ગ્રાન્ડ ફાધર ઘડિયાળોએ ગુમાવી રહ્યા છે તેમનું ચાઈમ

ગ્રાન્ડ ફાધર ઘડિયાળોએ ગુમાવી રહ્યા છે તેમનું ચાઈમ

તા. 6ઠ્ઠી ઓક્ટોબર, 2020 એ સુરતના પારસી સમુદાય માટે એક ઉદાસી દિવસ હતો કારણ કે આપણે આપણા ગ્રાન્ડ ઓલ્ડ મેન શ્રી જાલ રૂસ્તમજી કાટપીટીયાને ગુમાવ્યા હતા. તેઓ એક એવા સજ્જન હતા જેમણે તેમના જીવનકાળમાં ઘણા લોકોને ભરપૂર ઉત્સાહ અને પ્રેરણા આપી હતી. તેમણે શરૂ કરેલી ફાઈજર ફાર્માસ્યુટીકલસથી કારકિર્દીથી જાલભાઈ જાણીતા બન્યા હતા. દવા ક્ષેત્રે તેમને…

રોગાચાળાને કારણે ઈરાને મેહેરેગાન  ઉત્સવ રદ્દ કર્યો

રોગાચાળાને કારણે ઈરાને મેહેરેગાન ઉત્સવ રદ્દ કર્યો

કોરોનાવાયરસ રોગચાળાને કારણે લગભગ તમામ મેહેરેગાનની ઉજવણી ઇરાનમાં રદ કરવામાં આવી હતી. અરદકનના યઝદ પ્રાંતમાં તા. 1લી ઓકટોબર 2020માં ઉજવણી હતી. મેહેરેગાન જે ઇરાની કેલેન્ડરના 196માં દિવસે આવે છે (સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરમાં 2જી ઓક્ટોબર) જે પરંપરાગત પાનખરની ઋતુમાં કાપણીના સમયમાં ઉજવાતો તહેવાર છે. ઈરાનમાં મેહેરેગાન મિત્રતા, સ્નેહ અને પ્રેમની પ્રાચીન દેવી મિથ્રાની ઉજવણીમાં ઇરાની…

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ!

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ!

હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા છીએ હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી…

એનએસએસ મુજબ જરથોસ્તી સમુદાય,  બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ

એનએસએસ મુજબ જરથોસ્તી સમુદાય, બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ

જુલાઈ, 2020માં પ્રકાશિત રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (એનએસએસ) ના 75માં રાઉન્ડના પરિણામો મુજબ, ભારતના ધાર્મિક સમુદાયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જરથોસ્તી સમુદાય બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ રહે છે. ભારત સરકારના ‘સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય’ એ ‘હેલ્થ ઇન ઈન્ડિયા’ શીર્ષકના સર્વેનો અહેવાલ બહાર પાડ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના આરોગ્ય ક્ષેત્ર પર મૂળભૂત, જથ્થાત્મક માહિતી એકત્રિત…

શાહેન-ની-બાજની ઉદવાડામાં ઉજવણી

શાહેન-ની-બાજની ઉદવાડામાં ઉજવણી

માનવતા પર પડેલા દુષ્પ્રભાવવને હટાવવા 26મી સપ્ટેમ્બર, 2020 ના રોજ ઉદવાડાના નવ પરિવારો શહેનશાહી અથોરનાન અંજુમનના નેજા હેઠળ શાહેનની બાજની ઉજવણી કરવામાં આવી. ઉદવાડા ડુંગરવાડી પર એરવદ કોબાદ ભરડા દ્વારા સવારે 9.40 કલાકે બાજની ક્રિયા કરવામાં આવી હતી તેની સાથે ઈરાનશાહના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર તથા બીજા દસ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી…

ખોરશેદ યશ્ત – 1

ખોરશેદ યશ્ત – 1

‘હું ચાહુ છું કે જ્યારે તમે એકલા અથવા અંધારામાં હો ત્યારે હું તમને બતાવી શકું, તમારા પોતાના અસ્તિત્વનો આશ્ચર્યજનક પ્રકાશ.’ – હાફિઝ આપણે બધા આપણા પાક દાદર અહુરા મઝદાએ આપણને આપેલી તેજસ્વીતા સાથે જન્મેલા છીએ. શુદ્ધ જીવનશૈલી, આશા અને આનંદ દ્વારા, સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો દ્વારા આ તેજસ્વીતામાં વધારો થાય છે. જીવવાની…

હસો મારી સાથે

હસો મારી સાથે

છોકરીઓ ભલે શાહરૂખ ખાન કે સલમાન ખાન પર ફીદા થાય છે પરંતુ છેલ્લે લગ્ન તો જેઠાલાલ જેવા સાથે જ કરે છે. *** આ વેકસિનની રાહ જોતાં જોતાં તો હવે વેસેલીન લગાવવાના દિવસો આવી ગયા. *** એક ભાઇએ મને પૂછ્યું: ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે? મે જવાબ આપ્યો: આપણા બૈરાઓ તેના ઉપર કપડાં…

મહેનત રંગ લાવી!

મહેનત રંગ લાવી!

ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નહોતો. વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક…

આઇકોનિક તાતા-મિસ્ત્રી ભાગીદારીનો દુ:ખદ અંત

આઇકોનિક તાતા-મિસ્ત્રી ભાગીદારીનો દુ:ખદ અંત

22 સપ્ટેમ્બર, 2020 એ આપણા સમુદાયના બે અને આપણા દેશના સૌથી પ્રચંડ વ્યાવસાયિક જૂથો – તાતા સન્સ અને શાપુરજી પાલનજી ગ્રુપ વચ્ચેના 70થી વધુ વર્ષના આઇકોનિક જોડાણના અંતની શરૂઆત થઈ. સાયરસ મિસ્ત્રી વર્ષ 2016માં પદભ્રષ્ટ થયા પછી, શાપુરજી પાલનજી (એસપી) જૂથે તાતા સન્સમાંથી તેમને લઘુમતી શેરહોલ્ડર તરીકે બહાર નીકળવાની પુષ્ટિ કરી, તેઓ 18.37% હિસ્સો ધરાવે…

તાતા ગ્રુપ ‘ફેલુડા’ શરૂ કરશે – ભારતની પહેલી લો કોસ્ટ કોવિડ -19 ટેસ્ટ

તાતા ગ્રુપ ‘ફેલુડા’ શરૂ કરશે – ભારતની પહેલી લો કોસ્ટ કોવિડ -19 ટેસ્ટ

કોવિડ છે કે નહીં તે ફકત એક કલાકમાંજ ખબર પડી જશે. 19 સપ્ટેમ્બર, 2020 ના રોજ, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતના પ્રથમ ક્લસ્ટરને લોન્ચ કરવા મંજુરી આપી. ટાટા ગ્રુપ અને સીએસઆઈઆર- આઇજીઆઇબી દ્વારા વિકસિત, નિયમિતપણે ઇંટરસ્પીડ શોર્ટ પાલિન્ડ્રોમિક રીપીટ્સ (સીઆરઆઈએસપીઆર) કોરોના વાયરસ ટેસ્ટ, ને ‘ફેલુડા’ કહેવામાં આવે છે. એક દિવસની જરૂરી આરટી-પીસીઆર…

મરીન ડ્રાઈવ પર આવેલા પારસી ગેટને બચાવવા ઓનલાઈન પીટીશન

મરીન ડ્રાઈવ પર આવેલા પારસી ગેટને બચાવવા ઓનલાઈન પીટીશન

મરીન ડ્રાઈવ પર આવેલ પારસી ગેટને બીએમસી દ્વારા આગામી દરિયાકાંઠાના રસ્તે ખસેડવાની સંભાવના છે. સંબંધિત નાગરિકોના જૂથે પારસી ગેટને બચાવવા માટે એક ઓનલાઈન પીટીશન અરજી શરૂ કરી છે. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે મરીન ડ્રાઇવ બનાવતા પહેલા પાલનજી મિસ્ત્રી અને ભાગોજીશેઠ કીર દ્વારા 1915માં આ દરવાજો બનાવવામાં આવ્યો હતો અને અરજીનો આરંભ કરનાર હવોવી સુખાડવાલાએ…