માલપુઆ

માલપુઆ

માલપુઆ બે રીતે બનાવાય છે. એક ચાશનીવાળા અને બીજા વગર ચાશનીના બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બંગાળમાં ચાશની સાથે માલપુઆ કરવામાં આવે છે જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં, તે ચાસણીમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. અહીં આપણે ચાશણી વાળા માલપુઆની વાનગી જણાવી રહ્યા છે. સામગ્રી: મેંદો 1 કપ, માવો 1 કપ, દૂધ 2 કપ, દેશી ઘી 8 ચમચી,…

પરદેશી ધરતી

પરદેશી ધરતી

પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર, ધીકતી પ્રેકટિસ, સુખી જીવન! એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડોકટરો ખરા,…

ઈરાન! પુરાતન ઈરાન!!

ઈરાન! પુરાતન ઈરાન!!

ઈરાન! પુરાતન ઈરાન!! જેનો દોરદમામ એકવાર એટલો તો હતો કે ગોયા આખી દુનિયા તેને નમન કરતી હતી. જ્યાં ત્યાં ઈરાનની બુલંદ ધજાને બીજા નાના મોટાં સર્વે રાજ્યો તરફથી માન આપવામાં આવતું હતું. ઈરાનના નામદાર શાહોએ પોતાના ફળવંત અને બાગેબહેસ્ત જેવાં બહોળાં મુલકો ઉપરાંત પોતાનું રાજય દુનિયામાં ચોતરફ ફેલાવી મુકયું હતું. તેમાં તેઓએ હિન્દુસ્તાન જેવા દ્રવ્યવાન…

Your Moonsign Janam Rashi This Week –22 September, 2018 – 28 September, 2018
|

Your Moonsign Janam Rashi This Week –
22 September, 2018 – 28 September, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગઈકાલથી શનિની દિનદશા શરૂ થયેલી છે. 27મી ઓકટોબર સુધી તમે તમારા રોજબરોજના કામ સરખી રીતે નહીં કરી શકો. ચિંતા વધવાથી તબિયત ઉપર અસર પડી જશે. શનિ એકબાજુ પૈસા બચાવી લેશે ત્યાં બીજી જગ્યાએ ચાર ગણો ખર્ચ કરાવશે. તમને સાંધાના દુ:ખાવો, સ્ત્રી ઈન્ફેકશનથી…

હસો મારી સાથે

હસો મારી સાથે

સવારે સાસુ ઝાડુ કાઢવા માંડી તરત જ દીકરાએ કહ્યું, નલાવ મમ્મી, હું ઝાડુ કાઢી દઉં. મમ્મી: નના બેટા, આ તારું કામ નથી. દીકરો: ના મમ્મી મને કાઢવા દે… વહુ: નઅરે, આમાં ઝઘડવાનું શું એક દિવસ મમ્મી કાઢશે, એક દિવસ તમે કાઢજો…

કમળો

કમળો

કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-…

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

કેટલોક વખત વીત્યા બાદ પીરાન વજીરે સીઆવક્ષ આગળ અફ્રાસીઆબની બેટી ફીરંગીઝની તારીફ કીધી. તેણે કહ્યું કે નઅફ્રાસીઆબની બેટીઓમાં તે વડી છે અને તેણીના જેવી સુંદર ચેહરા અને બાલની બીજી કોઈ સ્ત્રી તું જોશે નહીં. કદમાં તેણી સીધ્ધાં સરવ કરતા ઉચી છે; તેણીના માથા ઉપર કાળી કસ્તુરીનું તાજ છે (એટલે તેણીના માથા પર કસ્તુરી જેવા ખુશબોદાર…

સુલતાન આહમદના રાજ્યમાં પ્રજા સુખી અને આબાદ બની!

સુલતાન આહમદના રાજ્યમાં પ્રજા સુખી અને આબાદ બની!

ઘરે આવી તેણે પરીનબાનુને વાત કરી પરીનબાનુ કહે અરે એમાં શું? એમ કહી એક દાસીને બોલાવી કબાટમાંથી એક ડાબલી લઈ આવવા કહ્યું. ડાબલી આવતાં પરીનબાનુએ તે ડાબલી આહમદના હાથમાં મૂકી કહ્યું, નલ્યો આ તંબુ! તમારા બાપને આપજો!થ આહમદે કહ્યું નશા માટે તું આજ આમ મારી મશ્કરી કરે છે? મારો બાપ જો જાણશે હું તેની મશ્કરી…

સખાવત વીશે ટૂંક ખુલાસો

સખાવત વીશે ટૂંક ખુલાસો

કુદરતના રાદી કામોમાં સખાવત એક ઘણું જરૂરનું તેમજ ઘણું પુનનું કામ છે. સખાવત એટલે પૈસાવાલા માણસોએ પૈસાની મદદથી ગરીબ માણસો જેઓ કુદરતી કાયદે પોતાના ગયા ભવોનાં ખોટાં કર્મોને આધારે પૈસા તેમજ મોટી મુશ્કેલી તથા આફતોમાં આવ્યાં હોય, તેઓને લાયક વખતે ઘટતી મદદ કરી તેમાંથી બચાવવા તેને સખાવત કહે છે. સખાવત એટલે પારકાનું પોતાથી બને તેટલું…

ગણપતિ બાપ્પાએ મૂસકને કેમ બનાવ્યું પોતાનું વાહન!

ગણપતિ બાપ્પાએ મૂસકને કેમ બનાવ્યું પોતાનું વાહન!

હિંદુઓના દેવી દેવતાઓના જુદા જુદા વાહનો હોય છે જેમ કે વિષ્ણુનું  વાહન ગરૂડ છે, ભગવાન શિવનું બળદ અને માતા દુર્ગાનું સિંહ છે. દેવોની દરેક સવારી તેમની શક્તિીનો દેખાવ કરે છે. પરંતુ પ્રથમ પૂજનાર શ્રી ગણેશ જેમને દરેક સમસ્યાનું સમાધાન કરનાર માનવામાં આવે છે, તેમની સવારી એક ઉંદર છે જે તેમના શરીરના બરાબર વિરુદ્ધ છે. ચાલો…

ગાહો વિશે

ગાહો વિશે

ગેહોને ભરવાથી શું થાય છે તે હવે જોઈએ. બોલતા પ્રાણીને ઈન્સાન શા માટે કહ્યો છે? તે નીમ યઝત છે. તેની ઉપર કુદરતે ફરજ મુકી છે તે બધું ઉપર જોયું ત્યારે ઈન્સાને કુદરતની સાથે એટલે દાદાર લગીનો સંબંધ રાખવો જોઈએ. આ સંબંધમાં તેને રાખનાર ગેહોની ગતિ કઈ રીતે છે તે જોઈએ અને જો ગેહ ભણે તો…