હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના  17 વર્ષની ઉજવણી કરે છે

હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના 17 વર્ષની ઉજવણી કરે છે

20મી ફેબ્રુઆરી, 2023 ના રોજ, હૈદરાબાદની બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે, અગિયારી પરિસરમાં, દર સોમવારે સાંજે 7:00 કલાકે સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના 17 વર્ષ પૂર્ણ કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ હેડ પ્રિસ્ટ – એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું. 17 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે, હમબંદગી ગ્રુપે એક…

થાણેની શેઠ કાવસજી પટેલ અગિયારીએ 243મી સાલગ્રેહની ઉજવણી કરી

થાણેની શેઠ કાવસજી પટેલ અગિયારીએ 243મી સાલગ્રેહની ઉજવણી કરી

20મી ફેબ્રુઆરી, 2023ને દિને થાણે સ્થિત શેઠ કાવસજી પટેલ અગિયારીની 243મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજના કાર્યક્રમની શરૂઆત માચી અપર્ણ સાથે થઈ અને ત્યારબાદ સાલગ્રેહનુ જશન સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું ત્યારબાદ અગિયારી મેદાનમાં કાર્યક્રમ ચાલુ રહ્યો. સામૂહિક હમબંદગી કર્યા પછી, થાણા અગિયારી ફંડના ચેરમેન હોમી તલાટીએ સ્વાગત પ્રવચન આપ્યું, ત્યારબાદ મોબેદો અને…

આપણા ધાર્મિક સિદ્ધાંતોના પાસાઓને સમજવું

આપણા ધાર્મિક સિદ્ધાંતોના પાસાઓને સમજવું

પારસી લોકો આતશના ઉપાસક છે. દંતકથા મુજબ, શાહ હોશંગ દ્વારા પ્રાગૈતિહાસિક સમયમાં આગની શોધ કરવામાં આવી હતી. તેથી, જ્યારે પારસી લોકો આતશ પાસે પ્રાર્થના કરે છે, ત્યારે તેઓ અહુરા મઝદાની આતશ તરીકે પૂજા કરે છે. પારસી દ્રષ્ટિકોણથી, આતશ એ – પ્રકાશ આપનાર અને જીવન આપનાર બન્ને છે. આપણે આતશની પ્રાર્થના કરીએ છીએ કારણ આતશ પરમાત્માની…

લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમન વાર્ષિક કાર્યક્રમ યોજે છે

લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમન વાર્ષિક કાર્યક્રમ યોજે છે

તાજેતરમાં, લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમને રોગચાળાને કારણે, ત્રણ વર્ષના અંતરાલ પછી, એડનવાલા અગિયારી કમ્પાઉન્ડમાં તેનાં વાર્ષિક મેળાવડાનું આયોજન કર્યું હતું. એડનવાલા અગિયારી કમ્પાઉન્ડને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું – ડાન્સ ફ્લોર અને લાઇવ બેન્ડ સાથે 200 મહેમાનોને સમાવવા માટે રંગીન રોશની કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનો માટે આકર્ષક રોકડ ઈનામો સાથે હાઉસીની…

યંગ રથેસ્ટાર્સ ગ્રામીણ ગુજરાતના પારસીઓ  માટે રાહત લાવે છે

યંગ રથેસ્ટાર્સ ગ્રામીણ ગુજરાતના પારસીઓ માટે રાહત લાવે છે

યંગ રથેસ્ટાર્સનો ગુજરાત ગરીબી રાહત પ્રોજેકટ – દાદર પારસી કોલોનીમાંથી આપણા સમુદાયના અગ્રણી સામાજિક કલ્યાણ સંઘે – 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અન્ય એક સફળ વાર્ષિક ખાદ્ય વિતરણ શિબિરનું આયોજન કર્યું હતું. યંગ રથેસ્ટાર્સના દિગ્ગજ – અરનવાઝ મિસ્ત્રી, હોમિયાર ડોક્ટર, શિરાઝ ગાર્ડ અને અસ્પી એલાવ્યા – આપણા સમુદાયના વંચિત સભ્યોના ભરણપોષણ માટેના પુરવઠા સાથે…

માગી – ઝોરાસ્ટ્રિયન જાદુગરોે

માગી – ઝોરાસ્ટ્રિયન જાદુગરોે

અભિવ્યક્તિ તરીકે મેજિક શબ્દના મૂળ માગીમાં છે. માગી અથવા મેગસ એ ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં મેડીસ તરીકે ઓળખાતા આદિજાતિના પ્રાચીન ઝોરાસ્ટ્રિયન ધર્મગુરૂઓ હતા. ડેરિયસ ધ ગ્રેટ ઈરાનમાં આધુનિક કરમાનશા નજીક બેહિસ્તુન પર્વત પરના તેમના ઐતિહાસિક શિલાલેખમાં પણ ગૌમાતા નામના ચોક્કસ મગુસ વિશે વાત કરે છે. પશ્ચિમી વિશ્વમાં, માગી શબ્દ સામાન્ય રીતે થ્રી માગી અથવા પૂર્વના ત્રણ જ્ઞાની…

ભોપાલની પ્રથમ  પારસી આરામગાહનો ઇતિહાસ

ભોપાલની પ્રથમ પારસી આરામગાહનો ઇતિહાસ

બીએચઈએલ (ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ)ના કર્મચારી તરીકે હું ખુબ સુંદર એવાં ભોપાલ શહેરમાં આવી ત્યારે અહીં ઘણા પારસી પરિવારો રહેતા હતા. તેમાંના કેટલાક અગ્રણી હોદ્દા પર હતા, જેમ કે કે.એફ. રૂસ્તમજી – આઈજીપી, જેઓ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેકટર બન્યા; સામ ભરૂચા, શ્રી મારફતિયા – કોટન મિલના વડા, શ્રી દિવેત્રી – સેન્ટ્રલ બેંકના પ્રાદેશિક જનરલ…

દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટમાં નોંધાયેલા અથોરનાનોને  પ્રોત્સાહિત કરવા માટેની પ્રોત્સાહક યોજના

દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટમાં નોંધાયેલા અથોરનાનોને પ્રોત્સાહિત કરવા માટેની પ્રોત્સાહક યોજના

29મી જાન્યુઆરી, 2023ના રોજ દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ)ના મંચેરજી જોશી હોલમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં મુંબઈ અને ગુજરાતના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સંસ્થા (દાદર મદ્રેસા) ના વર્તમાન અને ભાવિ વિદ્યાર્થીઓ માટે આશાસ્પદ પ્રોત્સાહન યોજના વિશે માહિતગાર કરવા માટે આ બેઠક યોજાઈ હતી, જે તેમને અભ્યાસક્રમની નોંધણી અને પૂર્ણ કરવા માટે…

જરથોસ્તીઓએ ઈરાનમાં જશ્ન-એ-સાદેહની ઉજવણી કરી

જરથોસ્તીઓએ ઈરાનમાં જશ્ન-એ-સાદેહની ઉજવણી કરી

પરંપરાગત મધ્ય-શિયાળામાં પ્રકાશ, આતશ અને ઊર્જાના મહત્વની ઉજવણી કરતો એક તહેવાર જશ્ન-એ-સાદેહ જે હજારો વર્ષોથી પેઢી દર પેઢી ઈરાની જરથોસ્તીઓ દ્વારા ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ 30મી જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઈરાની જરથોસ્તીઓએ હાજરી આપી હતી. તેહરાન, યઝદ, શિરાઝ અને કેરમાનના જરથોસ્તીઓ વચ્ચે જશ્ન-એ-સાહેદ તહેવાર ઉજવવામાં આવે છે….

સમુદાયને  શાંતિ અને એકતાની જરૂર છે

સમુદાયને શાંતિ અને એકતાની જરૂર છે

ભયથી સ્વતંત્રતા, દુશ્મનાવટ અને વેરની ગેરહાજરી જ્યાં હોય ત્યાં શાંતિ આવે છે. પરંતુ, બધાથી ઉપર, શાંતિ માટે સમાધાન નિષ્ઠા અને પુનરાવર્તિત પ્રયત્નોની જરૂર છે. જો કે, કમનસીબે, આપણે આપણી જાતને સમુદાયમાં વિભાજિત કરવાનું ચાલુ રાખીએ છીએ વર્ચ્યુઅલ રીતે દરેક વસ્તુ પર, પછી ભલે તે આપણી સામુદાયિક સંસ્થાઓને પુનર્જીવિત કરવા અથવા ટકાવી રાખવાના પ્રયત્નો હોય કે…

આપણી શક્તિશાળી પ્રાર્થનાઓ

આપણી શક્તિશાળી પ્રાર્થનાઓ

પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ જીવનના રહસ્ય હેઠળની અદ્રશ્ય શક્તિઓે માણસની આરાધનામાંથી જન્મે છે. દરેક ધર્મ આરાધના અથવા ઉપાસનાના સાધન તરીકે અથવા નમ્રતા અને શરણાગતિને પ્રોત્સાહિત કરવા માટે, આધ્યાત્મિક શુદ્ધિકરણમાં પરિણમે છે, જે આંતરિક વિકાસ માટે જરૂરી છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ, જ્યારે સમજણ, લાગણી અને એકાગ્રતા સાથે કરવામાં આવે છે, ત્યારે ધાર્મિક જાગૃતિની પ્રક્રિયામાં એક…