વાચ્છાગાંધી દરે-મહેરની 164મી શુભ સાલગ્રેહની ઉજવણી

30મી ડિસેમ્બર, 2020ના રોજ, (સરોશ રોજ), શેઠ સોરાબજી બમનજી વાચ્છાગાંધી દરે મહેરે તેની 164મી સાલગ્રેહની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી. અગિયારીને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી હતી. સવારે ટ્રસ્ટીઓ દ્વારા આયોજીત આભારવિધિનું જશન પંદર મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજનું જશન અગિયારીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાંજે જશન પછી, એરવદ દારાયસ કાત્રકે રૂસ્તમ-સોરાબની ઐતિહાસિક પર્શિયન ગાથા સંભળાવી, ત્યારબાદ એરવદ અસ્પંદિયાર દાદાચાનજીએ પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું.
ઉમદા દાતા અને આર.ટી.આઈ. દ્વારા યોગદાન આપેલ ચાશની અને લાઇટ રિફ્રેશમેન્ટ લીધા પછી હમદીનો છૂટા પડયા હતા.
ચિત્ર સૌજન્ય: દોલી દિવેચા

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31st July – 06 August, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. નાના કામો પણ ખુબ ધ્યાનથી કરી શકશો. તમારા પાર્ટનરને મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. બુધની કૃપાથી ખર્ચ પર કાબુ રાખી બચત કરવામાં સફળ થશો. લાંબા સમયનું રોકાણ કરવાથી ખરાબ સમયમાં કામમાં આવશે. બીજાને સમજી શકશો….

  • હસો મારી સાથે

    દિવસેને દિવસે ચાના ડીસપોઝેબલ કપ નાના થતા જાય છે. ભવિષ્યમાં એવુના બને કે ચાની કેપ્સુલ મળવા લાગે… *** પતિ: તેં મારામાં એવું તે શુ જોયુંતું કે મળ્યા અને જોયા ભેગી લગ્નની હા પાડી દીધી તી! પત્ની: હું નાની હતી ત્યારે તમારા પાડોશમાં રહેતા મારા મામાને ત્યાં રહેવા આવતી ત્યારે તમારા મમ્મી તમને ચપ્પલથી બોવ મારતા…

  • |

    Invoking Ava for Knowledge, Wisdom and Purity

    As per the Shehenshahi Zoroastrian calendar the Holy month of Ava will commence this year on 14th March, 2022, and devout Zoroastrians will wend their way to river banks, seashores and wells to offer homage to Ava, the Divinity that presides over the waters. The term Ava is derived from the word Aap or Aapo – the Divine Cosmic…

  • Gourmet Garnish: It’s Oil Right!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi celebrations are synonymous with a good spread of delicious food. In fact, for most of our foodies (and most of us are foodies!), food itself is good enough reason to celebrate! Little surprise then, that we elevate this gourmet celebration into an evolved epicurean experience! PT Writer, Razvin Namdarian engages in…

  • અંતે, એક ઠરાવ!

    12મી ઓક્ટોબરના રોજ યોજાયેલી છેલ્લા સપ્તાહની બીપીપી બેઠક દરમિયાન, બીપીપીની ચૂંટણીઓ ફરીથી મુલતવી રાખવાનો ઠરાવ, આ વખતે ઓક્ટોબર 2022 સુધી, માત્ર બે ટ્રસ્ટીઓ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સમુદાય વધુ અને સતત દૂર થઈ શકે છે. ચેરપર્સન આરમઈતી તિરંદાઝ અને ટ્રસ્ટી વિરાફ મહેતાએ આ ઠરાવ પસાર કર્યો, ટ્રસ્ટી ઝર્કસીસ દસ્તુરની ગેરહાજરીમાં, ચેરપર્સનના વધારાના…