નેક ખ્યાલ
ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર
તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર
દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા
રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર
રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો
ઈજ્જત આબથી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને
ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર
તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર
દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા
રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર
રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો
ઈજ્જત આબથી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને
ઓનલાઇન પ્રયત્નો અને પહેલ, ખાસ કરીને લોકડાઉન અને ચાલુ રોગચાળા દ્વારા, જીયો પારસી – એક ભારત સરકારના ઉપક્રમે, જે ઘટતી પારસી વસ્તીને વધારવામાં આપણા સમુદાયના પ્રયત્નોને સમર્થન આપે છે અને તેના વધારામાં સહાયક છે – તે પ્રશંસનીય છે! આ સમય દરમ્યાન વધી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, માનસિક સ્વાસ્થ્યની ચિંતા અને એકાંત દરમિયાન બધાની સુખાકારીને ધ્યાનમાં…
‘તો શું થઈ ગયુ, મારો ફિરોઝ એ માંગે તેટલી રીત આપવા તૈયાર છે. મારો કેવો લવિંગ ભાઈ છે, ને કોઈ ભાગ્યશાળી છોકરી હશે તે જ મારી ભાભી થશે.’ ને તે ખરેજ સંપીલો ભાઈ બહેનોની ત્રગડી હતી. કંઈબી ચીજ તે બન્ને હમશીરો ને જોઈતી તો તે ભાઈ તરત જ પોતાની માતાની વિધ્ધ જતા પણ અપાવી દેતો….
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશા પસાર કરવાની બાકી છે. ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ થશે. તમે સાચા હોવાછતાં તમારી સચ્ચાઈ કોઈને બતાવી નહીં શકો. ઉતરતી મંગળની દિનદશા તમને માંદગી આપી જશે. વાહન સંભાળીને ચલાવજો. કામ કરવામાં મુશ્કેલી આવશે. આ અઠવાડિયામાં પાકપરવરદેગારનું નામ…
તા. 4થી સપ્ટેમ્બર 2017ને ફરવર્દીન મહિનો અને ફરવર્દીન રોજને દિને મરીન લાઈન્સની સોડાવોટરવાલા અગિયારીના પાક આતશ પાદશાહ સાહેબની 144મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા એરવદ પરવેઝ કરંજીયા અને એમના દીકરા એરવદ આદિલ કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટી દિનશા વરિયાવા અને અસ્પી સરકારીએ આ પ્રસંગમાં હાજરી આપી હતી. અગિયારીના પંથકી એરવદ પરવેઝ કરંજીયાના…
છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઇની ગોદરેજ બાગ નિવાસી – ખુશનુમા તાતા, જે મુંબઇની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, ક્ધઝ્યુમર બિહેવિયર ટુવડર્સ રેડી ટુ ઇટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાનેે મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને…
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ફેમિલીમાં જે પણ જરૂરત હશે તે સહેલાઈથી પૂરી કરી શકશો. રોજના કામોમાં સફળતા મળશે. ગુરૂની કૃપાથી ધનલાભ મળતા રહેશે. જે પણ ધન મળશે તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરી શકશો તેનાથી શાંતિ મળશે. દરરોજ ‘સરોશ…