સંબંધો જાળવવા એટલે શું?
હવે ધર્મ એટલે શું, તે બાબેની ઉપલી વ્યાખ્યામાં જે કહે છે કે જગત સાથે જગતના કર્તા સાથા સંબંધ જાળવવો તેનો અર્થ શું? સંબંધ જાળવવો, એટલે કે તેઓ તરફની ફરજો બજા લાવવી. કુલ જગત તરફ અને કુલ જગતમાં હું પાતે દરેક આદમી સમાયેલો છે અને તે જગતના કર્તા તરફ ફરજ બજા લાવવી એ ધર્મ પાળવા બરાબર…
