દુષ્ટ દળો સાથે લડનાર એટલે વંદીદાદ
પ્રાચીન પારસી પવિત્ર ગ્રંથોમાં વંદીદાદ કદાચ સૌથી વધુ નોંધપાત્ર છે. ઐતિહાસિક અને પૂજા કરવાની પ્રથા આ બન્નેમાં પારસીઓના પ્રાચીન પવિત્ર ગ્રંથોમાં વંદીદાદ જેને લોકો માનતા નથી. હજુ સુધી જૂના પુરાણા ‘પારસી દંડ સંહિતા’ની નિંદા થયા કરે છે અને હજુ સુધી બડબડ કરનાર ધર્મગુરૂઓ જાદુ અને કાલ્પનિક રાક્ષસોના વિચારો સાથે ચીટકી રહ્યા છે. રસપ્રદ રીતે જાણીયે…
