મહિલા દિવસની શુભેચ્છાઓ!

મહિલા દિવસની શુભેચ્છાઓ!

દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે એક એવો દિવસ છે જ્યારે દરેક વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે પ્રશંસા, પ્રેમ અને આદર દર્શાવે છે. વિશ્ર્વભરમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચળવળ અથવા કૂચ સહિત વિવિધ કાર્યક્રમો થાય છે. સ્ત્રી એ ભગવાનની સુંદર રચના કહેવાય છે! એ હકીકત છે કે તમામ મહાન…

એસઆઈઆઈ હૈદરાબાદમાં ચેપી રોગો અને રોગચાળાની તૈયારીમાં સીઓઈ સેટ કરશે

એસઆઈઆઈ હૈદરાબાદમાં ચેપી રોગો અને રોગચાળાની તૈયારીમાં સીઓઈ સેટ કરશે

વિશ્ર્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેની રસીઓ વિશ્ર્વભરમાં 170 દેશોમાં વપરાય છે, 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ હૈદરાબાદ ખાતે ડો. સાયરસ પુનાવાલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ઇન્ફેકિયસ ડિસીઝ એન્ડ પેન્ડેમિક પ્રિપેરડનેસની સ્થાપનાની જાહેરાત કરી હતી. એસઆઈઆઈના સીઈઓ આદર પુનાવાલાની વર્ચ્યુઅલ મીટીંગ કે.ટી. રામારાવ સાથે થઈ હતી તે જાહેરાત પોસ્ટમાં આવી હતી. આ કેન્દ્ર…

હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના  17 વર્ષની ઉજવણી કરે છે

હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના 17 વર્ષની ઉજવણી કરે છે

20મી ફેબ્રુઆરી, 2023 ના રોજ, હૈદરાબાદની બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે, અગિયારી પરિસરમાં, દર સોમવારે સાંજે 7:00 કલાકે સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના 17 વર્ષ પૂર્ણ કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ હેડ પ્રિસ્ટ – એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું. 17 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે, હમબંદગી ગ્રુપે એક…

થાણેની શેઠ કાવસજી પટેલ અગિયારીએ 243મી સાલગ્રેહની ઉજવણી કરી

થાણેની શેઠ કાવસજી પટેલ અગિયારીએ 243મી સાલગ્રેહની ઉજવણી કરી

20મી ફેબ્રુઆરી, 2023ને દિને થાણે સ્થિત શેઠ કાવસજી પટેલ અગિયારીની 243મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજના કાર્યક્રમની શરૂઆત માચી અપર્ણ સાથે થઈ અને ત્યારબાદ સાલગ્રેહનુ જશન સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું ત્યારબાદ અગિયારી મેદાનમાં કાર્યક્રમ ચાલુ રહ્યો. સામૂહિક હમબંદગી કર્યા પછી, થાણા અગિયારી ફંડના ચેરમેન હોમી તલાટીએ સ્વાગત પ્રવચન આપ્યું, ત્યારબાદ મોબેદો અને…

આપણી શક્તિશાળી પ્રાર્થનાઓ

આપણી શક્તિશાળી પ્રાર્થનાઓ

પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ જીવનના રહસ્ય હેઠળની અદ્રશ્ય શક્તિઓે માણસની આરાધનામાંથી જન્મે છે. દરેક ધર્મ આરાધના અથવા ઉપાસનાના સાધન તરીકે અથવા નમ્રતા અને શરણાગતિને પ્રોત્સાહિત કરવા માટે, આધ્યાત્મિક શુદ્ધિકરણમાં પરિણમે છે, જે આંતરિક વિકાસ માટે જરૂરી છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ, જ્યારે સમજણ, લાગણી અને એકાગ્રતા સાથે કરવામાં આવે છે, ત્યારે ધાર્મિક જાગૃતિની પ્રક્રિયામાં એક…

પાકિસ્તાન સ્થિત જાણીતા ઉદ્યોગપતિ બેરામ અવારીનું નિધન

પાકિસ્તાન સ્થિત જાણીતા ઉદ્યોગપતિ બેરામ અવારીનું નિધન

કરાચી સ્થિત અગ્રણી બિઝનેસ પર્સનાલિટી, સ્પોટર્સપર્સન અને પરોપકારી, બેરામ દિનશાજી અવારી, 22મી જાન્યુઆરી, 2023ના રોજ, 81 વર્ષની વયે, લાંબી માંદગી બાદ કરાચીની એક હોસ્પિટલમાં અવસાન પામ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની, ગોશપી અને તેમના ત્રણ બાળકો – દિનશા, ઝર્કસીસ અને ઝીના છે. બેરામ અવારી એ અવારી ગ્રુપ ઓફ કંપનીઝના માલિક અને ચેરમેન હતા કરાચી – પાકિસ્તાનની…

પારસી ગૌરવ – પ્રજાસત્તાક દિવસ સન્માન

પારસી ગૌરવ – પ્રજાસત્તાક દિવસ સન્માન

પારસી ટાઈમ્સ પ્રજાસત્તાક દિવસ પર સમુદાયના સભ્યોને આપવામાં આવેલ પ્રજાસત્તાક દિવસના સન્માનો શેર કરતા આનંદ અનુભવે છે! જ્યારે કુમી નરીમાન વાડિયા અને સ્વર્ગસ્થ અરીઝ ખંબાતા (મરણોત્તર પુરસ્કાર) ને ભારતના 74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પ્રતિષ્ઠિત પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા, ત્યારે આંદામાનના એક ટાપુનું નામ પીવીસી પુરસ્કાર – લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર બરજોરજી તારાપોરના નામ પરથી રાખવામાં…