પારસીઓના નામો કઈ રીતે પડયા?

અંધ્યા‚ અને બહેદીન નામોમાં ફરક

 

ઈતિહાસને તપાસતા નજરે પડે છે કે ઘણે ભાગે અંધ્યા‚ં નામ ઈરાની હોય છે, જ્યારે બહેદીનોના નામો હિંદુ સાહી હોય છે. આ સિધ્ધાંત કાંઈ બધાને જ એક સરખી રીતે લાગુ પડતો નથી; તેના ઘણા અપવાદો છે. પણ તવારીખ એ વાતની સાબિતી પૂરી પાડે છે. અંધ્યા‚ લેખેની ૨૮ પેઢીની વંશાવળી કહુ: સોરાબજી, મંચેરજી, બરજોરજી, નવરોજી, ખુરશેદજી, ટેહમુરજી, હોમજી, ફરેદુન, રાણા,* હોમા, માહીયાર, ચાચા,* વાછા, * આશા, હોમ, બેહેમનયાર, ખોરશેદ, ખુજસ્તા, મોબેદ, નૈર્યોસંગ, ધવલ, શાપુરજી, શહેરીયાર ઉપલી ૨૮ પેઢીમાં ફુલકી વાળા માત્ર ૩ નામ સિવાય બધા નામો ઈરાની છે.

હવે સર જમશેદજી જીજીભાઈની વંશાવળી જોઈએ:

જમશેદજી, * જીજીભાઈ ચાનજી, વાછાજી, રામજી, લક્ષ્મણજી, નરસંગજી, બામાજી, માહીયારજી, * રતનજી, જેસાજી અને માયાજી. ઉપલી ૧૨ પેઢીની વંશાવળીમાં માત્ર ફુલકીવાળા ૨ નામ ઈરાની છે અને બધા બાકીના નામો હિંદુ છે. કારણ કે સર જમશેદજીનું ખાનદાન બહેદીન છે.

હિંદુ નામોનું પારસીઓમાં અતે‚

ઉપલા દાખલા ઉપરથી વાંચનારા જોશે કે હિંદુઓના મહાત્માઓ રામ, લક્ષ્મણ, નરસિંહ વગેરેના પારસીઓએ હિંદુઓના મહાત્માઓ રામ, લક્ષ્મણ, નરસિંહ વગેરેના પારસીઓએ હિંદુઓ સાથે વસીને નામો રાખ્યા હતા. ગુજરાતમાં વસીને ગુજરાતી હિંદુઓના નામો રતનજી, ચાનજીભાઈ વગેરે રાખ્યા છે. દક્ષિણ દેશના દક્ષિણી મરાઠાઓના નામો જેસાજી, માયાજી, બામાજી વગેરે નામો પણ રાખ્યા છે. એ ઉપરથી ઘણી આગળી તવારીખોની બાબતમાં નામને લીધે જ જેમ પારસીઓ ગોથાં ખાઈ પારસી

Similar Posts

  • મહેર અખંડિતતા સ્થાપિત કરે છે

    આ વર્ષે, મહેરાંગન (રોજ મહેર, માહ મહેર) શેહેનશાહી કેલેન્ડર મુજબ, 27મી ફેબ્રુઆરી, 2022 ના રોજ પડે છે. આ તહેવાર અંધકારની શક્તિઓ પર પ્રકાશની અને અનિષ્ટની શક્તિઓ પર સારાની જીતની યાદમાં છે. તે દિવસ છે જ્યારે સુપ્રસિદ્ધ આધ્યાત્મિક રાજા, શાહ ફરિદુન, ઝોહક અથવા અઝી દાહક, અનિષ્ટના પ્રતીકને, ઈરાનમાં દેમાવંદ નામના તે મહાન આધ્યાત્મિક પર્વત સાથે જોડે…

  • પારસી ગેટ મરીન ડ્રાઈવ પરથી સ્થાનાંતરિત કરવામાં આવશે

    30મી જૂન, 2020 ના રોજ, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓના નાના પ્રતિનિધિ મંડળે ટનલ કામ માટે દરિયાકાંઠાના ‘પારસી ગેટ’ (મરીન ડ્રાઇવ, દક્ષિણ મુંબઇ) ધાર્મિક બંધારણના સ્થળાંતર અંગે ચર્ચા કરવા આપણા સમુદાયના થોડા સભ્યો સાથે મુલાકાત કરી. તે તેના મૂળ સ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવશે, જ્યાં દરિયાકાંઠાના રસ્તાની ઉત્તર-બાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. બીએમસી…

  • Shirin – 12 October 2016

    પછી નાલ્લી હિલ્લાએ સેજ નરમાશથી કહી સંભળાવ્યું ‘તું આવી તોબી એમાં કંઈ ખોટું નહીં હતું શિરીન, પણ જરા કપડાં તો સોજાં બોલ ‚મને લાયક પહેરતે?’ ‘મારી…મારી આગળ બીજાં હતાં જ નહીં.’ ‘તો પછી તુંને નહીં જ આવવું હતું, શિરીન.’ ‘હું આવવા મસગતી જ નહીં હતી પણ તમારા બ્રધરે હુકમ કીધાથી મને આવવું જ પડયું. ફરી…

  • હા, મેં પપ્પા ને બદલાતા જોયા છે!

    લોકો કહે છે, માતાનું હૃદય ઓગળે છે પણ પિતા ક્યારેય બદલાતા નથી. પરંતુ મેં મારા પિતાને બદલાતા જોયા છે. મેં તે વ્યક્તિને બાળકના જન્મ પછીથી પતિથી પિતા તરફ એક-એક પગલું આગળ વધતાં જોયું છે. તેમના પાત્રને એક સ્તર પ્રમાણે ઉભરતું જોયું છે. માતાના ગર્ભાશયમાં આપણા અસ્તિત્વનો અવાજ સંભળાયો ત્યારથી જ પિતા અને બાળક વચ્ચેના સંબંધો,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    7 January – 13 January 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે નાનામાં નાના કામમાં પરેશાન થતા રહેશો. તમે સીધા ચાલશોે તો પણ તમારા દુશ્મન તમને શાંતિથી બેસવા નહીં દે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. રાહુને શાંત કરવા દરરોજ…

  • સોડાવોટરવાલા અગિયારીની 144મી સાલગ્રેહની ઉજવણી

    તા. 4થી સપ્ટેમ્બર 2017ને ફરવર્દીન મહિનો અને ફરવર્દીન રોજને દિને મરીન લાઈન્સની સોડાવોટરવાલા અગિયારીના પાક આતશ પાદશાહ સાહેબની 144મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા એરવદ પરવેઝ કરંજીયા અને એમના દીકરા એરવદ આદિલ કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટી દિનશા વરિયાવા અને અસ્પી સરકારીએ આ પ્રસંગમાં હાજરી આપી હતી. અગિયારીના પંથકી એરવદ પરવેઝ કરંજીયાના…