પાકિસ્તાન સ્થિત જાણીતા ઉદ્યોગપતિ બેરામ અવારીનું નિધન

પાકિસ્તાન સ્થિત જાણીતા ઉદ્યોગપતિ બેરામ અવારીનું નિધન

કરાચી સ્થિત અગ્રણી બિઝનેસ પર્સનાલિટી, સ્પોટર્સપર્સન અને પરોપકારી, બેરામ દિનશાજી અવારી, 22મી જાન્યુઆરી, 2023ના રોજ, 81 વર્ષની વયે, લાંબી માંદગી બાદ કરાચીની એક હોસ્પિટલમાં અવસાન પામ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની, ગોશપી અને તેમના ત્રણ બાળકો – દિનશા, ઝર્કસીસ અને ઝીના છે. બેરામ અવારી એ અવારી ગ્રુપ ઓફ કંપનીઝના માલિક અને ચેરમેન હતા કરાચી – પાકિસ્તાનની…

પારસી ગૌરવ – પ્રજાસત્તાક દિવસ સન્માન

પારસી ગૌરવ – પ્રજાસત્તાક દિવસ સન્માન

પારસી ટાઈમ્સ પ્રજાસત્તાક દિવસ પર સમુદાયના સભ્યોને આપવામાં આવેલ પ્રજાસત્તાક દિવસના સન્માનો શેર કરતા આનંદ અનુભવે છે! જ્યારે કુમી નરીમાન વાડિયા અને સ્વર્ગસ્થ અરીઝ ખંબાતા (મરણોત્તર પુરસ્કાર) ને ભારતના 74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પ્રતિષ્ઠિત પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા, ત્યારે આંદામાનના એક ટાપુનું નામ પીવીસી પુરસ્કાર – લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર બરજોરજી તારાપોરના નામ પરથી રાખવામાં…

હસો મારી સાથે

હસો મારી સાથે

બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉ એ પહેલા.. ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3ના મૃત્યુ પાછા કપડાં પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું.. ** અત્યારના છોકરાઓનેે ઓછા માકર્સ આવે તો આત્મહત્યા કરી લે છે અને એક અમે હતા અમારા માર્કસ જોઈને ટીચર્સ આત્મહત્યા કરવાનું વિચારી લેતા આ રખડેલને આટલા…

ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે આવી રીતે કરો નારંગીની છાલના પાવડરનો ઉપયોગ

ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે આવી રીતે કરો નારંગીની છાલના પાવડરનો ઉપયોગ

ચહેરાને ગ્લોઈંગ બનાવવા માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે. જો તમે ઇન્સ્ટન્ટ ગ્લોની સાથે સ્કિનના પણ ઘણા પ્રોબ્લેમથી છુટકારો મેળવવા માંગો છો તો તમે વિટામિન સીથી ભરપૂર નારંગીની છાલનો પાવડર લગાવી શકો છો. નારંગીની છાલનો પાવડર વિટામિન સી થી ભરપૂર હોય છે. નારંગીની છાલમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટિઝ હોય છે તેથી ચહેરા પર બનતા એક્નેના…

બાળપણમાં પાછા જઈએ…

બાળપણમાં પાછા જઈએ…

બાળપણમાં ખુલ્લી અગાસી પર સુતા હતા, પણ ફોટો પાડવાનો યાદ નહોતો આવ્યો. ન તો પાણીપુરીનો ફોટો લીધો કે ન તો બરફનો ગોલા ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું. વગર એસી વાળી ટ્રેનમાં શાક ને થેપલા, સાથે પાણીની માટલી, એના પણ ક્યાં ફોટા લીધા, પણ હા એક એક પળ બરાબર યાદ છે કારણકે કદાચ, એ સમયે તસવીરો દિલમાં છપાતી…

ટેક ઈટ ઈઝી

ટેક ઈટ ઈઝી

મિત્રો, આપણને સતત ટેન્શન લેવાની આદત છે. ઓફિસ જતી વખતે જો તમે તમારી સામાન્ય બસ/ટ્રેન ચૂકી જાઓ તો તમને કેટલું ટેન્શન આવે છે? હવે કેવી રીતે થશે? મને મોડું થશે, બોસ શું કહેશે? જે કામ માટે હું નીકળ્યો છું, મારું કામ મોડું થશે વગેરે. માત્ર એક ઘટના વિશે આપણે કેટલું વિચારીએ છીએ. પણ હવે કહો…

મુંબઈની મેરેથોનમાં મોબેદજી

મુંબઈની મેરેથોનમાં મોબેદજી

દાદીશેઠ અગિયારી (ફાઉન્ટેન, મુંબઈ)ના પંથકી (મુખ્ય ધર્મગુરૂ) એરવદ જહાંગીરજી મોબેદજી, 50 વર્ષથી વધુ સમયથી અને તેમના પુત્ર યઝદ, અનુક્રમે 2007 અને 2011માં મેરેથોનમાં ભાગ લેતા મુંબઈ મેરેથોનમાં નિયમિત સહભાગી રહ્યા છે. પિતા-પુત્રની જોડીએ તાજેતરમાં મુંબઈ મેરેથોનની 2023ની આવૃત્તિ પૂર્ણ કરી, રમત પ્રત્યેના તેમના દૃઢ નિશ્ચયને પુનરોચ્ચાર કર્યો. 71 વર્ષીય જહાંગીરજી અને તેમના 40 વર્ષીય યઝદે…

દક્ષિણ આફ્રિકાના સ્વતંત્રતા સેનાની ફ્રેની જીનવાલાનું નિધન

દક્ષિણ આફ્રિકાના સ્વતંત્રતા સેનાની ફ્રેની જીનવાલાનું નિધન

દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના સ્વાતંત્ર્ય સંગ્રામના પીઢ અને નેશનલ ઓર્ડર્સ પુરસ્કાર હાંસલ કરનાર ડો. ફ્રેની નોશીર જીનવાલા, 12મી જાન્યુઆરી, 2023ના રોજ તેમના ઘરે 90 વર્ષની વયે અવસાન પામ્યા હતા. 1994માં નેલ્સન મંડેલા દેશના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા પછી ફ્રેની દક્ષિણ આફ્રિકાના પ્રથમ સંસદીય સ્પીકર હતા. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ શ્રદ્ધાંજલિ શેર કરી,…

પ્રાર્થના દરમિયાન યોગ્ય દિશા

પ્રાર્થના દરમિયાન યોગ્ય દિશા

વાસ્તુ અનુસાર, ઉત્તર દિશાને સારી માનવામાં આવે છે તે કુબેરનું ક્ષેત્ર છે – સંપત્તિના દેવતા. ઉત્તર-પૂર્વ વધુ સારી માનવામાં આવે છે. બીજી બાજુ, દક્ષિણ દિશાને યમનું ક્ષેત્ર માનવામાં આવે છે, મૃત્યુનું દેવત્વ અને તેથી તે દિશા સારી નથી. જો કે, પારસી પરંપરામાં વિરૂધ્ધતા છે તે દક્ષિણને સારું અને ઉત્તરને સારું નહીં માનવાનું જણાવે છે. અમને…

ડીન્ક (ગુંદર)ના લાડુ

ડીન્ક (ગુંદર)ના લાડુ

સામગ્રી: 1 કપ સુકા કોપરાનું છીણ, 1 ચમચી ખસખસ, 1 ચમચી સફેદ તલ, 8 ચમચી ઘી, અડધો કપ ગુંદર, અડધો કપ કાજુ અને બદામ દાણાદાર પીસેલા, 1 ચમચી કીસમીસ, અડધી ચમચી એલચીનો પાવડર, 50 ગ્રામ ખારેકનો પાવડર, પોણો કપ ઓર્ગેનીક ગોળ. રીત: કોપરાના છીણને કડાઈમાં થોડું લાલાશ પડતું શેકી લેવું, ત્યાર બાદ કડાઈમાં તલ અને…

શેહરેવર મહિનો – દૈવી શક્તિની ઉજવણી

શેહરેવર મહિનો – દૈવી શક્તિની ઉજવણી

આપણે હવે શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય)ના પવિત્ર મહિનામાં છીએ, જે અહુરા મઝદાના ઇચ્છનીય આધિપત્યનું પ્રતિનિધિત્વ કરે છે અને ધાતુઓ અને ખનિજોની અધ્યક્ષતા કરનાર અમેશા સ્પેન્તા અથવા મુખ્ય દેવદૂત છે. પારસી ધર્મે ત્રણ સેમિટિક ધર્મો (યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ) પર ઘણી રીતે પ્રભાવ પાડ્યો છે અને ખાસ કરીને, સ્વર્ગનું રાજ્ય અથવા ઈશ્વરનું રાજ્યની વિભાવના, કેટલાક વિદ્વાનોના…