જન્મ તારીખને આધારે ભવિષ્યવાણી

 જો તમારો જન્મ જુલાઈની ૧૬મી તારીખે થયો હોય તો…

તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનો અચાનક મેળાપ થશે અથવા તૂટી જશે. તમને વારસાગત મિલકતનો લાભ નહીં મળે. આત્મવિશ્ર્વાસથી દરેક કાર્યો કરી શકશો. બુધ્ધિપૂર્વક દરેક કાર્યનો નિકાલ લાવશો. તમે લાગણીશીલ

હશો. જીવનની શ‚આતમાં નાણાકીય સ્થિતિ ખરાબ હશે. બીજાઓને ઉપદેશ આપી શકશો. તમારે કોઈના પર આંધળો વિશ્ર્વાસ મૂકવો નહીં. વાંચ્યા વગર કે સમજ્યા વગર સહીસિક્કા કરવા નહીં, પૈસાની લેવડદેવડ સમજીને કરવી, નહીં તો પસ્તાવાનો સમય આવે. તમને પ્રવાસનો શોખ હશે. તમે સા‚ં ભાષણ આપી શકશો. નવા ક્ષેત્રમાં કે નવી જગ્યાએ તમે વર્ચસ્વ જમાવી શકશો. તમારાં લગ્ન ૨૫થી ૩૪ વર્ષની વચ્ચે થશે, જે લગ્નજીવનની મીઠાશ જાળવી રાખશે. શારીરિક પ્રકૃતિ નબળી રહેશે, પરંતુ જો તમે નિષ્ઠાથી કાર્ય કરવાની ધગશ રાખશો તો એમાં જ‚રથી સફળ થશો. બીજા કરતાં અલગ પ્રકારની માંદગી આવશે, ખાસ કરીને કમળો, ઈન્ફલુએન્ઝા, પાંસળીનો દુખાવો વગેરેથી તકલીફ થશે.

શુભ રંગ: પીળો, શુભ નંગ: પોખરાજ, આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૧૬, ૨૩, ૨૫, ૩૨, ૩૪, ૪૧, ૪૩, ૪૮, ૫૨, ૫૬, ૬૧, ૭૦.

Similar Posts

  • એર ઈન્ડિયાના મુસાફરો માટે રતન ટાટાનો ખાસ સંદેશ

    એર ઈન્ડિયા એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ થયાના અને વર્ષોના દેવા બાદ સાત દાયકા પછી 27મી જાન્યુઆરી, 2022ના રોજ તેના સ્થાપકો ટાટાના હાથમાં પાછી આવી. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં ટાટા ગ્રુપે રૂા. 18,000 કરોડની બિડ જીત્યા પછી એરલાઇન પર ફરીથી દાવો કર્યો હતો. ઐતિહાસિક હેન્ડઓવર દ્વારા સરકારની ખરીદદારની લાંબા સમયની શોધનો અંત આવ્યો છે. જેણે 2009 થી એરલાઇનને…

  • શિરીન

    એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો. એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો. શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું…

  • મોબાઈલનું રમખાણ!

    મોબાઈલની અસર છે બધી. મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડોક્ટર મને સમજાવી રહ્યાં, બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન જેવી ગેમ ગમતી હોય છે. અને પછી તેઓને તેમના જેવું થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે. શિરીન હકારમાં માથું હલાવવા સિવાય કશું બોલી નહીં શકી. સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ ગેમ લાગે છે. આમ તો…

  • રતન તાતા કહે છે કે ભાવિ તાતા ટ્રસ્ટના હેડ તાતા નહીં બને

    (તારીખ) ના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતાં તાતા ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ રતન તાતાએ કહ્યું હતું કે તાતા ટ્રસ્ટના ભાવિ વડા તાતા નહી હોઇ શકે. ‘હું આ ટ્રસ્ટનો વર્તમાન અધ્યક્ષ બનીશ. ભવિષ્યમાં તે તાતા અટક હોવી જરૂરી નથી, એવું કોઈ બીજું હોઈ શકે. વ્યક્તિનું જીવન મર્યાદિત છે, જ્યારે આ સંસ્થાઓ ચાલુ રહેશે,’ એમ તેમણે ઇકોનોમિક ટાઇમ્સને…

  • બંદગીને લગતા થોડાક કાયદાઓ

    બંદગી દરમ્યાન ગફલતથી કોઈ પદ ચુકી ન જવાય યા એકને બદલે બીજું ભલતું નહીં ભણાય તેની ખૂબ કાળજી રાખવી. ભણતી વખતે ઉત્તર દિશાએ આપણું મોઢું આવે નહીં તેની ખૂબ સંભાળ રાખવી. બંદગી માટે બડી બામદાદનો વખત મુંબઈ ટાઈમ 3 વાગ્યાથી તે સુરજ ઉગ્યા પછી એક કલાક સુધીનો સૌથી મુબારક છે કારણ કે એ વખતે હવા…

  • ગામડિયા કોલોનીએ ઉજવેલું દએ મહિનાનું જશન

    ગામડિયા કોલોની રિક્રિએશન સેન્ટરે જૂન 10, 2017ને જમિયાદ રોજને દિને દએ મહિનાના જશનની ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ વિરાફ ભેસાનિયા અને એરવદ પાશાન અંકલેસરિયાદ્વારા કરવામાં આવી હતી. જશનની ક્રિયા પછી દસ્તુરજી અને ત્યા હાજર રહેલા લોકોએ હમબંદગી કરી ત્યારબાદ ચાશ્ની પીરસવામાં આવી હતી. કમિટી મેમ્બરોએ જશનમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો. ગામડિયા કોલોની…