એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીની 18માં મહેરજીરાણાના ગાદીવારસ તરીકે નિમણૂંક કરવામાં આવી

એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીની 18માં મહેરજીરાણાના ગાદીવારસ તરીકે નિમણૂંક કરવામાં આવી

પરંપરા સાથે વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી 17મા મહેરજી રાણાના ઉઠમણા પછી ગાદીવારસની નિમણૂંક કરવામાં આવી હતી. 74 વર્ષના યોજદાથ્રેગર એરવદ કૈખુશરૂ કાવસજી રાવજી નવસારીના ભાગરસાથ અંજુમન દ્વારા 18માં વારસદાર તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. એરવદ મહેરનોશ સોરાબજી માદને એમની વધુ જાણકારી આપતા તેમનો પ્રભાવશાળી બાયોડેટા વાંચ્યો હતો. પ્રથમ શાલ તેમને નવસારીના વડા દેસાઈજી,…

વાપીઝે મરહુમ દસ્તુરજી જાસ્પઆસાના સન્માનમાં શોક સભાનું આયોજન કર્યુ હતું

વાપીઝે મરહુમ દસ્તુરજી જાસ્પઆસાના સન્માનમાં શોક સભાનું આયોજન કર્યુ હતું

30મી મે, 2019ના દિને મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચહેર જામાસ્પઆસાના સન્માનમાં વાપીઝે સમુદાય માટે સ્ટે.ટા. 6.30 કલાકે બનાજી આતશ બહેરામના એનેકસ હોલમાં શોકસભાનું આયોજન કર્યુ હતું. શોકસભામાં મરહુમ દસ્તુરજી ડો. કૈખુશરૂ એમ. જામાસ્પઆસાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેઓ 87વર્ષનું લાંબુ તથા પરિપૂર્ણ જીવન જીવ્યા બાદ 19મી મે, 2019ને દિને લંડનમાં પોતાના કુટુંબ અને સમુદાયને…

દસ્તુરજી જામાસ્પ જામાસ્પઆસાને હાઈપ્રિસ્ટ તરીકે ગાદીએ બેસાડવામાં આવ્યા

દસ્તુરજી જામાસ્પ જામાસ્પઆસાને હાઈપ્રિસ્ટ તરીકે ગાદીએ બેસાડવામાં આવ્યા

2જી જૂન, 2019ના દિને ડો. જામાસ્પ દસ્તુર કૈખુશરૂ જામાસ્પઆસાને અંજુમન આતશબહેરામના નવા દસ્તુરજી તરીકે ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. તેઓએ તેમના પ્રસિધ્ધ, જ્ઞાની પિતાજી મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચેર જામાસ્પઆસાની દસ્તુરી ગાદી સંભાળી. 27 જાન્યુઆરી, 1978ના રોજ જન્મેલા, ડો. જામસ્પે 1992માં કેમ્પિયન સ્કૂલમાંથી તાલિમ પૂર્ણ કરી. એમણે અંજુમન આતશ બહેરામમાંથી નાવર તથા નવસારીમાંથી મરતાબની…

ભરથાર તથા પોપટની વાર્તા

ભરથાર તથા પોપટની વાર્તા

હું તને બીજુ એ કહુ છું કે તેણે મને જે સદાકાળની આપદા અને દુ:ખમાંથી છોડાવ્યો છે તેના બદલામાં મારી સઘળી દોલત તથા મારૂં સર્વે રાજપાટ તેની સાથે વહેંચી લઉ તો પણ તેણે જે મોટો ઉપકાર મારી ઉપર કીધો છે તેનો બદલો પુરો પડનાર નથી! આવી તારી ચાલનો સબબ હવે મને સમજ પડતો જાય છે. તેની…

પાકિસ્તાનની બીવીએસ પારસી શાળાએ 160મી વર્ષગાંઠની ઉજવણી કરી

પાકિસ્તાનની બીવીએસ પારસી શાળાએ 160મી વર્ષગાંઠની ઉજવણી કરી

1859માં શેઠ શાપુરજી હોરમસજી સોપારીવાલા દ્વારા પાકિસ્તાનમાં ધ બાઈ વીરબાઈજી સોપારીવાલા પારસી હાઈસ્કુલની 24મી મે, 2019ને દિને 160મી વર્ષગાંઠ પ્રાર્થના તથા ભવ્ય મિલાદ દ્વારા ઉજવવામાં આવી હતી. 1947માં ભારત-પાક પાર્ટીશન પછી પારસી બાળકો માટે શાળા ચાલુ રખાઈ હતી. કૈદ-આઈ-આઝમીએ કરેલી વિનંતીને લીધે પ્રિન્સીપાલ બહેરામ રૂસ્તમજીએ નોન પારસી બાળકો માટે પોતાના દરવાજા ખોલ્યા હતા. આજે મુસ્લિમ…

હસો મારી સાથે

હસો મારી સાથે

બસમાં આંખ બંધ કરીને કેમ બેઠા છો? તબિયત બરાબર નથી? તબિયત બરાબર છે પરંતુ બસમાં વૃધ્ધો અને સ્ત્રીઓને ઉભેલા હું જોઈ શકતો નથી. *** ડોકટર સાહેબ અબજારમાં મળતાં મીઠાઈ, ફરસાણ ખાવામાં કાંઈ વાંધો ખરો? ડોકટર: નારે મારા જીવનનો આધાર તો એ જ છે. *** તમે નાટકના અભિનેતા હોવા છતાં શાકાહારી રહ્યા એ નવાઈ કહેવાય! એમાં…

મને તમારી દીકરી બનાવશો?

મને તમારી દીકરી બનાવશો?

અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે બાનુબાયે લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર જોયો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ…

પાદશાહના મનમાં વહેમ રોપ્યો

પાદશાહના મનમાં વહેમ રોપ્યો

પાદશાહે પોતાની પાસે ખુરસી મંગાવી તે હકીમને સાથે જમાડયો અને જીયાફતની મિજલસ બરખાસ્ત થયા પછી તમામ દરબારીઓની હજુરમાં સરપેચ સાથનો ઉંચી કિંમતનો સરપાવ ભેટ કીધો તથા બે હજાર અશરફી આપી. ત્યારબાદ કેટલાકએક દિવસ સુધી પાદશાહે તેને પોતાનો વહાલો મિત્ર તરીકે ગણ્યો અને ટૂંકમાં બોલીએ તો પાદશાહ તે હકીમની હિકમત ઉપર એટલો તો કુરબાન થયો હતો…

વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેર જામાસ્પઆસાના દુ:ખદ નિધનથી સમુદાયમાં શોકનું વાતાવરણ

વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેર જામાસ્પઆસાના દુ:ખદ નિધનથી સમુદાયમાં શોકનું વાતાવરણ

1956થી જરથોસ્તી અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેર જામાસ્પઆસા 19મી મે, 2019ને દિને લંડનમાં 87 વર્ષની વયે મુત્યુ પામ્યા હતા. સમુદાયે એક ધાર્મિક સ્કોલર તથા એક લીડરને ખોયા છે. તેઓ તેમની પાછળ તેમની પત્ની, દીકરો અને દીકરીને છોડી ગયા છે. 11મી માર્ચ 1932માં મુંબઈ ખાતે તેમનો જન્મ થયો હતો. દસ્તુરજી અવેસ્તા અને પહલવીમાં…

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરે છે

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરે છે

1991થી, ત્રણ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ સમુદાય સંબંધિત કલ્યાણ પ્રવૃત્તિઓમાં એકદમ સક્રિય છે જેમના બે કેન્દ્રો મુંબઈ અને નવસારીમાં સ્થિત છે. 2007માં સોલીસીટર ફરઝાના મોઝગાનીને સામેલ કર્યા પણ બીજા ટ્રસ્ટીઓ સતત કાર્યરત છે. એક દાયકાથી સંસ્થાના ગતિશીલતા અને પ્રવૃત્તિઓને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે યોગ્ય અનુગામી યોજનાની જરૂરિયાતને માન્યતા આપતા, ટ્રસ્ટ યોગ્ય ક્ષમતાઓ અને ટ્રસ્ટના સંચાલનમાં…

કોસ્ટલ રોડ બનાવવાને કારણે પારસી ગેટને અસ્થાયી ધોરણે ખસેડવામાં આવશે

કોસ્ટલ રોડ બનાવવાને કારણે પારસી ગેટને અસ્થાયી ધોરણે ખસેડવામાં આવશે

કોસ્ટલ રોડ પ્રોજેકટ દરિયા કિનારેથી એક કિલોમીટરના અંતરે ખેંચીને હેરિટેજ સમિતિની મંજૂરી મેળવ્યા પછી, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન પારસી ગેટને અસ્થાયી ધોરણે સ્થાનાંતરિત કરશે. તારાપોર એકવેરિયમની સામે આવેલ પારસી ગેટનો ઉપયોગ પારસી સમુદાયના લોકો પાણીની પૂજા કરવા માટે કરતા હોય છે. ટનલની યોજના કરતા બીએમસી બાંધકામના કામ સાથે આગળ વધવા માટે અસ્થાયી ધોરણે પારસી ગેટની સ્થળાંતર…