સમાજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષકો!

૫મી સપ્ટેમ્બરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધા કૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિનના ‚પમાં ઉજવવામાં આવે છે.

 શિક્ષકો રાષ્ટ્રની સંસ્કૃતિના માલી હોય છે. સંસ્કારોના મૂળને તેઓ કાતર આપે છે અને પોતાના શ્રમથી સીંચીને એમનામાં શક્તિ ઉત્પન્ન કરે છે. સમૃધ્ધ દેશના નિર્માતા ત્યાંના શિક્ષકો હોય છે.

આજે બાળક જ્યારે ૨-૩ વરસનું હોય છે ત્યારથી જ એમને સ્કુલોમાં મોકલી દેવામાં આવે છે. એમનું મન-મગજ એક કોરા કાગળ જેવું હોય છે અને શિક્ષકો દ્વારા એમના મન-મગજમાં ગુણ અને સંસરોથી એમનું જીવન સુંદર બનાવવા માટે શિક્ષકો એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એક સારો શિલ્પકાર કોઈપણ પ્રકારના પત્થરને તરાસીને એક સુંદર આકૃતિ બનાવે છે. કોઈપણ સુંદર મૂર્તિને તરાશવાની શિલ્પકારની મોટી ભૂમિકા હોય છે. તેમજ સારો કુંભાર તેજ હોય છે જે ભીની માટીને આકાર આપી સુંદર મટકા અને વાસણો બનાવે છે. તેમજ યોગ્ય શિક્ષક કુંભાર અને શિલ્પકાર જેમ બાળકોને સા‚ં જ્ઞાન આપી ‘વિશ્ર્વનો પ્રકાશ’ બનાવે છે.

શિક્ષકો સારામાં સારી શિક્ષા બાળકોને આપી તેમને ડોકટર, એન્જિનિયર, વકીલ જ નહીં પરંતુ સારા માણસો પણ બનાવે છે.

સામાજિક જ્ઞાનના અભાવને લીધે જ્યાં એક બાળક સમાજને સાચી દિશા બતાવવામાં અસમર્થ હોય છે. ત્યાંજ આધ્યાત્મિક જ્ઞાનના અભાવ એક ખોટો ર્ણિય લઈ પોતાની સાથે પરિવાર, સમાજ દેશના વિનાશનું પણ કારણ બની શકે છે એટલા માટે બાલકોને ભૌતિક શિક્ષાની સાથે એક સભ્ય સમાજમાં રહેવાની સર્વોતમ સામાજિક શિક્ષા તથા એક સુંદર સુરક્ષિત સમાજના નિર્માણ માટે બુધ્ધિમતાપૂર્વક નિર્ણય લેવા માટે સર્વોતમ આધ્યાત્મિક શિક્ષા લેવી પણ જ‚રી રહે છે.

ડો. રાધાકૃષ્ણનન સર્વપલ્લી એક સભામાં ગયા હતા અને ભોજનના સમયે એક અંગ્રેજે ગોરા લોકોની તારીફ કરતા કહ્યું  કે ‘ઈશ્ર્વર અમે અંગ્રેજોેને ઘણો જ પ્રેમ કરે છે. એમણે અમા‚ં નિર્માણ ઘણા જ પ્રેમથી કર્યુ છે એટલા માટે જ અમે બધા ગોરા અને સુંદર છીએ.

ડો. રાધાકૃષ્ણનને પણ પોતાનો તરત જ બનાવી કાઢેલો કિસ્સો સંભળાવ્યો કે ‘મિત્રો ઈશ્ર્વરને એક દિવસ રોટલી બનાવવાનું મન થયું. પહેલી રોટલી બનાવી જે જરા ઓછી શેકાઈ, પરિણામે અંગ્રેજોનો જન્મ થયો, બીજી રોટલી કાચી ન રહે તે માટે ભગવાને એને વધારે શેકી તો તે બળી ગઈ અને નિગ્રો લોકો પેદા થયા પણ પછી ભગવાન થોડા સજાગ થઈ ગયા અને રોટલી બનાવવા લાગ્યા જે રોટલી ન બળેલી હતી ન કાચી હતી જે સરખી રીતે સેકાઈ ગયેલી હતી પરિણામે આપણા ભારતવાસીઓનો જન્મ થયો અને આ સાંભળી પેલા અંગ્રેજનું સર ઝૂકી ગયું અને બાકી લોકો હસતા હસતા થાકી ગયા.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19th December – 25th December, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારે છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા ફેમીલી પ્રોબ્લેમ દૂર કરવામાં સફળ થશો. તેમની ડિમાન્ડ પૂરી કરી શકશો. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં જશની સાથે માન પણ મળશે. ચેરીટી કે જરૂરિયાત વ્યક્તિને જોઈતું દાન કરી દેજો. દરરોજ ‘સરોશ…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    પોતાના રાજધાની શહેરના મુલકથી પેલી બાજુના છેક ચીનના દરિયા સુધીનો મુલક, એક રેશમી કપડાં ઉપર લખત લખી સીઆવક્ષને સોંપ્યો અને આખા મુલકને લગ્નની ખુશાલીમાં જયાફત આપી. નજદીક અને દૂરનાં જેબી કોઈ લોકો આવે, તેઓ માટે ખાણું અને શરાબ તૈયાર હતા. તેઓ ખાતાં અને પીતાં અને વળી પોતાની સાથે જેટલું લઈ જઈ શકાતું તેટલું લઈ જતાં….

  • નવસારી આતશબહેરામની 254મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી

    નવસારીના પાક આતશબહેરામના આતશ પાદશાહની 254મી સાલગ્રેહ નિમિત્તે સવારે 9.30 કલાકે વડા દસ્તુરજી મહેરજી રાણા સાથે એરવદ હોમી આંટયા, એરવદ ફ્રેડી પાલ્યા, ટ્રસ્ટી અને સેક્રેટરી એરવદ ખુરશેદ હોમી દેસાઈ અને બીજા વીસ દસ્તુરો મળી જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી. માચીની ક્રિયા સવારે 7.00 કલાકે કરવામાં આવી હતી. લગભગ 200થી વધુ લોકોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી….

  • પારસીઓ તેઓની દીન સાથે ઠરીઠામ  થયા

    પારસી દેશાગમન હિન્દમાં 13 સદી ઉપર ઈરાનથી થયેલું તેની બીજી બુરહાન નામ ગ્રવણના નામો ઉપરથી કોઈબી જોઈ શકશે. આપણી દરેક ક્રીયા જે મોટી પાવીકતની હોય કે નાની હુશમોરદી હોય, તેમાં નામ ગ્રવણ રહે છે જેની અંદર પેગમ્બર સાહેબથી તેવણના ફરઝંદોથી તે મોટા પાદશાહ પહેલવાનો, દીન દસ્તુરોના નામો લેવાય છે. અને ગુજરેલાના નામો લેવાય છે. દીન…

  • શિરીન

    ‘તો શું થઈ ગયુ, મારો ફિરોઝ એ માંગે તેટલી રીત આપવા તૈયાર છે. મારો કેવો લવિંગ ભાઈ છે, ને કોઈ ભાગ્યશાળી છોકરી હશે તે જ મારી ભાભી થશે.’ ને તે ખરેજ સંપીલો ભાઈ બહેનોની ત્રગડી હતી. કંઈબી ચીજ તે બન્ને હમશીરો ને જોઈતી તો તે ભાઈ તરત જ પોતાની માતાની વિ‚ધ્ધ જતા પણ અપાવી દેતો….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27 October, 2018 – 02 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તેથી 25મી ડિસેમ્બર સુધી તમારા માથા પરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. પૈસા ફસાયેલા હશે તો નાણા પાછા મેળવવા માટે સીધો રસ્તો મળી જશે. ઘરની વ્યક્તિ તમને ફરીથી માન ઈજ્જત આપશે. રોજના કામમાં…