ફ્રવરદેગાન યાને મુકતાદના પહેલા દસ દિવસોપરનું ભણતર તેમજ લાખનું ભણતર

ફ્રવરદેગાન યાને મુકતાદના પહેલા દસ દિવસોપરનું ભણતર તેમજ લાખનું ભણતર

સ્પેન્દારમદ મહીનાના આશ્તાદ રોજથી અનેરાન રોજ સુધી 5 દિવસપર રોજ ફામ્રઓતનો યજશ્નેનો 20મો હા ભણવો અને પછીના જે ગાથાના 5 દિવસો આવે છે. તે પર પાંચ ગાથા, પહેલે દિવસે પહેલો ગાથા, બીજે દિવસે બીજો ગાથા એમ પાંચ ગાથા ભણવા. પછી જો લાખનું ઉત્તમ ભણતર ભણવું હોય તો ઉપલા ફ્રવરદેગાનના દસ દિવસોપર રોજના 570 યઝા અહુ…

બંદગી પૂરી કીધા પછી કુદરત પાસે  શું ચાહશો?

બંદગી પૂરી કીધા પછી કુદરત પાસે શું ચાહશો?

એ સર્વ શક્તિવાન કુલ જેહાનના પેદા કરનાર મહા દયાળુ દાદાર હોરમજદ! મારા હકમાં ભલું શું છે તે તુંનેજ રોશન છે, વાસ્તે જે કાંઈ મારા હકમાં ભલું હોય તેજ તું કરજે. હું કેસાસી યાને મારા રવાન પર પડેલા હાવીઅત=એઝાબના અંધકારી પરદાને ઉચકવા ખાતર તેમજ ગયા ભવોનાં ખરાબ કર્મોના ભોગવટાને ખાતર પાછો આ દુનિયામાં જન્મ્યો છું. તેમાંથી…

દરેક ગેહ માંડવાનો વખત

દરેક ગેહ માંડવાનો વખત

ગયા અંકથી ચાલુ સૌથી સરસ બંદગી કરવાનો વખત તો પાછલી રાતના લોકલ ટાઈમ 3 વાગાથી તે બામદાદ યાને સુરજ ઉગવાની આગળની 36મીનીટ સુધીનો ઉશહિન ગેહમાં, તેમજ સુરજ ઉગવાની આગલની 36મીનીટ જે હાવનની હોશબામ યાને મહેર ગણાય છે તેમાં માંથ્રવાણી ભણવાનો ઘણોજ ઉત્તમ ગણાયેલો છે, કારણ કે એ વખતે આખા દિવસની ધાંધલ ધરપચની હવામાં થતી ધ્વનીઓની…

રપિથ્વન ગેહ

રપિથ્વન ગેહ

(ગયા અંકથી ચાલુ) રપિથ્વન ગેહ બપોરના લોકલ સમય 12-33થી 3 વાગ્યા સુધી બીજી હાવન ગેહ: બપોરના 12 વાગાથી તે 3 વાગ્યા સુધી. ઉજીરન ગેહમાં માંડેલુ ભણતર જો તે ગેહની આખેરી સુધીમાં પુરૂં ન થાય તો બીજી વધારાની 36મીનીટ લઈ તે અધુરૂં ભણતર પૂરૂં કરવું. આ વધારાની 36મીનીટનો કાયદો હમેશને માટે નથી. ન છુટકે કદાચ તેવું…

અવસ્તા માંથ્રવાણીના ભણતરનો ગેહ તેમજ પ્રસંગ સાથનો સંબંધ

અવસ્તા માંથ્રવાણીના ભણતરનો ગેહ તેમજ પ્રસંગ સાથનો સંબંધ

ખોરશેદ, મહેર અને આવાંની નીઆએશ હાવન, રપિથ્વન યા બીજી હાવન ને ઉજીરન ગેહમાંજ માત્ર ભણી શકાય છે. એ નીઆએશો અઈવીસ્ત્રુથ્રેમ ઉશહીનમાં સાધારણ શખ્સે કદી ભણવી નહીં. આતશ અને મહાબોખ્તારની નીઆએશ દરેક ગેહમાં ભણી શકાય છે. ખોરશેદ યશ્ત, મહેર યશ્ત, તથા આવાં યશ્ત હાવન રપિથ્વન યા બીજી હાવન તેમજ ઉજીરન ગેહમાંજ ભણાય છે. સરોશ વડી રાતની…

સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

‘દરૂજી-એ-સએની’ યાને એક ગામ યા દેશના લોકોના ખરાબ બુરા આચાર વિચારો તથા અપ્રામાણિક અને અનીતીવાન રહેણી કરણીઓના ગુબારો યાને હવામાં બંધાયેલા અણદીઠ પડોને લીધે ઉત્પન્ન થતી નુકસાનકારક અસરો, કે જે ‘દરૂજી-એ-સએની’ને લીધે જ મુરકી, દુકાળ, આફતો, તથા જાતજાતની બીમારીઓ વગેરે તે દેશ કે શહેરમાં આવી પડે છે, તે સામે સરોશ યઝદ પોતાની પાસબાની(પનાહ)માં રહેતાં ઉરવાનોને…

સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

હવે જીંદગી દરમ્યાન સરોશ યઝદ એક અશોઈને માર્ગે ચાલનાર ઉરવાનનો દરૂજી (ખરાબ શક્તિ) સામે ચાલુ બચાવ કરે છે. તમામ જાતની 21 દરૂજીઓ જેમાંની ઘણીક દરૂજીના નામો જુદી જુદી યશ્તોમાં મળી આવે છે, તે બધી દરૂજી (અસરે-તારીકી’ યાને નાશને લગતી છે. પતેત પશેમાનીમાં જણાવેલી ‘દજી-એ-હઈર’ યાને ‘દરૂજી એ હીખ્ર’ જે બાલ, નખ, થુક, લોહી, પરૂ, ઓક,…

સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો હરેક ચીજ હમેશા મેળવવાના બાબમાં તે મેળવનારનો મરતબો કેવી રીતનો છે તે ઉપર આધાર રહે…

સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો સરોશ યઝદ સાહેબનું મુબારક નામ આપણે જરથોસ્તીઓને ઘણું જ જાણીતું છે કારણ કે અવસ્તા માંથ્રવાણીનાં…

કુસ્તી કરવા માટે પાણીનો અને પાદયાવ યાને હાથ મોઢું ધોવાની તરીકતોને લગતો ખુલાસો

કુસ્તી કરવા માટે પાણીનો અને પાદયાવ યાને હાથ મોઢું ધોવાની તરીકતોને લગતો ખુલાસો

હાવન, રપિથ્વન તથા ઉજીરન ગેહમાં કુશ્તી પાદીયાવ કરવા માટે જોઈતું ચોખ્ખું પાણી કુવા યા નદી તળાવમાંથી કાઢવું હોય તો પહેલાં ક્ષ્નોથ્ર અહુરહે મજદાઓ અષેમ વોહુ1 ભણવો પછી પાણી કાઢવાનું ત્રાંબાનુ જ વાસણ સાફ કરીને કુવામાં ઉતારવું જો કુવો ફકત જરથોસ્તીઓથી જ વપરાતો હોય તો પહેલી વખત પાણી કાઢીને તે વપરાસમાં લેવું. પણ જો કુવાનો ઉપયોગ…

નીરંગદીનનો ઈજેલો નીરંગ

નીરંગદીનનો ઈજેલો નીરંગ

હવે આ બરજીસી (ભ્રેસ્પતી)ના ગૃહના શ્રેષ્ઠ આદર ફ્રોબાની અશોઈના બ્લુ સ્તોતથી ભરપુર ખાસ્તર (વીજળીક શક્તિ)ને લાંબો વખત એમની એમ આબેઝરમાં (ગઓ-મએચમાં)મર્જ થયેલી યાને સચવાયેલી અને જળવાયેલી રાખવાને વાસ્તે તથા બરશ્નુમ તથા નાહાન જેવી ક્રિયાઓ વખતે પીવાના ઉપયોગમાં લેવાને વાસ્તે વરસ્યાજીના આબેઝર ઉપર નીરંગ-દીનના નામે ખાસ ક્રિયા જે ઘણી મોતેબર ક્રિયા છે તે કરવામાં આવે છે,…