જવ કેટલા ઉપયોગી છે?

જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ  રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી વ્યક્તિ માટે વધુ સારા! જવ મેદહર હોવાથી જાડી વ્યક્તિ માટે પણ લાભપ્રદ રહે છે! મધુપ્રમેહ ડાયાબિટીસમાં જવ ગુણકારી ગણાય. ચામડીના સઘળા રોગોમાં જવ લાભ પહોંચાડે છે. જવ મૂત્રલ હોવાથી મૂત્રજનન માર્ગ વિષયક રોગો તેમજ શરીર પરના પાણીના સોજામાં ખૂબ ઉપયોગી સિધ્ધ થાય છે. કફ અને પિત્તની ફરિયાદોમાં અકસીર ઔષધ જેવા જવના રોજિંદા આહારમાં પ્રયોગ-ઉપયોગ તરફ આપણે કેમ ધ્યાન નથી આપતાં?

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 July – 16 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે….

  • અનાહિતા દેસાઈએ ‘પરત કરી’ મેળવેલું ઉત્તમ ઉદાહરણ

    બે દાયકાના વધુ સમયથી, સમુદાયની સેવા કરવાનો તેમનો ટ્રેક રેકોર્ડ અપવાદરૂપ રહ્યો છે. સમુદાય પ્રત્યેનું તેમનું સમર્પણ અને પ્રતિબદ્ધતા નિર્વિવાદ છે, સમુદાય સેવા પ્રત્યેનો તેમનો ઉત્સાહ અમર્યાદિત છે, કારણ કે આપણા સમુદાયના સભ્યો પ્રત્યેની તેમની કરુણા છે. અનાહિતા દેસાઇ વાપીઝના સીઇઓ ઉપરાંત, બીપીપી અને તેના ઘણા પ્રોજેકટસ માટે માનદ ક્ષમતામાં કામ કર્યું છે, તથા ભારતના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07th December – 13th December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ચેરીટી કે કોઈને મદદ કરવાનું મન થતું હશે. મિત્રોમાં કોઈને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરની અંગત વ્યક્તિને દરેક બાબતમાં ખુશ રાખી શકશો. જયાં જશો ત્યા માન-પાન મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30 October – 05 November 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો તમોનેબી 25મી ડિસેમ્બર સુધી ગુરુની દીનદશા ચાલશે તેથી હાલમાં ફેમીલી મેમ્બરની ડિમાંડ પૂરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. બગડેલા સંબંધને સુધારવા માટે તમે બુધ્ધી વાપરી સંબંધ સુધારી લેશો. નાણાંકીય મુશ્કેલી દૂર કરી શકશો. નવા કામ મેળવવામાં સફળ થશો. ધનની ચિંતા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    14 January – 20 January 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કોઈ કામમાં સફળતા નહીં મળે. નાણાકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. તમારી તબિયત ખરાબ થતા વાર નહીં લાગે. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળવાથી નારાજ થઈ જશો. રાહુ તમને વધારે પરેશાન ન કરે તે માટે દરરોજ…

  • રાયતા કેરી

    સામગ્રી: અઢી કિલો કેરી, દોઢ કિલો ગોળ, 125 ગ્રામ રાઈના કુરિયા, 125 ગ્રામ છડેલી વરિયાળી, 125 ગ્રામ ખારેક, 500 ગ્રામ તેલ, જોઈતા પ્રમાણમાં મીઠું. રીત: કેરીને છોલી કકડા કરવા આ કેરીના કકડાને બે દિવસ સુધી મીઠામાં રાખવા, કેરીના કકડાને મીઠામાંથી બહાર કાઢી બરાબર રીતે કોરા કરવા પછીથી એક કથરોટમાં રાઈના કુરિયા અને તેલ નાખી ફેરવવું…