હસો મારી સાથે

માઈક અને વાઈફ બન્ને સરખા છે. કારણ બન્ને ગમે ત્યારે બગડે પણ એ બન્ને વચ્ચે તફાવત ત્રણ છે. માઈકને બંધ કરવાની સ્વીચ આવે. માઈક સામે પુરૂષ છાતી કાઢીને બોલી શકે તથા માઈકને ભંગારમાં આપો તો એનું કંઈ ઉપજે છે.
****
શુ ખાવાથી પેટ ભરાતું નથી?
બગાસા ખાવાથી..
એમ તો ખાસી અને છીંક પણ ઉભેરી શકાય
ના, એ ખાવાથી તો પેટ ભરાય છે. ડોકટરોનું..!
***
એક ભાઈ વરસાદમાં છત્રી ખોલી તો એણે છત્રી પર છત્રી લખ્યું હતું કોઈ કે કારણ પૂછયું તો કહે ‘છગનલાલ ત્રીવેદીનું ટૂંક છત્રી કર્યુ છે.
***
પત્ની: બાજુવાળા બાબુકાકાના ત્રીજી વખત પત્ની ગુજરી ગયા છે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું છે.
પતિ: હું એના ઘરે બે વખત જઈ આવ્યો એ મારા ઘરે એક પણ વખત આવ્યો?

Similar Posts

  • શિરીન

    પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું. ‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’ એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું. ‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’ ‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ…

  • હસો મારી સાથે

    મધર્સ ડે સેલીબ્રેટ કર્યો ને આજે મમ્મીની બહુ યાદ આવી. હું નાનો હતો ત્યારે કોઈ પણ લેડી મારાં વખાણ કરે એટલે મમ્મી એને કહેતી ચાર દિવસ રાખી જુઓ તમારે ત્યાં, પછી ખબર પડશે. આજે વાઇફની બહેનપણી ઘરે આવી હતી મને ઘરકામ કરતો જોઇને બોલી ‘કેટલાં સારા છે તારા હસબંડ’. વાઇફ એક અક્ષર પણ મોઢામાંથી ના…

  • ચાલો પ્રકાશની ઉજવણી કરીએ!

    દિવાળી એ પાંચ દિવસીય પ્રકાશનો તહેવાર છે, જે વિશ્ર્વભરના લાખો લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ નવા વર્ષ સાથે જોડાયેલો છે અને આ રીતે નવી શરૂઆત અને અંધકાર ઉપર અનિષ્ટ અને અજવાળા પર સારી સફળતાની ઉજવણી કરે છે. દિવાળી ધન અને સમૃદ્ધિના દૈવી લક્ષ્મીની પણ ઉજવણી કરે છે. ઉત્સવના પાંચ દિવસ: ઉત્સવના પાંચ…

  • આહારમાં ઉપરથી કાચું તેલ!

    ઘણી વ્યક્તિઓ આહારમાં, ઉપરથી કાચું તેલ લેતી હોય છે! પ્રશ્ર્ન થાય કે શા માટે? તો એનો ઉત્તર છે કે…કાચું તેલ વાસ્તવમાં વાયુનાશક છે. જે આહાર વાયડો એટલે કે, વાયુ કરી શકે તેવો હોય તેવા જ આહારમાં સામાન્ય રીતે, કાચું તેલ નાખી એ ખવાય છે! ચોળા-વાલ-વટાણા- ઢોકળી-ખમણ-ઢોકળા-બાફેલા મૂઠિયાં- ખારી રાબ વગેરે સામાન્ય રીતે વાયુ કરે છે…

  • ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ શા માટે?

    આપણે સામાન્ય રીતે રોજ બરોજના જીવનમાં ભેંસનું દૂધ વાપરતાં હોઈએ છીએ. ગાયનું દૂધ આપણને સ્વાદમાં ભેંસના દૂધ જેટલું સા‚ં લાગતું નથી. પરંતુ મુખ્તત્વે ૩ બાબતો જાણી લેવી બહુ જ આવશ્યક છે. એક તો ગાય ભેંસ વગેરે પ્રાણીઓ જે ચારો ચરતાં હોય છે, તે ચારામાં ડીડીટીનો છંટકાવ થતો હોય છે. એવો ચારો ચરવાને લીધે દૂધમાં પણ…

  • સુરત આતશ બહેરામે સાલગ્રેહની ઉજવણી કાવ્યાની ઝંડો લહેરાવી કરી

    સુરતના મોદી શહેનશાહી આતશ બહેરામે 2જી ઓકટોબર, 2017ને દિને 194મી સાલગ્રેહની ઉજવણી કરી. સવારે 7.00 વાગે હાવનગેહમાં માચી પધરાવવામાં આવી હતી. તે સમયે લગભગ સો જેટલા જરથોસ્તીઓ હાજર હતા. આતશ બહેરામની આસપાસની ગલીઓમાં કાવ્યાની ઝંડાને લગભગ સવારે 7.30 કલાકે પારસી સમુદાયના લોકો દ્વારા ફેરવવામાં આવ્યો હતો. છૈયે અમે જરથોસ્તી ગીત ગાઈ ‘ઝંડા’ને આતશબહેરામની ટોચ પર…