પારસીઓના નામો કઈ રીતે પડયા?

અંધ્યા‚ અને બહેદીન નામોમાં ફરક

 

ઈતિહાસને તપાસતા નજરે પડે છે કે ઘણે ભાગે અંધ્યા‚ં નામ ઈરાની હોય છે, જ્યારે બહેદીનોના નામો હિંદુ સાહી હોય છે. આ સિધ્ધાંત કાંઈ બધાને જ એક સરખી રીતે લાગુ પડતો નથી; તેના ઘણા અપવાદો છે. પણ તવારીખ એ વાતની સાબિતી પૂરી પાડે છે. અંધ્યા‚ લેખેની ૨૮ પેઢીની વંશાવળી કહુ: સોરાબજી, મંચેરજી, બરજોરજી, નવરોજી, ખુરશેદજી, ટેહમુરજી, હોમજી, ફરેદુન, રાણા,* હોમા, માહીયાર, ચાચા,* વાછા, * આશા, હોમ, બેહેમનયાર, ખોરશેદ, ખુજસ્તા, મોબેદ, નૈર્યોસંગ, ધવલ, શાપુરજી, શહેરીયાર ઉપલી ૨૮ પેઢીમાં ફુલકી વાળા માત્ર ૩ નામ સિવાય બધા નામો ઈરાની છે.

હવે સર જમશેદજી જીજીભાઈની વંશાવળી જોઈએ:

જમશેદજી, * જીજીભાઈ ચાનજી, વાછાજી, રામજી, લક્ષ્મણજી, નરસંગજી, બામાજી, માહીયારજી, * રતનજી, જેસાજી અને માયાજી. ઉપલી ૧૨ પેઢીની વંશાવળીમાં માત્ર ફુલકીવાળા ૨ નામ ઈરાની છે અને બધા બાકીના નામો હિંદુ છે. કારણ કે સર જમશેદજીનું ખાનદાન બહેદીન છે.

હિંદુ નામોનું પારસીઓમાં અતે‚

ઉપલા દાખલા ઉપરથી વાંચનારા જોશે કે હિંદુઓના મહાત્માઓ રામ, લક્ષ્મણ, નરસિંહ વગેરેના પારસીઓએ હિંદુઓના મહાત્માઓ રામ, લક્ષ્મણ, નરસિંહ વગેરેના પારસીઓએ હિંદુઓ સાથે વસીને નામો રાખ્યા હતા. ગુજરાતમાં વસીને ગુજરાતી હિંદુઓના નામો રતનજી, ચાનજીભાઈ વગેરે રાખ્યા છે. દક્ષિણ દેશના દક્ષિણી મરાઠાઓના નામો જેસાજી, માયાજી, બામાજી વગેરે નામો પણ રાખ્યા છે. એ ઉપરથી ઘણી આગળી તવારીખોની બાબતમાં નામને લીધે જ જેમ પારસીઓ ગોથાં ખાઈ પારસી

Similar Posts

  • પ્રિન્સ ફિલિપને ભાવભીની શ્રદ્ધાંજલિ

    ખૂબ જ દુ:ખ સાથે કે હર મેજેસ્ટી, ધ ક્વીનએ તેના પ્રિય પતિ, રોયલ હાઇનેસ – ધ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના મૃત્યુની ઘોષણા કરી હતી. 9મી એપ્રિલ, 2021ના રોજ બકિંગહામ પેલેસની બહાર પોસ્ટ કરેલી ઘોષણામાં જણાવ્યું કે રોયલ હાઇનેસ આજે સવારે શાંતિપૂર્ણ અવસાન પામ્યા છે. એચઆરએચ. પ્રિન્સ ફિલીપની સોમી વર્ષગાંઠના માત્ર બે મહિના બાકી હતા….

  • |

    લગન મા વઘન

    પેન્ટ અપ ટૂર, ક્રોસ એન્ડ કવિન્સ, થોમસ કૂક એમ કેટલાય ટૂર ઓપરેટરોએ ચાયનાના પ્રવાસની જાહેરાત કરી હતી અને અહીં આપણી બાલારામ સ્ટ્રીટના બાંબોટ હાઉસમાં ઘણીજ ઉથલપાથલ થઈ રહી હતી અને એનું કારણ હતું આપણો ૫૧ વરસનો કાચો કુંવારો દાદીબા જે ચાયનાનો પ્રવાસ કરવા માગતો હતો. મિસસી બાનુ બાંબોટ દાદીબાના માયજી જેને બાનુ બતક કહેવામાં વધારે…

  • સમાજમાં ધનનું મહત્વ કેટલું છે

    નાણાવગરનો નાથિયો ને નાણે નાથાલાલ ધન વગરનો ધનજી ને ધને ધનંજય ગરથ વગરનો ગણેશિયો ને ગરથે ગણેશભાઈ પૈસા વગરનો પંસુ ને પૈસે પેસ્તનજી ઉપયુકત ઉક્તિઓથી સમજાય જાય છે કે સમાજમાં ધનનું મહત્વ કેટલું છે. પૈસા વગરનો માનવી ગરીબ, બિચારો લાચાર ગણાય, જ્યારે પૈસાવાળા પુજાય અને ગરીબ મુંઝાય. પૈસા ફેકો ને જે જોઈએ તે પામો પરંતુુ…

  • નવજોત એટલે શું?

    સ) નવજોત એટલે શું? જ) પારસી જરથોસ્તી બાળકો સદરો અને કસ્તી ધારણ કરે તે ક્રિયા ને નવજોતની ક્રિયા કહેવામાં આવે છે. સ) નવજોત શબ્દનો અર્થ શું થાય છે? જ) જે વ્યક્તિ પ્રાર્થનાથી નવો પ્રારંભ કરે છે તેને નવજોત કહેવામાં આવે છે. સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોએ નાહન અથવા પવિત્ર સ્નાન કેમ કરવું પડે છે? જ)…

  • અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

    તે હકીમે જવાબ દીધો કે “સાહેબ! તે કેતાબમાં ચમત્કારિક શક્તિઓ છે અને એક મુખ્ય અસર જે તેથી થશે તે એ છે કે જ્યારે મારૂં માથું ધડ ઉપરથી કાપી નાખવામાં આવશે તે વેળા જો તમો નામદાર પાદશાહ તસદી લઈ તે કેતાબ ખોલી તેનું છઠુ પાનું કહાડી તેના ડાબા હાથના સફા ઉપર લખેલી ત્રીજી સતર વાંચશો અને…

  • હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

    આપણને ઘડી ઘડી કહેવામાં આવે છે કે ઈરાન અને હિન્દ વચ્ચે કેળવણી પ્રચારના જ્ઞાન વૃધ્ધિના જંગલી હાલતમાંથી સુધરેલી સ્થિતિ થવાના વખતના દુનિયાના થયેલા ઉદયથી જાત જાતના સંબંધો વ્યવહારો હતા જેવા કે સામાજીક વ્યવહારો હતા, રાજકીય રાજકારોબાર વિષયક વ્યવહાર, રાજ વ્યવહારીક સંબંધો હતા. ધંધા રોજગાર સંબંધિક જ્ઞાન, સંબંધિક વ્યવહારો હતા આ બધુ જેવા કે વંદીદાદ યસ્તો…