિમોચન કરાયું

મે 2020ની શરૂઆતમાં, દિન્યાર પટેલે દાદાભાઇ નવરોજીનું જીવનચરિત્ર નવરોજી: ભારતીય રાષ્ટ્રવાદના પાયોનિયર’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. (હાર્પર કોલિન્સ દ્વારા ભારતમાં અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુકેમાં હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા). મહાત્મા ગાંધીએ દાદાભાઇ નવરોજીને ‘રાષ્ટ્રના પિતા’ તરીકે ઓળખાવ્યા, જે બિરૂદ આજે ગાંધીજી માટે જ અનામત છે. દિન્યાર પટેલે ભારતના આધુનિક રાજકીય ઇતિહાસમાં આ વ્યકિતના…

અફશીન મરાશી લેખિત ‘એકઝાઈલ એન્ડ ધ નેશન:  ધ પારસી કમ્યુનીટી ઓફ ઈન્ડિયા  એન્ડ ધ મેકીંગ ઓફ મોર્ડન ઈરાન’ પ્રકાશિત થયું!

અફશીન મરાશી લેખિત ‘એકઝાઈલ એન્ડ ધ નેશન: ધ પારસી કમ્યુનીટી ઓફ ઈન્ડિયા એન્ડ ધ મેકીંગ ઓફ મોર્ડન ઈરાન’ પ્રકાશિત થયું!

ઓકલાહોમા યુનિવર્સિટી (યુએસએ) માં મોર્ડન ઇરાની હિસ્ટ્રીના ફરઝનેહ ફેમિલી પ્રોફેસર અફશીન મરાશી, જ્યાં તેઓ સેન્ટર ફોર ઇરાની સ્ટડીઝના ડિરેકટર તરીકે પણ ફરજ બજાવે છે, તેમનું તાજેતરનું પુસ્તક, ‘એકઝાઈલ એન્ડ ધ નેશન: ધ પારસી કમ્યુનીટી ઓફ ઈન્ડિયા એન્ડ ધ મેકીંગ ઓફ મોર્ડન ઈરાન’ જે 8મી જૂન, 2020 ના રોજ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં…

Your Moonsign Janam Rashi This Week – 13th June – 19th June, 2020
|

Your Moonsign Janam Rashi This Week –
13th June – 19th June, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થશો. ભવિષ્યમાં ફાયદો થાય તેવા પ્લાન બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સારા સમાચાર મળવાના ચાન્સ છે. રોજના કામ ખુશીથી કરશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી …

વિશ્ર્વવના અગ્રણી જ્યોતિષી બેજન દારૂવાલાનું નિધન

વિશ્ર્વવના અગ્રણી જ્યોતિષી બેજન દારૂવાલાનું નિધન

વિશ્ર્વના સૌથી પ્રખ્યાત જ્યોતિષવિદ્ય બેજન દારૂવાલાનું 29મી મે, 2020ના રોજ 88 વર્ષની વયે, અમદાવાદની એપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેમને શ્ર્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના કુટુંબમાં તેમની પત્ની, ગુલી જે એક પ્રખ્યાત ટેરોટ કાર્ડ રીડર છે અને તેમના પુત્રો નાસ્તુર જે એક અગ્રણી જ્યોતિષવિદ્ય છે અને ચિરાગ લાડસરીયા (દત્તક લીધા)…

સ્માઈલ સર્જન ડો. એડનવાલાનું નિધન 15,000થી વધુ દર્દીઓને

સ્માઈલ સર્જન ડો. એડનવાલાનું નિધન 15,000થી વધુ દર્દીઓને

સ્માઈલ કરાવનારા પ્રખ્યાત ડો. હીરજી એસ. એડેનવાલાનું 89માં વર્ષે તા. 27મી મે, 2020ને દિને નિધન થયું હતું. તે કેરળમાં આવેલ થિસુરમાં જ્યુબિલી મિશન હોસ્પિટલના ચાર્લ્સ પિન્ટો ક્લેફ્ટ સેન્ટરમાં ડિરેકટર હતા. જીવનકાળ દરમ્યાન તેમણે અસંખ્ય બાળકોને સ્મિત અપાવ્યું હતું. જન્મજાત બાળકો જેમના ફાટેલા હોઠ અને તાળવું સુધારનાર સર્જરી માટે તેમણે પાંચ દાયકા સમર્પિત કર્યા હતા. તેમણે…

સદેહ ઉત્સવ તેહરાનની રાષ્ટ્રીય હેરિટેજ સૂચિમાં ઉમેરવામાં આવ્યો

સદેહ ઉત્સવ તેહરાનની રાષ્ટ્રીય હેરિટેજ સૂચિમાં ઉમેરવામાં આવ્યો

સાંસ્કૃતિક હેરિટેજ, પર્યટન, અને હસ્તકલા પ્રધાન અલી અસગર મૌનેસને સમય સન્માનિત, મધ્ય શિયાળાના પ્રાચીન ઉત્સવ સદેહને સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જે 30મી જાન્યુઆરીએ ઉજવાય છે. 26મી જૂને આ હુકમનામુ બહાર પાડવામાં આવ્યું હતું. આ ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ પગલાને સમર્થન આપવામાં આવ્યું હતું. સદેહને જમશેદી નવરોઝના 50 દિવસ અને 50 રાત પહેલા ઉજવવામાં…

ચાઇનીઝ સમોસા

ચાઇનીઝ સમોસા

સામગ્રી: ચાર નંગ મરચા, એક ટુકડો આદુ, એક નંગ કાંદો પાંચ કળી લસણ અડધો પેકેટ સ્પગેટી ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ગાજર, સો ગ્રામ કેપ્સીકમ એક ચમચો કોથમીર, એક ચમચો સોયા સોસ, ચપટી આજી નો મોટો, બે ચમચા કોર્નફલોર, બે ચમચી લીંબુનો રસ, ચારસો ગ્રામ મેંદો, બે ચમચા તેલ તળવા માટે તેલ, મીઠું સ્વાદ પ્રમાણે…