હસો મારી સાથે

માઈક અને વાઈફ બન્ને સરખા છે. કારણ બન્ને ગમે ત્યારે બગડે પણ એ બન્ને વચ્ચે તફાવત ત્રણ છે. માઈકને બંધ કરવાની સ્વીચ આવે. માઈક સામે પુરૂષ છાતી કાઢીને બોલી શકે તથા માઈકને ભંગારમાં આપો તો એનું કંઈ ઉપજે છે.
****
શુ ખાવાથી પેટ ભરાતું નથી?
બગાસા ખાવાથી..
એમ તો ખાસી અને છીંક પણ ઉભેરી શકાય
ના, એ ખાવાથી તો પેટ ભરાય છે. ડોકટરોનું..!
***
એક ભાઈ વરસાદમાં છત્રી ખોલી તો એણે છત્રી પર છત્રી લખ્યું હતું કોઈ કે કારણ પૂછયું તો કહે ‘છગનલાલ ત્રીવેદીનું ટૂંક છત્રી કર્યુ છે.
***
પત્ની: બાજુવાળા બાબુકાકાના ત્રીજી વખત પત્ની ગુજરી ગયા છે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું છે.
પતિ: હું એના ઘરે બે વખત જઈ આવ્યો એ મારા ઘરે એક પણ વખત આવ્યો?

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 August, 2018 – 10 August, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી તમો વાણીયા જેવા બની જશો એટલે કે તમને જયાંથી ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. જે પણ કામ કરતા હશો ત્યાં તમારા પોતાના કામો ખૂબ ઝડપથી પૂરા કરી લેશો. કરકસર કરી…

  • ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું!!

    સવારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને ખુશીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. ત્રણે મૂંગા મૂંગા જમવા લાગ્યા. એટલામાં ખુશી બોલી: ‘જુઓ ખુશરૂ આજે સાંજે છ વાગે મારે ‘મધ્યમ વર્ગ ગૃહિણી મંડળ’ની મીટીંગ છે. ઉપપ્રમુખ તરીકે મારે ‘ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું’ તે વિષય પર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 March, 2019 – 15 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં જે પણ કામ કરશો તેમાં સફળ થશો. ગુમાવેલી વસ્તુ કે પ્રેમ પાછો મેળવી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ મળવાથી કોન્ફિડન્સ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 May, 2019 – 10 May, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી છેલ્લા વીસ દિવસમાં સુર્યએ તમને જેટલા તપાવેલા હશે તેમાં શાંતિ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. નવા કામ મળવાના ચાન્સ છે. જે વ્યક્તિએ તમને નિરાશ કરેલા હશે તે…

  • ‘એક પુત્ર આવો પણ હોય!!!’

    મમ્મી, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. લગભગ 32 વર્ષના, અવિવાહિત ડોક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું. દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે? માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું. મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો…

  • અનિદ્રામાં પાણી

    સાદું પાણી નિદ્રાહર છે. સાદું પાણી જેટલું વધારે પીશો, તેટલી ઉંઘ ઓછી આવશે. જેઓને અનિદ્રાની તકલીફ હોય છે તેઓ ખૂબ પાણી પીતાં જોવા મળશે. અનિદ્રામાં પાણી શકય તેટલું ઓછું અને નિદ્રાટાણે તો ન જ પીવું જોઈએ. જેઓને વારે વારે ઉંઘ આવ્યા કરતી હોય અને તેથી કામ અટવાઈ જતાં હોય અને ઈચ્છાનુસાર જાગી ન શકાતું હોય…