સોયા ચિલી

સોયા ચિલી

જે લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે, તેઓ ટેસ્ટી ખાવાનું જોઇને કંટ્રોલ કરી શકતા નથી. તેમાં પણ ફાસ્ટફૂડ તેઓને વધુ પ્રિય હોય છે. ખાવાના શોખની સાથે તેઓએ પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. ડાયેટમાં ફક્ત સલાડ અને ફિક્કો ખોરાક ખાઇને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો ટેસ્ટી સોયા ચિલી. સામગ્રી: 100 ગ્રામ સોયાબીન નગેટ્સ, 1/2…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

પછી મારી રાણી બોલતી બંધ થઈ. તે તથા તેનો યાર તે વન માહેલી પગથીને નાકે આવી પહોંચ્યા અને બીજી પગથી પર ચાલવા જતા મારી પાસે થઈને ચાલ્યા. મે મારી તલવાર ખેંચી રાખી હતી તે પેલો માણસ જેવો મારી અડોઅડથી ચાલ્યો કે તેની ગરદન પર મારી તેવોજ તે જમીનદોસ્ત થયો. હું ધારૂ છું કે મે તેને…

Your Moonsign Janam Rashi This Week – 28th  September, 2019 – 04th October, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
28th September, 2019 – 04th October, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી ફાયદાની વાત જાણવા મળશે.  નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સામાજીક કાર્ય કરવાથી આનંદમાં રહેશો. રોજના કામ વીજળીવેગે પૂરા કરશો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 29,…

ઉદવાડા રેલ્વે સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ

ઉદવાડા રેલ્વે સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ

7મી સપ્ટેમ્બર, 2019ના દિને નવા સુધારેલા ઉદવાડા સ્ટેશનનું ઉદઘાટન સાથે આપણા સૌથી પવિત્ર સ્ટેશનનું પુન:સ્થાપન માટે કરેલા પ્રયત્નો અને વ્યક્તિગત ધ્યાન માટે તેમજ ઉદવાડા ગામના કલ્યાણ માટે ઇરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી ખુરશેદ કેકોબાદ દસ્તુરજીનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ઉદવાડાને હવે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર સ્ટેશન તરીકે ગણવામાં આવે છે. પ્રવાસને સરળ બનાવવા અને…

જીયો પારસી, 200 પારસી બાળકો માટે ઉજવણી કરે છે!

જીયો પારસી, 200 પારસી બાળકો માટે ઉજવણી કરે છે!

ડિસેમ્બર 2013માં શરૂ કરાયેલી જીયો પારસી યોજના, ઓગસ્ટ, 2019ના અંતમાં પારસી સમુદાયમાં 200 બાળકોને સફળતાપૂર્વક તાજેતરની ગણતરીમાં ઉમેરવામાં આવે છે. ટીમ જીયો પારસીના સતત પ્રયત્નોથી પ્રજનનની સારવાર માટે નાણાકીય વળતર, બાળકોની સંભાળ અને વૃદ્ધોની સહાય માટે આર્થિક સહાય, વર્કશોપ, કાર્યક્રમો અને જાહેરાત ઝુંબેશ દ્વારા હિમાયત, તમામ સમુદાયમાં જાગૃતિ અને સફળતા પ્રાપ્ત થઈ છે. બોમ્બે પારસી…

ડો સાયરસ પુનાવાલા સમુદાયના યુવાનો માટે ‘મઝદા – યાસના’ ફરીથી પ્રકાશિત કરે છે

ડો સાયરસ પુનાવાલા સમુદાયના યુવાનો માટે ‘મઝદા – યાસના’ ફરીથી પ્રકાશિત કરે છે

પ્રખ્યાત અને ખૂબ જ જરૂરી પ્રાર્થના પુસ્તક, ‘મઝદા – યાસના’, રોમન લિપિમાં અંગ્રેજી ભાષાંતર સાથે કેટલીક મૂળભૂત, દૈનિક પ્રાર્થનાઓનો સમાવેશ કરે છે, તે પ્રાર્થના પુસ્તક, ડો. સાયરસ પુનાવાલા પોતાની વહાલી સ્વર્ગીય પત્ની મરહુમ વિલુ સાયરસ પુનાવાલાની યાદમાં ફરીથી પ્રકાશિત કરી જરથોસ્તી સમુદાયમાં મફતમાં વિતરણ કરી રહ્યા છે. આપણા સમુદાયના લોકો માટે આ અતિશય મહત્વનું હશે,…

બપોરની ઉંઘ

બપોરની ઉંઘ

સામાન્ય રીતે રાતે ઉંઘી જવાનો એકંદર ઉપક્રમ સમગ્ર જગતમાં છે. અમુક દેશો-પ્રદેશોમાં બપોરની ઉંઘ લેવાનો ઉપક્રમ પણ હોય છે. બપોરની ઉંઘ હૃદયરોગના દર્દીઓ માટે ઘણી લાભપ્રદ ગણાય છે. હૃદયરોગીઓએ બપોરે વધારે નહીં તો અડધો કલાક પર ઉંઘવું જોઈએ. બપોરની ઉંઘ હૃદયરોગમાં સફળ ઔષધિ તરીકે ચાળીસ ટકા કામ આપતી જોવા મળી છે. પરંતુ બપોરની ઉંઘ શરીરનું…

ગુસ્તાસ્પની બાનુ કએતાયુન
|

ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ…

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તેને એવી હાલતમાં નાખીને રાણી આખી રાત જ્યાં તેને ભાવે છે ત્યાં ભટકે છે. અને પોંહો ફાટે છે કે રાણી પાછી આવે છે ત્યારે તેનાં નાક આગળ કાંઈ ખુશબો લગાડે છે કે જેથી તે જાગી ઉઠે છે. આ વાતો સાભળ્યાથી મને કેટલી અચરતી લાગી હશે; તથા મારા મનમાં કેટલું દુ:ખ ઉત્પન્ન થયું હશે તે વિષે…

Your Moonsign Janam Rashi This Week – 21th  September, 2019 – 27th September, 2019
|

Your Moonsign Janam Rashi This Week –
21th September, 2019 – 27th September, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 23મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને નાના કામમાં પણ આળસ આવશે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. જયાંથી પૈસા મળવાના હશે તે વાયદો આપી ફરી જશે. કોઈની વાત પર વિશ્ર્વાસ મુકતા નહીં. ખર્ચ ડબલ થઈ જશે. ઘરવાળા તમારો સાથ નહીં આપે. ઉતાવળે…

કાનપુરમાં મુકતાદ અને નવરોઝ

કાનપુરમાં મુકતાદ અને નવરોઝ

2019 એ સાતમું વર્ષ છે કે કાનપુરની અગિયારી – બી.એન. ઝવેરી દરેમહેરમાં એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન સાથે જોડાયેલા બેહદીન પાસબાન દ્વારા મુકતાદની પ્રાર્થના સફળતાપૂર્વક કરવામાં આવી છે. આદરણીય એરવદ ડો. સાયરસ દસ્તુર અને બીજા મેન્ટરો દ્વારા સક્ષમ માર્ગદર્શન હેઠળ તેમને ઉત્તમ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. બેહદીન પાસબાન 2013થી ખૂબ જ કાળજી અને…