શાહજાદાનું શું થયું?

શાહજાદાનું શું થયું?

હવે શાહજાદી જાગી ઉઠી. તેણે આંખો ઉઘાડી જોયું તો તેની મોટી અજાયબી વચ્ચે તેણે એક સુંદર ચહેરાના યુવકને, ભપકભર્યા પોષાકમાં પોતાના પલંગ આગળ બેટેલો દીઠો! તે તો થોડીવાર સુધી તેની સામે ટગર ટગર જોઈ રહી. રાજકુંવરી મનમાં વિચાર કરવા લાગી, કે તે સ્વપ્નુ જુએ છે કે ખરેખર કોઈ માણસને જુએ છે? તે જરાય ગભરાયેલી દેખાઈ…

‘મઝદયસ્ની-જરથોસ્તી ’  તે કોણ?

‘મઝદયસ્ની-જરથોસ્તી ’ તે કોણ?

પારસી પ્રજા મઝદયસ્નાન પ્રજાઓનો એક મૂળ ભાગ છે. મઝદયસ્નાન પ્રજાઓને બસ્તે-કુશ્તીઆન કહે છે. તેઓ પોતાને પેદા કરનારને ‘અહુરમઝદ’ને નામે ઓળખે છે. જે કોઈ પ્રજા ખલ્કતના સાહેબને અહુરમઝદને નામે ઓળખે તે પ્રજા મઝદયસ્નાનજ હોય છે. જે પ્રજા મઝદયસ્નાન હોય તે જરથોસ્તી ગણાય છે અને તે પ્રજા સુદરેહ-કુશ્તીવાળી બસ્તે-કુશ્તીઆન પણ હોય છે. તેઓની ધાર્મિક બંદગીઓને માંથ્રો કહે…

ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

પારસી ટાઈમ્સ ગુજરાત સરકાર દ્વારા ઉદવાડાને એક મોડેલ ગામમાં ફેરવવાના વિવિધ પગલાં અને સુધારણા વિશે સમુદાયને હમેશા જ જણાવતું હોય છે. 2014માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કાર્યક્રમમાં દરેક સંસદ સભ્યે એક ગામ પસંદ કરી અને તેને એક મોડેલ ટાઉનમાં રૂપાંતરિત કરવાનું હોય છે. આ યોજના હેઠળ,…

ગુલકંદ

ગુલકંદ

ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ…

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

ગોર્દઆફ્રીદે સોહરાબ ઉપર તીરોનો વરસાદ વરસાવવા માંડયો અને ડાબી અને જમણી બાજુએ લડાયક સવાર માફક તીરો ફેંકવા લાગી. સોહરાબને તે જોઈ ખેજાલત ઉપજી તે ગુસ્સામાં આવ્યો અને સેતાબ લડાઈ કરવા લાગ્યો. તેણે માથા ઉપર ઢાલ પકડી અને તેણીની તરફ ધસ્યો. ગોર્દઆફ્રીદે જ્યારે તેને આતશની માફક જોશમાં આવી પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે તેણીએ પોતાના…

પારસી પ્રતિનિધિમંડળ નવરોઝના દિને શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા!

પારસી પ્રતિનિધિમંડળ નવરોઝના દિને શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા!

20મી માર્ચ, 2018 ના રોજ, મુંબઈ અને નવી દિલ્હીના પારસી પ્રતિનિધિમંડળના 16 સભ્યોની બેઠક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સંસદ ગૃહ, નવી દિલ્હીમાં મળી હતી. પ્રતિનિધિમંડળનું આયોજન અને સંચાલન, દુસ્તુરજી ખુરશેદ કે. દસ્તુર દ્વારા થયું હતું. લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં પારસી પ્રતિનિધિ, મુંબઇ તરફથી હવોવી ખુરશેદ દસ્તુર, સામ બલસારા, એરવદ ડો. રામીયાર પી. કરંજીયા, હોશંગ ગોટલા,…

TechKnow With Tantra – FM Radio India – Live Stations

TechKnow With Tantra – FM Radio India – Live Stations

  FM Radio India brings you the best of melodious Indian Live Broadcast FM stations – 91.1 Radio City, 93.5 Red FM, 104 Fever FM, 98.3 Radio Mirchi, 95.0 Hit FM, Ishq 104.8FM, AIR (All India Radio), etc. all under one roof. It gives you different music from different genres like romance, rock, hip-hop, dub-step, as…

April Fool
|

April Fool

This year’s April Fool’s Day was celebrated by Meherbai’s Mandli, a little in advance, in the last week of March. It was a very special ‘April Fool’ for all Indians as three Chalak and Chatur businessmen i.e. an Air-line tycoon and two diamond merchants made a complete fool of our banking system by doing ‘Haoodas-Chaavdas’, looting and scooting….

Jamshedi Navroz Celebrations At ‘Asha Vahishta’ Pune

Jamshedi Navroz Celebrations At ‘Asha Vahishta’ Pune

On 21st March, 2018, the Asha Vahishta Zoroastrian Center Dadgah in Pune celebrated its first Jamshedi Navroz amid much happiness. The special Navroze ‘Haft-Seen’ table was decorated and set up in the Main Hall of the Center and a jasan was performed followed by a Maachi ceremony on the auspicious occasion. The Hall of the…

‘Navroze Dhamaka’ And Awards At YB Chavan

‘Navroze Dhamaka’ And Awards At YB Chavan

The DD Mehta Memorial trust and The Parsi Food and Trade Festival commemorated Jamshedi Navroz on 21st march, 2018, with the hit play ‘Kutra Ni Punchhdi Vanki’ performed by Gujarat’s  theatre stalwart, Yazdi Karanjia and his troupe at Y B Chavan auditorium, Mumbai. Dedicated in memory of Yazdi Karanjia’s younger brother, late Mehernosh Karanjia who…