ફ્રવરદેગાન યાને મુકતાદના પહેલા દસ દિવસોપરનું ભણતર તેમજ લાખનું ભણતર

ફ્રવરદેગાન યાને મુકતાદના પહેલા દસ દિવસોપરનું ભણતર તેમજ લાખનું ભણતર

સ્પેન્દારમદ મહીનાના આશ્તાદ રોજથી અનેરાન રોજ સુધી 5 દિવસપર રોજ ફામ્રઓતનો યજશ્નેનો 20મો હા ભણવો અને પછીના જે ગાથાના 5 દિવસો આવે છે. તે પર પાંચ ગાથા, પહેલે દિવસે પહેલો ગાથા, બીજે દિવસે બીજો ગાથા એમ પાંચ ગાથા ભણવા. પછી જો લાખનું ઉત્તમ ભણતર ભણવું હોય તો ઉપલા ફ્રવરદેગાનના દસ દિવસોપર રોજના 570 યઝા અહુ…

બંદગી પૂરી કીધા પછી કુદરત પાસે  શું ચાહશો?

બંદગી પૂરી કીધા પછી કુદરત પાસે શું ચાહશો?

એ સર્વ શક્તિવાન કુલ જેહાનના પેદા કરનાર મહા દયાળુ દાદાર હોરમજદ! મારા હકમાં ભલું શું છે તે તુંનેજ રોશન છે, વાસ્તે જે કાંઈ મારા હકમાં ભલું હોય તેજ તું કરજે. હું કેસાસી યાને મારા રવાન પર પડેલા હાવીઅત=એઝાબના અંધકારી પરદાને ઉચકવા ખાતર તેમજ ગયા ભવોનાં ખરાબ કર્મોના ભોગવટાને ખાતર પાછો આ દુનિયામાં જન્મ્યો છું. તેમાંથી…

પહેલા બેરોનેટ સર સાહેબની જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ

પહેલા બેરોનેટ સર સાહેબની જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ

નવસારીની સર જે. જે. પ્રાયમરી સ્કુલમાં તા. 21-07-2018ના શનિવારે શાળાના સ્થાપક પહેલા બેરોનેટ સર જમશેદજી જીજીભોય (સર સાહેબ)ની 236મી જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આર જે. જે. હાઈસ્કુલના હોલમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ તરીકે નવસારીના જાણીતા સિનિયર હોમિયોપેથીક ડોકટર પલ્લવી ગાંધી હાજર રહ્યા હતા. શાળાના લોકલ કમીટીના…

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: પાલક દત્તક લેવાનો પારંપારિક સ્વરૂપ છે અને ધાર્મિક રીતે માન્ય છે. તથ્ય: મૃત વ્યક્તિના આચારણ માટે પાલક નામ આપવાની પારસી રીત અપનાવવાતી ભેળસેળ કરી શકાતી નથી અને હકીકત એ છે કે ભારતમાં પારસીઓમાં દત્તક લેવાની પ્રક્રિયા હજુ સુધી કાનૂની નથી. ભારતમાં દત્તક લેવા માટે ઉપલબ્ધ એક કાયદો છે અને જે 1956માં અમલમાં આવ્યો હતો….

હસો મારી સાથે

હસો મારી સાથે

કંડકટર: જેની પાસે છુટ્ટા પૈસા ન હોય તો તે બસમાંથી નીચે ઉતરી જાય બકો: બકાએ 100ની નોટ કાઢી કહ્યું ‘માઘાપરથી ગોંડલ ચોકડી’ કંડકટર: એકદમ ગુસ્સામાં બોલ્યો રૂા. 6/-ની ટિકીટ છે અને મારી પાસે રૂા. 94/- છુટા નથી. બકો: તો તું બસમાંથી નીચે ઉતર…

અનિદ્રામાં પાણી

અનિદ્રામાં પાણી

સાદું પાણી નિદ્રાહર છે. સાદું પાણી જેટલું વધારે પીશો, તેટલી ઉંઘ ઓછી આવશે. જેઓને અનિદ્રાની તકલીફ હોય છે તેઓ ખૂબ પાણી પીતાં જોવા મળશે. અનિદ્રામાં પાણી શકય તેટલું ઓછું અને નિદ્રાટાણે તો ન જ પીવું જોઈએ. જેઓને વારે વારે ઉંઘ આવ્યા કરતી હોય અને તેથી કામ અટવાઈ જતાં હોય અને ઈચ્છાનુસાર જાગી ન શકાતું હોય…

કાસની રાણી સોદાબે

કાસની રાણી સોદાબે

સોદાબે, જ્યારે પોતાની આ યુક્તિમાં નિષ્ફળ થઈ ત્યારે તેણીએ સ્યાવક્ષપર કિનો લેવાનો બીજો રસ્તો શોધ્યો. તેણીએ પોતાના મહેલની એક ઓરત, જેણી હમેલવંતી થઈ હતી. તેણીને પોતાના વિશ્ર્વાસમાં લીધી અને ઘણી લાલચ આપી અને કહ્યું, કે તારે પેટે ફરજંદ અવતરે તેને મારી નાખવા દેજે. એમ તેણીની સાથે ગોઠવણ કરીને પોતે હમેલદાર હોય, તેમ ઢોંગ કર્યા. થોડાક…

અલિ શાહજાદી સાથે પરણ્યો!!

અલિ શાહજાદી સાથે પરણ્યો!!

ત્રણે શાહજાદાઓએ સુલતાનની દલીલ સાંભળી લીધી. તેમને પણ લાગ્યું કે આહમદે શાહજાદીનો જાન બચાવ્યો કરો, પણ અલિની દૂરબીન વગર તે તેની માંદીગીની વાત જાણી જ કેમ શકતે? અને વાત જાણી, દવા પાસે છતાં શાહજાદી બહુ દૂર હોવાથી હુસેનના ગાલીચા વગર આંખના પલકારામાં શાહજાદીને બચાવવા આવી પણ કેમ શકાત? તેથી તેઓ ત્રણેએ બીજી પરીક્ષા આપવા કબૂલ…

યંગ રથેસ્તાર્સોની ગભરામણનું અસલ કારણ

યંગ રથેસ્તાર્સોની ગભરામણનું અસલ કારણ

તા. 1લી જુલાઈ 2018ના દિને યંગ રથેસ્તારોએ ઘરની આવશ્યક વસ્તુ તથા અનાજ આપવા ફોર્મ વિતરણ કરવાનું નકકી કરવામાં આવ્યું જે છેલ્લા ચાલીસ વરસોથી કરવામાં આવે છે. યંગ રથેસ્તાર્સના એક સભ્યએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે ‘વરસોથી નવા વરસના પ્રસંગે સમુદાયના લાભાર્થીઓને જરૂરિયાતોની ચીજો આપતા ગૌરવનો અનુભવ થાય છે. મંચી કામાના ‘મેટ્રો જંકશન’માં જે…

હસો મારી સાથે

હસો મારી સાથે

નીતા: આન્ટી તમે મને કહેતા હતા કે તમારો ડોગી બહુ સરસ છે. જે વસ્તુ માંગો તે તરત લાવી આપે છે તો પછી તમે એને શું કરવા વેચવા માંગો છો? આન્ટી: શું કહું દીકરા! એક દિવસ અમારે ઘેર ચોર આવ્યો તે આજ ડોગી અંધારામાં તેને માટે ટોર્ચ લઈ આવ્યો… *** પિન્ટુ ગામની સ્કુલમાં ગધેડાને લઈને આવ્યો…

શાહજાદીની સાથે શાદી કરવા કોણ નસીબવંત નિવડશે?

શાહજાદીની સાથે શાદી કરવા કોણ નસીબવંત નિવડશે?

તેણે તો શાહજાદીને માંદગીને બીછાને મરવા પડેલી જોઈ! આસપાસ તેની સાદીઓ, બાંદીઓ, વિગેરે રડતી બેઠી હતી! હુસેને ભાઈઓને કહ્યું કે ‘અરેરે શાહજાદી તો મરવા પડી છે!’ વારા ફરતી અલીએ તેમજ આહમદે પણ નળીમાં જોયું અને તેમની પણ ખાતરી થઈ કે શાહજાદી મરવા પડી હતી. આવું દુ:ખદાયક દ્રશ્ય જોઈ ત્રણે ભાઈઓ બહુ દિલગીર થયા અને વિચાર…